________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ-અધિકાર
૪૧
ખંડાન્વય સહિત અર્થ:- “ “લક્ષ્ય પુર: સર્વે વ ભાવ: મિના'' () વિદ્યમાન છે એવા (પુન:) શુદ્ધ ચૈતન્યદ્રવ્યથી (સર્વે) જેટલા છે તે બધા (ભાવ:) ભાવ અર્થાત્ અશુદ્ધ વિભાવપરિણામ (વ) નિશ્ચયથી (fમના:) ભિન્ન છે-જીવસ્વરૂપથી નિરાળા છે. તે કયા ભાવ? “ “વદ્યા: વ રામોદાય: વા'' (વદ્ય:) એક કર્મ અચેતન શુદ્ધ પુદ્ગલપિંડરૂપ છે તે તો જીવસ્વરૂપથી નિરાળા જ છે; (વા) એક તો એવા છે કે (રામોદય:) વિભાવરૂપ-અશુદ્ધરૂપ છે, દેખતાં ચેતન જેવા દેખાય છે, એવા જે રાગ-દ્વેષ-મોહરૂપ જીવસંબંધી પરિણામો તેઓ પણ, શુદ્ધ જીવસ્વરૂપને, અનુભવતાં, જીવસ્વરૂપથી ભિન્ન છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિભાવપરિણામોને જીવસ્વરૂપથી ભિન્ન” કહ્યા, ત્યાં “ભિન્ન”નો ભાવાર્થ તો હું સમજ્યો નહિ; “ભિન્ન” કહેતાં, ‘ભિન્ન” છે તે વસ્તુરૂપ છે કે “ભિન્ન” છે તે અવસ્તુરૂપ છે? ઉત્તર આમ છે કે અવસ્તુરૂપ છે. “તેન રવ અન્તસ્તત્વત: પશ્યત: અમી દET: નો ચુ' (તેન વ) તે કારણે જ (કન્ત:તત્વત: પશ્યત:) શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ તેને (મી) વિભાવપરિણામો (દET:) દષ્ટિગોચર (નો ચુ:) નથી થતા; “ “પરં પર્વ દમ ચાત'' (૫૨) ઉત્કૃષ્ટ છે એવું (૬) શુદ્ધ ચૈતન્યદ્રવ્ય (દખમ) દષ્ટિગોચર (ચાત) થાય છે. ભાવાર્થ આમ છે કે વર્ણાદિક અને રાગાદિક વિધમાન દેખાય છે તોપણ સ્વરૂપ અનુભવતાં સ્વરૂપમાત્ર છે, તેથી વિભાવપરિણતિરૂપ વસ્તુ તો કાંઈ નથી. પ-૩૭.
(ઉપજાતિ)
निर्वर्त्यते येन यदत्र किञ्चित् तदेव तत्स्यान्न कथंचनान्यत्। रुक्मेण निर्वृत्तमिहासिकोशं पश्यन्ति रुक्मं न कथंचनासिम्।।६-३८।।
ખંડાન્વય સહિત અર્થ:- “સત્ર યેન યત વિશ્વિત નિર્વત્યંતે તત્ તત પ્રવ ચાત, થષ્યન બન્યત'' (સત્ર) વસ્તુનું સ્વરૂપ વિચારતાં (ચેન) મૂળ કારણરૂપ વસ્તુથી (યત વિશ્વિ) જે કાંઈ કાર્યનિષ્પત્તિરૂપ વસ્તુનો પરિણામ (નિત્યંત) પર્યાયરૂપ નીપજે છે, (તત્વ) જે નીપજ્યો છે તે પર્યાય (તસ્ વ સ્થાત્ ) નીપજ્યો થકો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com