________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
छानन॥२मा ]
કર્તાકર્મ અધિકારી
७५
તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૪૦-૮૫.
___ (७५ति ) एकस्य चेत्यो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव।। ४१-८६ ।।
અર્થ:- જીવ ચેત્ય (ચેતાવાયોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ ચેત્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૪૧-૮૬.
(3५ति ) एकस्य दृश्यो न तथा परस्य चिति द्वयोर्धाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ४२-८७।।
અર્થ - જીવ દશ્ય (–દેખાવાયોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ દશ્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૪૨-૮૭.
(3५०ति .) एकस्य वेद्यो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।।४३-८८ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com