________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫O
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
વિપરીતપણું, તેને દૂર કરતું થયું જ્ઞાન પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી કÖકર્મ-અધિકારનો પ્રારંભ થાય છે. ૧-૪૬.
(માલિની)
परपरिणतिमुज्झत् खण्डयद्भेदवादानिदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तेरिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।। २-४७।।
ખંડાન્વય સહિત અર્થ:- ““રૂમ જ્ઞાનમ તિમ'' (રૂમ) વિદ્યમાન છે એવી (જ્ઞાનમ) ચિટૂપશક્તિ (કવિતમ્) પ્રગટ થઈ. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જ્ઞાનશક્તિરૂપે તો વિદ્યમાન જ છે, પરંતુ કાળલબ્ધિ પામીને પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું. કેવું થતું થયું જ્ઞાન ( ચિતૂપશક્તિ) પ્રગટ થયું? “ “પરંપરિતિમ ઉત્'' (પરંપરિતિમ્) જીવ-કર્મની એકત્વબુદ્ધિને (૩ ) છોડતું થયું. વળી શું કરતું થકું? ‘મેવાવાન વ ૩યત'' (મેવાવાન) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અથવા દ્રવ્યગુણ-પર્યાય અથવા આત્માને જ્ઞાનગુણ વડે અનુભવે છે,'-ઇત્યાદિ અનેક વિકલ્પોને (૩૭ય) મૂળથી ઉખાડતું થયું. વળી કેવું છે? “ “ કરવઠું'' પૂર્ણ છે. વળી કેવું છે? “ “કચૈ: ૩પ્ટમ'' (વૈ:) અતિશયરૂપ (૩ન્ડમ) પ્રચંડ છે અર્થાત્ કોઈ વર્જનશીલ નથી. ‘‘નનુ રૂદ ર્રર્મપ્રવૃત્ત: વથમ અવશ:'' (૧) અહો શિષ્ય! (૩૬) અહીં શુદ્ધજ્ઞાન પ્રગટ થતાં (વર્તુર્મપ્રવૃત્ત.) “જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ કર્મ' એવો વિપરીતપણે બુદ્ધિનો વ્યવહાર તેનો (વથમ અવકાશ:) અવસર કેવો? ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારનો અવસર નથી તેમ શુદ્ધસ્વરૂપ-અનુભવ થતાં વિપરીતરૂપ મિથ્યાત્વબુદ્ધિનો પ્રવેશ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુદ્ધજ્ઞાનનો અનુભવ થતાં માત્ર વિપરીત બુદ્ધિ મટે છે કે કર્મબંધ મટે છે? ઉત્તર આમ છે કે વિપરીત બુદ્ધિ મટે છે, કર્મબંધ પણ મટે છે. ‘‘રૂદ પૌત્ર: વર્મવશ્વ: વા શું ભવતિ'' (૩૬) વિપરીત બુદ્ધિ મટતાં (પૌત્ર:) પુદ્ગલસંબંધી છે જે દ્રવ્યપિંડરૂપ (ર્મવ:) જ્ઞાનાવરણાદિ કર્મોનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com