________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
મિથ્યાત્વરૂપી અંધકાર? “ “પરં'' પરદ્રવ્યસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘૩: કુર''
અતિશય ધીઠ છે. વળી કેવો છે? “ “મદાશંકIRS'' (મદારંવાર) “હું દેવ, હું મનુષ્ય, હું તિર્યચ, હું નારક' એવી જે કર્મના પર્યાયમાં આત્મબુદ્ધિ (પ) તે જ છે સ્વરૂપ જેનું એવો છે. “ “યતિ તદ્ ભૂતાર્થપરિપ્રદેણ વાર વિનય વ્રને'' (યતિ) જો કદી, (ત) એવો છે જે મિથ્યાત્વ-અંધકાર તે (મૂતાર્થપરિપ્રદેપ) શુદ્ધસ્વરૂપ-અનુભવ વડે (વારં) અન્તર્મુહૂર્તમાત્ર (વિનય વ્રને) વિનાશને પામે તો, [ ભાવાર્થ આમ છે કે જીવને યદ્યપિ મિથ્યાત્વ-અંધકાર અનન્ત કાળથી ચાલ્યો આવ્યો છે તથાપિ જો સમ્યકત્વ થાય તો મિથ્યાત્વ છૂટે, જો એક વાર છૂટે તો,] “ “દો તત્વ લાભન: મૂય: વિશ્વ વિ ભવેત'' (દો) હે જીવ! (ત) તે કારણથી (:) આત્માને અર્થાત્ જીવને (મૂય:) ફરીને (વન્ય જિં ભવેત) એકત્વબુદ્ધિ શું થાય? અર્થાત્ ન થાય. કેવો છે આત્મા? “ જ્ઞાનધનચ'' જ્ઞાનનો સમૂહ છે. ભાવાર્થ-શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં સંસારમાં પરિભ્રમણ થતું નથી. ૧૦-૫૫.
(અનુરુપ )
आत्मभावान् करोत्यात्मा परभावान् सदा परः। आत्मैव ह्यात्मनो भावा: परस्य पर एव ते।।११-५६ ।।
ખંડાન્વય સહિત અર્થ:- ““ભાભા માત્મમાવાન વરાતિ'' (માત્મા ) જીવદ્રવ્ય (માત્મમવાન) પોતાના શુદ્ધચેતનારૂપ અથવા અશુદ્ધચેતનારૂપ રાગ-દ્વેષમોહભાવ, (વરાતિ) તે-રૂપે પરિણમે છે. “ “પર: પરમાવાન સવા વેરીતિ'' (પર:) પુદ્ગલદ્રવ્ય (પરમાવાન) પુદ્ગલદ્રવ્યના જ્ઞાનાવરણાદિરૂપ પર્યાયને (સવા) ત્રણે કાળે (રોતિ) કરે છે. ““દિ કાત્મ: ભાવ: લાત્મા ઇવ'' (હિ) નિશ્ચયથી (શાત્મન: ભાવ:) જીવના પરિણામ (માત્મા પ્રવ) જીવ જ છે. ભાવાર્થ આમ છે કે ચેતનપરિણામને જીવ કરે છે, તે ચેતનપરિણામ પણ જીવ જ છે, દ્રવ્યાન્તર થયું નથી, ‘‘પરસ્ય તે પર: પવ'' (પરણ્ય) પુદ્ગલદ્રવ્યના (તે) પરિણામ (પર: પવ) પુદ્ગલદ્રવ્ય છે, જીવદ્રવ્ય થયું નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પુગલ છે અને વસ્તુ પણ પુદ્ગલ છે, દ્રવ્યાન્તર નથી. ૧૧-પ૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com