________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮)
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
પામે છે. દષ્ટાંત-(તોય) પાણીની માફક. શું કરતો થકો? ““માત્માનમ માત્મનિ સવા ભાદરન'' પોતાને પોતામાં નિરન્તર અનુભવતો થકો. કેવો છે આત્મા? ““તરસિનામ વિજ્ઞાનૈવરસ:'' (તવેસિનામ) અનુભવરસિક છે જે પુરુષો તેમને (વિજ્ઞાનૈસ:) જ્ઞાનગુણ-આસ્વાદરૂપ છે. કેવો થયો છે? “નિનીષાત્ વ્યુત:'' (નિનીધાન) જેમ પાણીનો શીત, સ્વચ્છ, દ્રવત્વ સ્વભાવ છે, તે સ્વભાવથી ક્યારેક ટ્યુત થાય છે, પોતાના સ્વભાવને છોડે છે, તેમ જીવદ્રવ્યનો સ્વભાવ કેવળજ્ઞાન, કેવળદર્શન, અતીન્દ્રિય સુખ ઇત્યાદિ અનંત ગુણસ્વરૂપ છે, તેનાથી (બુત:) અનાદિ કાળથી ભ્રષ્ટ થયો છે, વિભાવરૂપ પરિણમ્યો છે. ભ્રષ્ટપણે જે રીતે છે તે કહે છે- “તૂર મૂરિવિત્પનાનીદને શ્રાચન'' (ટૂર) અનાદિ કાળથી (મૂરિ) અતિ બહુ છે (વિન્ય) કર્મજનિત જેટલા ભાવ તેમનામાં આત્મરૂપ સંસ્કારબુદ્ધિ, તેનો (નાન ) સમૂહુ, તે જ છે (હિને) અટવી-વન, તેમાં (બ્રાંચન) ભ્રમણ કરતો થકો. ભાવાર્થ આમ છે કે-જેમ પાણી પોતાના સ્વાદથી ભ્રષ્ટ થયું થર્ક નાના વૃક્ષોરૂપે પરિણમે છે તેમ જીવદ્રવ્ય પોતાના શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ થયું થયું નાના પ્રકારના ચતુર્ગતિપર્યાયરૂપે પોતાને આસ્વાદે છે. થયો તો કેવો થયો? “ “વાત નિની નીત:'' (વનાત) બળજોરીથી (નિનીઘં) પોતાની શુદ્ધસ્વરૂપલક્ષણ નિષ્કર્મ અવસ્થા (નિીત:) તે રૂપ પરિણમ્યો છે. આવો જ કારણથી થયો તે કહે છે-“વ્રત્ વ'' અનંત કાળ ફરતાં પ્રાપ્ત થયો છે એવો જે ““વિવેનિનામનાત'' (વિવેવ) શુદ્ધસ્વરૂપનો અનુભવ એવો જે (નિમ્ન મનાત્) નીચો માર્ગ, તે કારણથી જીવદ્રવ્યનું જેવું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે પાણી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે, કાળ નિમિત્ત પામી ફરીને જળરૂપ થાય છે. નીચા માર્ગથી ઢળતું થયું પુંજરૂપ પણ થાય છે, તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી સ્વરૂપથી ભ્રષ્ટ છે, શુદ્ધસ્વરૂપલક્ષણ સમ્યકત્વગુણ પ્રગટ થતાં મુક્ત થાય છે. આવો દ્રવ્યનો પરિણામ છે. ૪૯-૯૪.
(અનુષ્ટ્રપ)
विकल्पक: परं कर्ता विकल्पः कर्म केवलम्। न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।।५०-९५ ।।
ખંડાવય સહિત અર્થ:- ‘‘સવિ૫ર્ચ રૂંવર્મવં નાતુ જ નશ્યતિ'' (સવિન્યસ્થ) કર્મભનિત છે જે અશુદ્ધ રાગાદિ ભાવ તેમને પોતારૂપ જાણે છે એવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com