________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૧૩૭
ખંડાન્વય સહિત અર્થ:- “તેના વિદ્વાન ગ્વિન ન કાંતિ'' (તેન) તે કારણથી (વિજ્ઞાન) સમ્યગ્દષ્ટિ જીવ, (ક્વિન) કર્મના ઉદયથી છે નાના પ્રકારની સામગ્રી તેમાં કોઈ સામગ્રી (ન કાંતિ)-કર્મની સામગ્રીમાં કોઈ સામગ્રી-જીવને સુખનું કારણ એમ માનતો નથી, સર્વ સામગ્રી દુ:ખનું કારણ એમ માને છે. વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “સર્વત: તિવિમિ તિ'' (સર્વત:) જેટલી કર્મભનિત સામગ્રી છે તેના પ્રત્યે મન, વચન, કાય-ત્રિશુદ્ધિ વડે (ગતિવિરમિ ) અતિ વિરક્તપણે અર્થાત્ સર્વથા ત્યાગરૂપ ( તિ) પરિણમે છે. શા કારણથી એવો છે? ““યત: હેલુ છifક્ષતમ
વેદ્યતે વ'' (યત:) કારણ કે (૧૪) નિશ્ચયથી (wifક્ષત) જે કાંઈ ચિંતવ્યું છે તે (ન વેદ્યતે) પ્રાપ્ત થતું નથી, (9) એમ જ છે. શા કારણથી ?
“વેદ્યવે®વિભાવવત્તવાત'' (વેદ્ય) વાંછવામાં આવે છે જે વસ્તુસામગ્રી અને (વેવ) વાંછારૂપ જીવનો અશુદ્ધ પરિણામ, તેઓ છે (વિભાવ) બંને અશુદ્ધ, વિનશ્વર, કર્મજનિત, તે કારણથી (વર્તાત) ક્ષણે ક્ષણે અન્ય અન્ય થાય છે. કોઈ અન્ય ચિંતવાય છે, કોઈ અન્ય થાય છે. ભાવાર્થ આમ છે કે-અશુદ્ધ રાગાદિ પરિણામ તથા વિષયસામગ્રી બંને સમયે સમયે વિનશ્વર છે, માટે જીવનું સ્વરૂપ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિને એવા ભાવોનો સર્વથા ત્યાગ છે. તેથી સમ્યગ્દષ્ટિને બંધ નથી, નિર્જરા છે. ૧૫-૧૪૭.
(સ્વાગતા)
ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्ततयैति। रङ्गयुक्तिरकषायितवस्त्रे સ્વીવૃતૈવ દિ વદિસ્કૃતીદ ાા ૨૬-૬૪૮ તા
ખંડાન્વય સહિત અર્થ:- “વર્ક જ્ઞાનિન: રિઝદમાવં ન દિ તિ'' (વર્મ) જેટલી વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા છે તે (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિ જીવને (પરિપદમાવ) મમતારૂપ સ્વીકારપણાને (દિ તિ) નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી. શા કારણે? “ “TIVરિજીતયા'' (ST) કર્મની સામગ્રીને પોતારૂપ જાણીને રંજિતપરિણામરૂપ જે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com