SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૧૯ ખંડાન્વય સહિત અર્થ - “ “ય: વતુ પૂર્વમાવતર્મવિષદ્રમાં પ્રભાનિ ન મુક્ત'' (ય:) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (સુ) સમ્યકત્વ ઊપજ્યા વિના (પૂર્વભાવ) મિથ્યાત્વભાવ વડે (કૃત) ઉપાર્જિત (વર્ષ) જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપી (વિષટ્ટમ) ચૈતન્યપ્રાણઘાતક વિષવૃક્ષનાં (છત્તાન) ફળને અર્થાત્ સંસાર સંબંધી સુખ-દુ:ખને (ન મુહુર્ત ) ભોગવતો નથી; [ ભાવાર્થ આમ છે કે સુખ-દુઃખનો જ્ઞાયકમાત્ર છે, પરંતુ પદ્રવ્યરૂપ જાણીને રંજિત નથી.] કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “સ્વત: સ્વ તૃષ:'' શુદ્ધ સ્વરૂપને અનુભવતાં થાય છે જે અતીન્દ્રિય સુખ, તેનાથી તૃપ્ત અર્થાત્ સમાધાનરૂપ છે; ‘‘સ: શાન્તર તિ'' (સ:) તે સમ્યગ્દષ્ટિ જીવ (શાન્તર) નિષ્કર્મ-અવસ્થારૂપ નિર્વાણપદને (પતિ) પામે છે. કેવી છે દશાંતર? “બાપાતelfમીયમ'' વર્તમાન કાળમાં અનંત સુખરૂપ બિરાજમાન છે, ‘‘૩૯ઈએ'' આગામી અનંત કાળ સુધી સુખરૂપ છે. વળી કેવી છે અવસ્થાન્તર? “નિષ્કર્મશર્મમયમ'' સકળ કર્મનો વિનાશ થતાં પ્રગટ થાય છે જે દ્રવ્યના સહજભૂત અતીન્દ્રિય અનંત સુખ, તે-મય છે-તેની સાથે એક સત્તારૂપ છે. ૪૦-ર૩ર. (ગ્નગ્ધરા ) अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः। पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु।। ४१-२३३।। ખંડાન્વય સહિત અર્થ:- “હુતઃ પ્રશમરસન સર્વાનં ઉપવન્તુ'' (રૂત:) અહીંથી શરૂ કરીને (સર્વાનં) આગામી અનંત કાળ પર્યન્ત (પ્રશમરસન ઉપવસ્તુ) અતીન્દ્રિય સુખને આસ્વાદો. તે કોણ? “ “સ્વ જ્ઞાનસંખ્યતનાં સાનન્દ્ર નાટયન્ત:'' (સ્વ) પોતાસંબંધી છે જે (જ્ઞાનસંખ્વતનાં) શુદ્ધ જ્ઞાનમાત્ર પરિણતિ, તેને (સાનન્દ નાટયન્ત:) આનંદ સહિત નચાવે છે અર્થાત્ અતીન્દ્રિય સુખ સહિત જ્ઞાનચેતનારૂપે પરિણમે છે, એવા છે જે જીવ છે. શું કરીને? “ “સ્વભાવ પૂર્વ છવા'' (સ્વભાવ) સ્વભાવ અર્થાત્ કેવળજ્ઞાન તેને, (પૂર્વ કૃત્વાઆવરણ સહિત હતું તે નિરાવરણ કર્યું. કેવો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy