________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
પ૧
આગમન (વા
શું મવતિ) તે પણ કેમ થઈ શકે ? ર-૪૭.
(શાર્દૂલવિક્રીડિત)
इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिघ्नुवानः परम्। अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्।। ३-४८।।
ખંડાવય સહિત અર્થ:- “પુમાન સ્વયં જ્ઞાનીમૂત: રૂત: નાત: સાક્ષી વિવાસ્તિ'' (પુમાન) જીવદ્રવ્ય (સ્વયં જ્ઞાનમૂત:) પોતાની મેળે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનમાં સમર્થ થયું થયું, (રૂત:) અહીંથી શરૂ કરીને, (બત: સાક્ષી) સકળ દ્રવ્યસ્વરૂપનું જાણનશીલ થઈને (વારિત) શોભે છે. ભાવાર્થ આમ છે કે જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ પરદ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે. કેવું છે જીવદ્રવ્ય ? ““પુરાણ:'' દ્રવ્યની અપેક્ષાએ અનાદિનિધન છે. વળી કેવું છે? “ “વલ્લેશાત નિવૃત્ત:'' (વનેશનિ) ફ્લેશથી અર્થાત્ દુઃખથી (નિવૃત્ત) રહિત છે. કેવો છે ક્લેશ? “ “મજ્ઞાન સ્થિતવર્કર્મવેત્તનાત'' (અજ્ઞાન) જીવ-કર્મના એકસંસ્કારરૂપ જઠા અનુભવથી (સ્થિત) નીપજી છે (વર્તુર્મવર્ણનાત) “જીવ કર્તા અને જીવનું કૃત્ય જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ” એવી વિપરીત પ્રતીતિ જેને, એવો છે. વળી કેવી છે જીવવસ્તુ? ‘‘તિ પર્વ સમ્પતિ પરદ્રવ્યોત પર નિવૃત્તિ વિરવચ્ચે રૂં લાસ્તિનુવાન'' (રૂતિ) આટલા (વે) પૂર્વોક્ત પ્રકારે (સતિ) વિધમાન (પદ્રવ્યાત્) પરવસ્તુ જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ તેનાથી (નિવૃત્તિ) સર્વથા ત્યાગબુદ્ધિ (૫૪) મૂળથી (વિર ) કરીને (વં) “સ્વ'ને અર્થાત્ શુદ્ધ ચિતૂપને (લાસ્તિનુવાન:) આસ્વાદતી થકી. કેવો છે “સ્વ”? ‘‘વિજ્ઞાનવસ્વભાવમ'' (વિજ્ઞાનધન) શુદ્ધ જ્ઞાનનો સમૂહ છે (મામ) સર્વસ્વ જેનું એવો છે. વળી કેવો છે
સ્વ”? ““પરમ'' સદા શુદ્ધસ્વરૂપ છે. “અમયાત્'' (જીવવસ્તુ શુદ્ધ ચિતૂપને) સાત ભયથી રહિતપણે આસ્વાદે છે. ૩-૪૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com