SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર “તે વિશ્વસ્ય ઉપર તરન્ત'' (તે) એવા જે કોઈ જીવો સમ્યગ્દષ્ટિ છે તેઓ, (વિશ્વસ્ય પરિ) કહ્યા છે જે બે જાતિના જીવ તે બંને ઉપર થઈને, (તરન્સિ) સકળ કર્મોનો ક્ષય કરી મોક્ષપદને પ્રાપ્ત થાય છે. કેવા છે તે? “ “યે સતતં સ્વયં જ્ઞાનં ભવન્ત: ર્મ ન દુર્વત્તિ, પ્રમા0િ વર્શ નાતુ ન યાન્તિ'' (૨) જે કોઈ નિકટ સંસારી સમ્યગ્દષ્ટિ જીવો (સતd) નિરંતર (સ્વયં જ્ઞાન) શુદ્ધજ્ઞાનરૂપ (ભવન્ત:) પરિણમે છે, (કર્મ ન દુર્વત્તિ) અનેક પ્રકારની ક્રિયાને મોક્ષમાર્ગ જાણી કરતા નથી; [ ભાવાર્થ આમ છે કે જેમ કર્મના ઉદયે શરીર વિદ્યમાન છે છતાં હેયરૂપ જાણે છે, તેમ અનેક પ્રકારની ક્રિયા વિધમાન છે છતાં દ્યરૂપ જાણે છે; ] (અમારા વિશે નાતુ ન યાત્તિ) “કિયા તો કાંઈ નથી—એમ જાણી વિષયી-અસંયમી પણ કદાચિત્ થતા નથી, કેમ કે અસંયમનું કારણ તીવ્ર સંકલેશપરિણામ છે, તે સંકલેશ તો મૂળથી જ ગયો છે. એવા જે સમ્યગ્દષ્ટિ જીવો, તે જીવો તત્કાળમાત્ર મોક્ષપદને પામે છે. ૧ર-૧૧૧. (મંદાક્રાન્તા) भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं मूलोन्मूलं सकलमपि तत्कर्म कृत्वा बलेन। हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि ज्ञानज्योतिः कवलिततमः प्रोजुजृम्भे भरेण।। १३-११२।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાનજ્યોતિઃ ભરેજ પ્રોgનુ'' (જ્ઞાનજ્યોતિ:) શુદ્ધસ્વરૂપનો પ્રકાશ (મરેજ) પોતાના સંપૂર્ણ સામર્થ્ય વડે (પ્રોપ્રમે) પ્રગટ થયો. કેવો છે? “ “હેનોનીૌત્વરનિયા સાઈન મારધોતિ'' (ટેના) સહજરૂપથી (ફેન્સીનત) પ્રગટ થતા (પરમવયા) નિરંતરપણે અતીન્દ્રિય સુખપ્રવાહની (સાર્થમ્) સાથે (રધ્ધતિ) પ્રાપ્ત કર્યું છે. પરિણમન જેણે, એવો છે. વળી કેવો છે? ““વનિતનમ:'' (વરિત) દૂર કર્યો છે (તમ:) મિથ્યાત્વ-અંધકાર જેણે, એવો છે. આવો કઈ રીતે થયો છે તે કહે છે-“તર્મ સંવનન સપિ વસેન મૂનોભૂલં વૃત્વ'' (તત) કહી છે અનેક પ્રકારની (*) ભાવરૂપ અથવા દ્રવ્યરૂપ ક્રિયા-(સનમ કપ) પાપરૂપ અથવા પુણ્યરૂપ તેને (વસેન) બળજરીથી (મૂનોનૂનં 9) ઉખેડી નાખીને અર્થાત્ “ જેટલી ક્રિયા છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy