________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ-પા૫ અધિકાર
૮૯
કોઈ કર્મ બૂરું એમ તો નથી, બધુંય કર્મ દુઃખરૂપ છે. ““તત્ છમ વશ્વમfશ્રતમ રૂ'' (તત) કર્મ ( મ) નિઃસંદેહાણે (વશ્વમffૌતમ) બંધને કરે છે, (ફરું) ગણધરદેવે એવું માન્યું છે. શા કારણથી? કારણ કે ““વતુ સમસ્તે સ્વયં વજૂદેતુ.'' () નિશ્ચયથી (સમસ્ત) સર્વ કર્મજાતિ (સ્વયં વન્ધદેતુ:) પોતે પણ બંધરૂપ છે. ભાવાર્થ આમ છે કે પોતે મુક્તસ્વરૂપ હોય તો કદાચિત્ મુક્તિને કરે; કર્યજાતિ પોતે સ્વયં બંધ પર્યાયરૂપ પુદ્ગલપિંડપણે બંધાયેલી છે, તે મુક્તિ કઈ રીતે કરશે? તેથી કર્મ સર્વથા બંધમાર્ગ છે. ૩-૧૦૨.
(સ્વાગતા)
कर्म सर्वमपि सर्वविदो यद् बन्धसाधनमुशन्त्यविशेषात्। तेन सर्वमपि तत्प्रतिषिद्धं જ્ઞાનમેવ વિદિતં શિવહેતુ: ૪-૨૦૩ ા
ખંડાન્વય સહિત અર્થ- ““યત સર્વવિઃ સર્વમ પિ વર્ષ વિશેષાત્ વશ્વસાધન શત્તિ'' (યત) જ કારણથી (સર્વવિર:) સર્વજ્ઞ વીતરાગ, (સર્વન મgિ વર્મ) જેટલી શુભરૂપ વ્રત-સંયમ-તપ-શીલ-ઉપવાસ ઇત્યાદિ ક્રિયા અથવા વિષયકષાય-અસંયમ ઇત્યાદિ ક્રિયા તેને (વિશેષાતિ) એકસરખી દષ્ટિથી ( સાધનમ કાન્તિ) બંધનું કારણ કહે છે, [ ભાવાર્થ આમ છે કે જેવી રીતે જીવને અશુભ ક્રિયા કરતાં બંધ થાય છે તેવી જ રીતે શુભ ક્રિયા કરતાં જીવને બંધ થાય છે, બંધનમાં તો વિશેષ કાંઈ નથી;] ““તેન તત સર્વમ પિ પ્રતિષિદ્ધ'' (તેન) તે કારણથી (ત) કર્મ (સર્વન મ9િ) શુભરૂપ અથવા અશુભરૂપ (પ્રતિષિદ્ધ) નિષિદ્ધ કર્યું અર્થાત્ કોઈ મિથ્યાદષ્ટિ જીવ શુભ ક્રિયાને મોક્ષમાર્ગ જાણીને પક્ષ કરે છે તેનો નિષેધ કર્યો; એવો ભાવ
સ્થાપિત કર્યો કે મોક્ષમાર્ગ કોઈ કર્મ નથી. ‘‘વ જ્ઞાનમ શિવદેતુ: વિદિત'' (વ) નિશ્ચયથી (જ્ઞાનન) શુદ્ધસ્વરૂપ-અનુભવ (શિવદતુ.) મોક્ષમાર્ગ છે, (વિદિત) અનાદિ પરંપરારૂપ એવો ઉપદેશ છે. ૪-૧૦૩.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com