________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૦૯
તો નથી. તો શું છે? ““મયમ સ્વયમ અપરાધ તત્ર નવોદ: સતિ'' (શયમ) સંસારી જીવ (સ્વયમ અપરાધી) પોતે મિથ્યાત્વરૂપે પરિણમતો થકો શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે; કર્મના ઉદયથી થયો છે અશુદ્ધ ભાવ, તેને પોતારૂપ જાણે છે; (તત્ર) એ રીતે અજ્ઞાનનો અધિકાર હોતાં (નવોદ: સર્પતિ) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિ થાય છે. ભાવાર્થ આમ છે કે જીવ પોતે મિથ્યાદષ્ટિ થતો થકો પરદ્રવ્યને પોતારૂપ જાણીને અનુભવે
ત્યાં રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિનું થવું કોણ રોકે? તેથી પુદ્ગલકર્મનો શો દોષ? “ “વિત ભવતુ'' એમ જ વિદિત હો કે રાગાદિ અશુદ્ધ પરિણતિરૂપે જીવ પરિણમે છે તે જીવનો દોષ છે, પુદ્ગલદ્રવ્યનો દોષ નથી. હવે આગળનો વિચાર કંઈ છે કે નથી? ઉત્તર આમ છે-આગળનો આ વિચાર છે કે ““ોધ: સતં યતિ'' (વોઇડ) મોહ-રાગદ્વષરૂપ છે જે અશુદ્ધ પરિણતિ તેનો (અરૂં યતિ) વિનાશ હો. તેનો વિનાશ થવાથી ““વોઇ: 'િ ' હું શુદ્ધ, ચિતૂપ, અવિનશ્વર, અનાદિનિધન, જેવો છું તેવો વિદ્યમાન જ છું. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય શુદ્ધસ્વરૂપ છે; તેમાં મોરાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ થાય છે; તે અશુદ્ધ પરિણતિને મટાડવાનો ઉપાય આ છે કે સહજ જ દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમે તો અશુદ્ધ પરિણતિ મટે; બીજાં તો કોઈ કરતૂત-ઉપાય નથી. તે અશુદ્ધ પરિણતિ મટતાં જીવદ્રવ્ય જેવું છે તેવું છે, કાંઈ ઘટવધ તો નથી. ૨૮–૨૨૦.
(રથોદ્ધતા)
रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयन्ति ये तु ते। उत्तरन्ति न हि मोहवाहिनी શુદ્ધવો વિધુર લુદ્ધય: તા ૨૨-૨૨૨
ખંડાન્વય સહિત અર્થ- કહેલા અર્થને ગાઢો-દઢ કરે છે- “તે મોદાદિની ન દિ ઉત્તરત્તિ'' (તે) એવો મિથ્યાદષ્ટિ જીવરાશિ (મોદાદિની) મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ એવી છે શત્રુની સેના તેને (૧ દિ ઉત્તરન્સિ) મટાડી શકતો નથી. કેવા છે તે મિથ્યાદષ્ટિ જીવો ? “ “શુદ્ધવો વિઘુર વૃદ્ધય:'' (શુદ્ધ) સકળ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com