________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સંવર અધિકાર
૧૧૯
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘ત એવિજ્ઞાનમ તીવ ભાવ્યમ'' (તત્વ) તે કારણથી (મેવવિજ્ઞાનની સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપનો અનુભવ (તીવ માધ્યમ) સર્વથા ઉપાદેય છે એમ માનીને અખંડિતધારાપ્રવાહરૂપ અનુભવ કરવાયોગ્ય છે. શાથી? “ “નિ શુદ્ધાત્મતત્વસ્થ નિર્માત્ ષ: સંવર: સાક્ષાત્ સર્પદ્યતે'' (નિ) નિશ્ચયથી (શુદ્ધાત્મતત્ત્વસ્થ) જીવના શુદ્ધસ્વરૂપની (સંપન્મતિ) પ્રાપ્તિ થવાથી (PS: સંવર:) નૂતન કર્મના આગમનરૂપ આસ્રવના નિરોધલક્ષણ સંવર (સાક્ષાત્ સમ્પર્ઘતે ) સર્વથા પ્રકારે થાય છે; ‘‘સ: વિજ્ઞાનત: પવ'' (સ:) શુદ્ધસ્વરૂપનું પ્રગટપણું (-પ્રાપ્તિ) (Pવિજ્ઞાનત) શુદ્ધસ્વરૂપના અનુભવથી (4) નિશ્ચયથી થાય છે; “તસ્માત'' તેથી ભેદવિજ્ઞાન પણ વિનાશિક છે તથાપિ ઉપાદેય છે. પ-૧૨૯.
(અનુષ્ટ્રપ)
भावयेनेदविज्ञानमिदमच्छिन्नधारया। તાવાવFRIબુવા જ્ઞાનું જ્ઞાને પ્રતિકતા દૂ-શરૂ૦ ના
ખંડાન્વય સહિત અર્થ:- “ “રૂમ મે વિજ્ઞાનમ તાવત છિનવાયા ભાવત'' (રૂમ મેવવિજ્ઞાનની પૂર્વોક્તલક્ષણ છે જે શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો (તાવત) તેટલા કાળ સુધી (ચ્છિન્મધારયા) અખંડિતધારાપ્રવાહરૂપે (ભાવ) આસ્વાદ કરવો “યવેત્ વ્યુત્વા જ્ઞાનું જ્ઞાને પ્રતિકતે'' (વાવ) કે જેટલા કાળમાં (પરીત વ્યુત્વા) પરથી છૂટીને (જ્ઞાન) આત્મા (જ્ઞાને) શુદ્ધસ્વરૂપમાં (પ્રતિકતે) એકરૂપ પરિણમે. ભાવાર્થ આમ છે કે નિરંતર શુદ્ધસ્વરૂપનો અનુભવ કર્તવ્ય છે. જે કાળે સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ થશે તે કાળે સમસ્ત વિકલ્પો સહજ જ છૂટી જશે. ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે, કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધસ્વરૂપ નથી, તેથી સહજ જ વિનાશિક છે. ૬–૧૩).
( અનુરુપ )
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन। अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। ७-१३१ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com