________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૧૪૧
ભોગસામગ્રી ભોગવે છે કે (બે) મને (પરં નીત) કર્મનો બંધ નથી, એમ જાણીને (ભંક્ષે) પંચેન્દ્રિયવિષય ભોગવે છે તો (મો.) અહો જીવ! (કુર્મજી: Pવ સિ) એવું જાણીને ભોગોને ભોગવવું ભલું નથી. કારણ કે વસ્તુસ્વરૂપ આ પ્રમાણે છે-“યઃિ ૩પમી ત: વન્ય: ૧ ચર્િ તત્ તે વિરું નિવાર: સ્તિ'' (યતિ) જો એમ છે કે (૩૫માત:) ભોગસામગ્રી ભોગવતાં (વશ્વ: ન સ્થાન) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી (તત) તો (તે) અહો સમ્યગ્દષ્ટિ જીવ! તારે (ામવા૨:) સ્વેચ્છા-આચરણ (વિ
સ્તિ) શું છે? અર્થાત્ એમ તો નથી. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને કર્મનો બંધ નથી, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ રાગ-દ્વેષ-મોહથી રહિત છે. તે જ સમ્યગ્દષ્ટિ જીવ, જો સમ્યકત્વ છૂટે, મિથ્યાત્વરૂપ પરિણમે તો, જ્ઞાનાવરણાદિ કર્મબંધને અવશ્ય કરે; કેમ કે મિથ્યાષ્ટિ થતો થકો રાગ-દ્વેષ-મોહરૂપ પરિણમે છે; એમ કહે છે-“જ્ઞાનું સન વસ'' સમ્યગ્દષ્ટિ હોતો થકો જેટલો કાળ પ્રવર્તે તેટલો કાળ બંધ નથી; “ “ પરથી સ્વસ્થ અપરાધાત વન્યમ્ વ્રુવમ '' (અપ૨થા ) મિથ્યાદષ્ટિ થતો થકો (સ્વસ્થ અપSTધાત) પોતાના જ દોષથી રાગાદિ અશુદ્ધરૂપ પરિણમનને લીધે (વશ્વમ ધ્રુવમ્ શિ) જ્ઞાનાવરણાદિ કર્મબંધને તું જ અવશ્ય કરે છે. ૧૯-૧૫૧.
| (શાર્દૂલવિક્રીડિત )
कर्तारं स्वफलेन यत्किल बलात्कमैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।। २०-१५२।।
ખંડાન્વય સહિત અર્થ:- “તત મુનિ વકર્મા નો વધ્યતે'' (તત્વ) તે કારણથી (મુનિ:) શુદ્ધસ્વરૂપ-અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવ (ર્મા) જ્ઞાનાવરણાદિ કર્મથી (નો વધ્યતે) બંધાતો નથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ““દિ વર્મ p: પિ'' (હિ) નિશ્ચયથી (5) કર્મજનિત વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયાને (ા : પિ) જોકે કરે છે-ભોગવે છે તોપણ ““તનપરિત્યાશીન:'' (તસ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com