________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૧૪૫
જે (વો) જ્ઞાનગુણ, તે છે (વપુષ) શરીર જેનું, એવો છે. શું કરીને (અનુભવે છે)? ““સર્વાન વ શર્રી વિદાય'' (સર્વાન વ) સાત પ્રકારના (ઠ્ઠ) ભયને (વિદાય) છોડીને. જે રીતે ભય છૂટે છે તે કહે છે-““નિસર્ગનિર્મયતા'' (નિસ) સ્વભાવથી (નિર્મયતયા) ભયરહિતપણું હોવાને લીધે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે, તેથી સહજ જ અનેક પ્રકારના પરિષ-ઉપસર્ગનો ભય નથી. તેથી સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી, નિર્જરા છે. કઈ રીતે છે નિર્ભયપણું? “ “સ્વયં'' એવું સહજ છે. ર૨-૧૫૪.
(શાર્દૂલવિક્રીડિત)
लोक: शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः। लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तगीः कुतो निश्शंक: सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। २३-१५५ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “સ: સદનું જ્ઞાને સ્વયં સતd Rવા વિન્દતિ' (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (સદi) સ્વભાવથી જ (જ્ઞાન) શુદ્ધ ચૈતન્યવહુને (વિન્દ્રતિ) અનુભવે છે–આસ્વાદે છે. કઈ રીતે અનુભવે છે? (સ્વયં) પોતાથી પોતાને અનુભવે છે. કયા કાળે? (સતત) નિરંતરપણે (સવા) અતીત-અનાગત-વર્તમાનમાં અનુભવે છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ‘‘નિ:શઠ્ઠ:'' સાત ભયથી રહિત છે. શાથી? કારણ કે ‘‘તસ્ય તદ્દી: ઉત: સ્તિ'' (તસ્ય) તે સમ્યગ્દષ્ટિને (તદ્વી:) ઇહલોકભય, પરલોકભય (ત: અસ્તિ) કયાંથી હોય? અર્થાત્ નથી હોતો. જેવો વિચાર કરતાં ભય હોતો નથી તે કહે છે-“તવ યે સો: તદુપર: અપર: 7'' (તવ) હે જીવ! તારો (મયે નોવા:) વિધમાન છે જે ચિતૂપમાત્ર તે લોક છે, (ત-પર:) તેનાથી અન્ય જે કાંઈ છે ઇહલોક, પરલોક, વિવરણ: ઇહલોક અર્થાત્ વર્તમાન પર્યાય, તે વિષે એવી ચિન્તા કે પર્યાય પર્યત સામગ્રી રહેશે કે નહિ રહે; પરલોક અર્થાત્ અહીંથી મરીને સારી ગતિમાં જઈશ કે નહિ જાઉં એવી ચિન્તા -એવો જે (કપર:) ઇહલોક પરલોક પર્યાયરૂપ તે () જીવનું સ્વરૂપ નથી; ““યત્ પs: મયં નો: વનં વિત્નોથું સ્વયં પ્રવ નોવેતિ '' () કારણ કે (: મયં સો:) અતિરૂપ છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com