SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સ્યાદ્વાદ અધિકાર ૨૪૯ જ્ઞાનવસ્તુ દ્રવ્યરૂપે જોતાં નિત્ય છે, પર્યાયરૂપે જોતાં અનિત્ય છે, તેથી સમસ્ત શેયને જાણે છે જ્ઞાન, જાણતાં શેયની આકૃતિરૂપે જ્ઞાનનો પર્યાય પરિણમે છે–એવો જ્ઞાનનો સ્વભાવ છે, અશુદ્ધપણું નથી. એમ કહે છે-પશુ: કચ્છઋરિસ્પરિણd: fમને વિખ્યા વાઋતિ'' (પશુ: ) એકાન્તવાદી, (૩છત્ત) શેયનો જ્ઞાતા થઈને પર્યાયરૂપે પરિણમે છે ઉત્પાદરૂપ તથા વ્યયરૂપ એવો (કચ્છ) અશુદ્ધપણાથી રહિત એવો જે (વિત્પરિપતે) જ્ઞાનગુણનો પર્યાય તેનાથી (મિ) ભિન્ન અર્થાત્ શયને જાણવારૂપ પરિણતિ વિના વસ્તુમાત્ર કૂટસ્થ થઈને રહે એવું (ગ્વિન વાચ્છતિ) કંઈક વિપરીત પણે માને છે. એકાન્તવાદી જ્ઞાનને આવું કરવા ચાહે છે‘‘ટો વિશુદ્ધ વોઇવિસરાવIRIત્મતત્ત્વીયા'' (ટોત્વી) સર્વ કાળ એકસરખી, (વિશુદ્ધ) સમસ્ત વિકલ્પથી રહિત (વોબ) જ્ઞાનવસ્તુના (વિરાછાર) પ્રવાહરૂપ (માત્મતત્વ) જીવવસ્તુ હો (શિયા) એમ કરવાની અભિલાષા કરે છે. તેનું સમાધાન કરે છે સ્યાદ્વાદી–“સ્થાકાવી જ્ઞાને નિત્ય સંખ્યત્વે બાસાયતિ'' (ચાકાલી) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી (જ્ઞાન) જ્ઞાનમાત્ર જીવવસ્તુને (નિત્ય) સર્વ કાળ એકસરખી, (૩qનં) સમસ્ત વિકલ્પથી રહિત (માસાયતિ) સ્વાદરૂપ અનુભવે છે; “નિત્યતાપરિયાને પિ'' જોકે તેમાં પર્યાય દ્વારા અનિત્યપણું ઘટે છે. કેવો છે સ્યાદ્વાદી? “ “તત્વ વિસ્તુ નિત્યતાં રિમૂશન'' (ત) પૂર્વોક્ત (વિસ્તુ) જ્ઞાનમાત્ર જીવદ્રવ્યને (નિત્યતાં પરિમૂશન) વિનશ્વરરૂપ અનુભવતો થકો. શા કારણથી? “ “વૃત્તિમાત'' (વૃત્તિ) પર્યાયના (મા) ક્રમના કારણે અર્થાત્ “કોઈ પર્યાય થાય છે, કોઈ પર્યાય વિનશે છે' એવા ભાવના કારણે. ભાવાર્થ આમ છે કે પર્યાય દ્વારા જીવવસ્તુ અનિત્ય છે એમ અનુભવે છે સ્યાદ્વાદી. ૧૫-ર૬૧. (અનુષ્ટ્રપ) इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन्। आत्मतत्त्वमनेकान्तः स्वयमेवानुभूयते।।१६-२६२।। ખંડાન્વય સહિત અર્થ:- “તિ અને વાસ્ત: સ્વયન કનુભૂયતે ઇવ' (તિ) પૂર્વોક્ત પ્રકારે (અને 17:) સ્યાદ્વાદ (સ્વયમ્) પોતાના પ્રતાપથી બલાત્કારે જ (મનુભૂયતે) અંગીકારરૂપ થાય છે, (વ) અવશ્ય. કોને અંગીકાર થાય છે? “મજ્ઞાનવિમૂઢાનાં'' Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy