________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૨૧
વિસ્તાર-પાંચ વર્ણ, પાંચરસ, બે ગંધ, આઠ સ્પર્શ, શરીર-મન-વચન, સુખ-દુઃખ ઇત્યાદિ–તેની અવqનાત) માળારૂપ ગુંથણી, તેનાથી (વિના) રહિત છે અર્થાત સર્વ માળાથી ભિન્ન છે જીવવસ્તુ. કેવી છે વિષયમાળા? ‘‘તે:'' પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ છે. ૪૨-૨૩૪.
(શાર્દૂલવિક્રીડિત) अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुतामादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम्। मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुर: शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति।।४३-२३५ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “ “તત જ્ઞાન તથા મવસ્થિત યથા કચ મહિમા નિત્યોકિત: તિતિ'' (પતત જ્ઞાન”) શુદ્ધ જ્ઞાન (તથા વરિશ્વતમ્) તે પ્રકારે પ્રગટ થયું કે (યથા સર્ચ મહિના) જે પ્રકારે શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ (નિત્યોતિ: તિતિ) આગામી અનંત કાળ પર્યન્ત અવિનશ્વર જેવો છે તેવો જ રહેશે. કેવું છે જ્ઞાન? ‘‘અમન'' જ્ઞાનાવરણકર્મમળથી રહિત છે. વળી કેવું છે જ્ઞાન? “ “કાવાનોમ્સનશૂન્યમ'' (લાવાન) પરદ્રવ્યનું ગ્રહણ, (૩ન્સન) સ્વસ્વરૂપનો ત્યાગ, તેમનાથી (શૂન્યમ્ ) રહિત છે. વળી કેવું છે જ્ઞાન? “ “પૃથ૬ વસ્તુતામ વિશ્વત્'' સકળ પારદ્રવ્યથી ભિન્ન સત્તારૂપ છે. વળી કેવું છે? ““કન્ટેમ્પ: વ્યતિરિજીમ'' કર્મના ઉદયથી છે જેટલા
ભાવ, તેમનાથી ભિન્ન છે. વળી કેવું છે? “ “ક્ષત્મિનિયd'' પોતાના સ્વરૂપથી અમિટ (-અટળ) છે. કેવો છે જ્ઞાનનો મહિમા? ““મધ્યાદ્યન્તવિમાનમુસદારામ માસુર:'' (મધ્ય) વર્તમાન, (માલિ) પહેલો, (કન્ત) આગામી-એવા ( વિમાT) વિભાગથી અર્થાત્ ભેદથી (મુ) રહિત (સન) સ્વભાવરૂપ (@IRામા ) અનંત જ્ઞાનશક્તિથી (માસુર:) સાક્ષાત્ પ્રકાશમાન છે. વળી કેવો છે? ““શુદ્ધજ્ઞાનન:'' ચેતનાનો સમૂહ છે. ૪૩-૨૩૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com