________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારી
૧૮૫
ખંડાન્વય સહિત અર્થ:- ““નીવ: કર્તા રૂતિ વરસત: સ્થિત:'' (યં નીવ:) વિદ્યમાન છે જે ચૈતન્યદ્રવ્ય તે (વર્તા) જ્ઞાનાવરણાદિનું અથવા રાગાદિ અશુદ્ધ પરિણામનું કર્તા નથી (રૂતિ) એવું સહજ (સ્વરસત: સ્થિત:) સ્વભાવથી અનાદિનિધન એમ જ છે. કેવું છે? ‘‘વિરુદ્ધ:' દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યકર્મ-ભાવકર્મનોકર્મથી ભિન્ન છે. “ “સ્મૃઘિળ્યોતિર્મિધુરતમુવનામોમવન:'' (સ્યુરન્) પ્રકાશરૂપ એવા (વિજ્યોતિર્મિ) ચેતનાગુણ દ્વારા (રિત) પ્રતિબિંબિત છે (ભવનામોમવન:) અનંત દ્રવ્ય પોતાના અતીત-અનાગત-વર્તમાન સમસ્ત પર્યાયો સહિત જેમાં, એવું છે. ““તથાપિ વિરુન રૂદ અક્ષ્ય પ્રવૃતિમિ: યત સૌ વ: ચાત'' (તથાપિ) શુદ્ધ છે જીવદ્રવ્ય તોપણ (વિન) નિશ્ચયથી (૩૬) સંસાર-અવસ્થામાં ( ચ) જીવન (પ્રકૃતિમિલ) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ (યત્ સૌ વશ્વ: ચાતુ) જે કાંઈ બંધ થાય છે “ “સ: વસ્તુ અજ્ઞાન : પિ મદિના રૂતિ'' (સ:) તે (g) નિશ્ચયથી (મજ્ઞાનચ : પિ મહિમા તિ) મિથ્યાત્વરૂપ વિભાવપરિણમનશક્તિનો કોઈ એવો જ સ્વભાવ છે. કેવો છે? ““દિન:'' અસાધ્ય છે. ભાવાર્થ આમ છે કેજીવદ્રવ્ય સંસાર-અવસ્થામાં વિભાવરૂપ મિથ્યાત્વ-રાગ-દ્વેષ-મોહપરિણામરૂપ પરિણમ્યું છે, તેથી જેવું પરિણમ્યું છે તેવા ભાવોનું કર્તા થાય છે-અશુદ્ધ ભાવોનું કર્તા થાય છે. અશુદ્ધ ભાવો મટતાં જીવનો સ્વભાવ અકર્તા છે. ૩–૧૯૫.
(અનુષ્ટ્રપ)
भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः। અજ્ઞાનાવ મોmTયું તમારા વE: ૪-૨૬૬ ા
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘વિત: મોસ્તૃત્વ સ્વભાવ: 7 મૃત:'' (ગર્ચ વિત:) ચેતનદ્રવ્યનો (મોજૂર્વ) ભોક્તાપણું-જ્ઞાનાવરણાદિ કર્મના ફળનો અથવા સુખદુ:ખરૂપ કર્મફળચેતનાનો અથવા રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ કર્મચેતનાનો ભોક્તા જીવ છે-એવો (સ્વભાવ:) સ્વભાવ અર્થાત્ જીવદ્રવ્યનો સહજ ગુણ એવું તો (૧ મૃત:) ગણધરદેવે કહ્યું નથી; જીવનો ભોક્તા સ્વભાવ નથી એમ કહ્યું છે; [દષ્ટાન્ત કહે છે...] ‘‘વર્તુત્વવત'' જેમ જીવદ્રવ્ય કર્મનું કર્તા પણ નથી તેમ. ‘‘મય નીવ: મોજી'' આ જ જીવદ્રવ્ય પોતાના સુખદુઃખરૂપ પરિણામને ભોગવે છે એવું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com