________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(વિશ્વન પિ ચંદ્રવ્ય) આઠ કર્મરૂપ અથવા શરીર, મન, વચન-નોકર્મરૂપ અથવા બાહ્ય ભોગસામગ્રી ઇત્યાદિરૂપ છે જેટલું પરદ્રવ્ય તે, (તત્ત્વચા) દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દષ્ટિથી (RTIષોત્પાલવ) અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષપરિણામ તેમને ઉપજાવવા સમર્થ (વાસ્થતે) જોવામાં આવતું નથી[ કહેલો અર્થ ગાઢો-દઢ કરે છે...] “સ્માત સર્વદ્રવ્યોત્પત્તિ: સ્વભાવે સન્તશ્ચાસ્તિ'' (યતિ) કારણ કે (સર્વદ્રવ્ય) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશના (ઉત્પત્તિ:) અખંડ ધારારૂપ પરિણામ (સ્વરૂમાવેન) પોતપોતાના સ્વરૂપે છે, (અન્ત: વાસ્તિ) એવું જ અનુભવમાં નિશ્ચિત થાય છે અને એમ જ વસ્તુ સધાય છે, અન્યથા વિપરીત છે. કેવી છે પરિણતિ ? “ “અત્યન્ત વ્યા'' અતિશય પ્રગટ છે. ૨૭-૨૧૯.
(માલિની)
यदिह भवति रागद्वेषदोषप्रसूतिः कतरदपि परेषां दूषणं नास्ति तत्र। स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो ભવતુ વિદિતમસ્તું યાત્વોષસ્મિ પોષ: ૨૮-૨૨૦ ના
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સંસારઅવસ્થામાં રાગ-દ્વેષ-મોહ–અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે તે, વસ્તુનું સ્વરૂપ વિચારતાં, જીવનો દોષ છે, પુદ્ગલ દ્રવ્યનો દોષ કાંઈ નથી; કારણ કે જીવદ્રવ્ય પોતાના વિભાવ-મિથ્યાત્વરૂપ પરિણમતું થયું પોતાના અજ્ઞાનપણાને લીધે રાગ-દ્વેષ-મોહરૂપ પોતે પરિણમે છે. જો કદી શુદ્ધ પરિણતિરૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમે, રાગ-દ્વેષ-મોહરૂપ ન પરિણમે, તો પુદ્ગલદ્રવ્યનો શો ઇલાજ ચાલે? તે જ કહે છે-““રૂ યત RTIકેષતોષપ્રસૂતિ: ભવતિ તત્ર તરત : પરેષાં તૂષi નાસ્તિ'' (સુદ) અશુદ્ધ અવસ્થામાં (૧) જે કાંઈ (૨Iષતોષપ્રસૂતિ: મવતિ) રાગાદિ અશુદ્ધ પરિણતિ થાય છે (તત્ર) તે અશુદ્ધ પરિણતિ થવામાં (તરત પિ) અત્યંત થોડું પણ, (પરેષ ટૂષM નાસ્તિ) જેટલી સામગ્રી છે-જ્ઞાનાવરણાદિ કર્મનો ઉદય અથવા શરીર-મન-વચન અથવા પંચેન્દ્રિય ભોગસામગ્રી ઇત્યાદિ ઘણી સામગ્રી છે–તેમાં કોઈનું દૂષણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com