________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
શુદ્ધસ્વરૂપ આત્મા (મતિ) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. જે રીતે પરિણમે છે તે કહે છે- ‘નયાનાં પક્ષૈ: વિના અવતં અવિર્ભીમાવત્ આગમન્'' (નયાનાં) દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એવા જે અનેક વિકલ્પો તેમનો ( પક્ષ: વિના) પક્ષપાત કર્યા વિના, (અશ્વત્ત) ત્રણે કાળ એકરૂપ છે એવી (અવિત્વભાવમ્) નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્યવસ્તુ તે-રૂપ (આગમન્) જે રીતે શુદ્ધસ્વરૂપ છે તે રીતે પરિણમતો થકો. ભાવાર્થ આમ છે કે-જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે; તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધસ્વરૂપ આત્મા ‘‘સ: વિજ્ઞાનૈસ:'' તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે એમ કહેવાય છે, ‘‘સ: ભગવાન્’’ જ પરબ્રહ્મ પરમેશ્વર એમ કહેવાય છે, 'પુત્ર: મુખ્ય:'' તે જ પવિત્ર પદાર્થ એમ પણ કહેવાય છે, “ પુષ: પુરાણ: તે જ અનાદિનિધન વસ્તુ એમ પણ કહેવાય છે, પુષ: પુમાન્'' તે જ અનંત ગુણે બિરાજમાન પુરુષ એમ પણ કહેવાય છે, 'અયં જ્ઞાનં વર્શનમ્ અપિ'' તે જ સમ્યગ્દર્શન સમ્યાન એમ પણ કહેવાય છે. ‘અથવા હિમ્'' બહુ શું કહીએ ? ‘‘ અયમ્ : યક્ ગ્વિન પિ'' (અયન્ Şí:) આ જે છે શુદ્ધચૈતન્યવસ્તુની પ્રાપ્તિ (યત્ વિશ્વન પિ) તેને જે કાંઈ કહીએ તે જ છે, જેવી પણ કહેવામાં આવે તેવી જ છે. ભાવાર્થ આમ છે કે-શુદ્ધચૈતન્યમાત્રવસ્તુપ્રકાશ નિર્વિકલ્પ એકરૂપ છે, તેનાં નામનો મહિમા કરવામાં આવે તો અનંત નામ કહીએ તેટલાં પણ ઘટે, વસ્તુ તો એકરૂપ છે. કેવો છે તે શુદ્ધસ્વરૂપ આત્મા ? ‘‘નિમૃત: સ્વયં आस्वाद्यमानः નિશ્ચલ જ્ઞાની પુરુષો વડે પોતે સ્વયં અનુભવશીલ છે. ૪૮–૯૩.
**
. .
..
""
(શાર્દૂલવિક્રીડિત )
::
૭૯
दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतौ दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात् । विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्मा हरन्
आत्मान्येव सदा गतानुगततामायात्ययं तोयवत् ।। ४९-९४।।
t
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘અયં આત્મા ચતાનુળતતાં આયાતિ તોયવત્'' ( યં) દ્રવ્યરૂપ વિધમાન છે એવો (આત્મા) આત્મા અર્થાત્ ચેતનપદાર્થ (ચંતાનુıતતાન્) સ્વરૂપથી નષ્ટ થયો હતો તે, પાછો તે સ્વરૂપને પ્રાપ્ત થયો એવા ભાવને (આયાતિ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com