________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(સ્વાગતા)
पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः। तद्भवत्वथ च रागवियोगात् નૂનમતિ ન પરિગ્રહભાવમા ૨૪-૨૪૬ ના
ખંડાન્વય સહિત અર્થ:- “ “ઃિ જ્ઞાનિનઃ ૩૫મો : મવતિ તવ ભવત'' (વિ) જો કદાચિત (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિ જીવને (૩૫મો :) શરીર આદિ સંપૂર્ણ ભોગસામગ્રી (ભવતિ) હોય છે, સમ્યગ્દષ્ટિ જીવ ભોગવે છે, (તત) તો (મવત) સામગ્રી હો, સામગ્રીનો ભોગ પણ હો, ‘‘નૂનમ્ પરિપ્રદમાવત્ ન પતિ'' (નૂન ) નિશ્ચયથી (પરિમાન્) વિષયસામગ્રીના સ્વીકારરૂપ અભિપ્રાયને (ન તિ) પામતો નથી. શા કારણથી ? “ “૩ ૨ રવિયોતિ'' (ગથ ) જ્યારથી સમ્યગ્દષ્ટિ થયો (રવિયોતિ) ત્યારથી માંડીને વિષયસામગ્રીમાં રાગ-દ્વેષ-મોથી રહિત થયો, તે કારણથી. કોઈ પ્રશ્ન કરે છે કે આવા વિરાગીને-સમ્યગ્દષ્ટિ જીવને વિષયસામગ્રી કેમ હોય છે? ઉત્તર આમ છે કે- “પૂર્વવનિનવિપતિ '' (પૂર્વવદ્ધ) સમ્યકત્વ ઊપજતાં પહેલાં મિથ્યાદષ્ટિ જીવ હતો, રાગી હતો, ત્યાં રાગભાવ દ્વારા બાંધી હતી જે (નિવર્મ) પોતાના પ્રદેશોમાં જ્ઞાનાવરણાદિરૂપ કાર્મણવર્ગણા, તેના (વિપIિ) ઉદયને લીધે. ભાવાર્થ આમ છે કે-રાગ-દ્વેષ-મોહપરિણામ મટતાં દ્રવ્યરૂપ બાહ્ય સામગ્રીનો ભોગ બંધનું કારણ નથી, નિર્જરાનું કારણ છે; તેથી સમ્યગ્દષ્ટિ જીવ અનેક પ્રકારની વિષયસામગ્રી ભોગવે છે, પરંતુ રંજિત પરિણામ નથી તેથી બંધ નથી, પૂર્વે બાંધ્યું હતું જે કર્મ તેની નિર્જરા છે. ૧૪–૧૪૬.
(સ્વાગતા)
वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव। तेन कांक्षति न किञ्चन विद्वान् સર્વતોડMતિવિરજીિમુપૈતિ ૨૬-૨૪૭ના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com