________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સાધ્ય-સાધક અધિકાર
ર૬૩
અનુભવગોચર કરતું થયું. કેવો છે આત્મા? “ “ વિનિતવિત્મિનિ'' (વિનિત) સર્વ કાળ એકરૂપ જે (વિ) ચેતના તે જ છે (માત્મનિ) સ્વરૂપ જેનું, એવો છે. નાટક સમયસારમાં અમૃતચંદ્રસૂરિએ કહેલો જે સાધ્ય-સાધક ભાવ તે સંપૂર્ણ થયો. નાટક સમયસાર શાસ્ત્ર પૂર્ણ થયું. આ આશીર્વાદ વચન છે. ૧૩–૧૭૬.
(શાર્દૂલવિક્રીડિત)
यस्माद्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः। भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल।।१४-२७७।।
ખંડાન્વય સહિત અર્થ- “વિઝન ત વિશ્વિત્ વિત્ત ક્રિયાયા: છ ધુના તત્ વિજ્ઞાન ધનવમનન વિના ન વિન્વિત'' (નિ) નિશ્ચયથી (તત) જેનો અવગુણ કહીશું એવો જે, (વિન્વિત વિનં જિયાયા: નં) કોઈ એક પર્યાયાર્થિક નયથી મિથ્યાદષ્ટિ જીવને અનાદિ કાળથી નાના પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતાં મોહ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિના કારણે, કર્મનો બંધ અનાદિ કાળથી થતો હતો તે (3ઘુના) સમ્યકત્વની ઉત્પત્તિથી માંડીને (તત વિજ્ઞાન નૌ મનમ) શુદ્ધ જીવસ્વરૂપના અનુભવમાં સમાયો થકો (વિના) મટી ગયો; તે (ન શિશ્વિત) મટતાં કાંઈ છે જ નહિ; જે હતું તે રહ્યું. કેવું હતું ક્રિયાનું ફળ? “યસ્માત સ્વ૫રયો: પૂરી વૈતમ સમૂત'' (ચશ્મા) જે ક્રિયાના ફળના કારણે (સ્વ૫રયો:) “આ આત્મસ્વરૂપ, આ પરસ્વરૂપ” એવું (પુરી) અનાદિ કાળથી (દ્વૈતમ નમૂત) દ્વિવિધાપણું થયું. ભાવાર્થ આમ છે કે મોહ–રાગ-દ્વેષ સ્વચેતનાપરિણતિ જીવની-એમ માન્યું. વળી ક્રિયાફળથી શું થયું? ‘‘યત:
ત્ર અત્તર ભૂત'' (યત:) જે ક્રિયાફળના કારણે (સત્ર) શુદ્ધ જીવવસ્તુના સ્વરૂપમાં (સત્તરં મૂત) અંતરાય થયો. ભાવાર્થ આમ છે કે જીવનું સ્વરૂપ તો અનંત ચતુષ્ટયરૂપ છે; અનાદિથી માંડીને અનંત કાળ ગયો, જીવ પોતાના સ્વરૂપને ન પામ્યો, ચતુર્ગતિસંસારનું દુઃખ પામ્યો; તે પણ ક્રિયાના ફળના કારણે. વળી ક્રિયાફળથી શું થયું? ““યત: ફ્લેષપરદે સતિ યિાવIR: બાત'' (યતા) જે ક્રિયાના ફળથી (૨TIષ) અશુદ્ધ પરિણતિરૂપ (પરિપ્રદે)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com