________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૧૭૯
ખંડાન્વય સહિત અર્થ:- “અત: પ્રમાવિનઃ દતા:'' (શત: પ્રમાનિ:) શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે જે જીવ, તેઓ (દતા:) મોક્ષમાર્ગના અધિકારી નથી; એવા મિથ્યાષ્ટિ જીવોનો ધિક્કાર કર્યો છે. કેવા છે? “ “સુરવાસીનતાં તા:'' કર્મના ઉદયે પ્રાપ્ત જે ભોગસામગ્રી, તેમાં સુખની વાંછા કરે છે. “ “વાપાનમ પ્રતીન'' (વાપનમ) રાગાદિ અશુદ્ધ પરિણામોથી થાય છે સર્વ પ્રદેશોમાં આકુળતા (પત્નીને) તે પણ હેય કરી. ““માનવુનમ ન્યૂનિતમ'' (માનવુનમ) બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં થકા જેટલું ભણવું, વિચારવું, ચિંતવવું, સ્મરણ કરવું ઇત્યાદિ છે તે (૩મૂજિતમ્) મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે. ““માત્મનિ થવ વિત્તમ મનાનિત '' (માત્મનિ થવ) શુદ્ધસ્વરૂપમાં એકાગ્ર થઈને (ચિત્તમ માસાનિત) મનને બાંધ્યું છે. આવું કાર્ય જે રીતે થયું તે રીતે કહે છે-“માસપૂર્ણવિજ્ઞાનનોપનઘે:'' (લાસપૂર્ણવિજ્ઞાન) નિરાવરણ કેવળજ્ઞાનનો (ઘર) સમૂહ જે આત્મદ્રવ્ય, તેની (ઉપનઘે:) પ્રત્યક્ષપણે પ્રાપ્તિ થવાથી. ૯-૧૮૮.
(વસન્તતિલકા)
यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्। तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽध: किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।। १०-१८९।।
ખંડાન્વય સહિત અર્થ:- “ “તત નન: જિં પ્રમાદ્યતિ'' (ત) તે કારણથી (નન:) જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ (છુિં પ્રમાદ્યતિ) કેમ પ્રમાદ કરે છે? ભાવાર્થ આમ છે કે-કૃપાસાગર છે સૂત્રના કર્તા આચાર્ય, તે એમ કહે છે કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યસિદ્ધિ તો નથી. કેવો છે નાના પ્રકારના વિકલ્પો કરનારો જન? ‘‘: અધ: પ્રપતન'' જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે, તેમ તેમ અનુભવથી ભ્રષ્ટથી ભ્રષ્ટ થાય છે. તે કારણથી “ “નન: રુથ્વમ વિરું ન
દિરોદતિ'' (નવ) જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ (Bર્ણમ કર્ધ્વમ) નિર્વિકલ્પથી નિર્વિકલ્પ અનુભવરૂપ (વિ જ વિરોદતિ) કેમ પરિણમતો નથી? કેવો છે. જન? “ “ નિ:પ્રભાવ:'' નિર્વિકલ્પ છે. કેવો છે નિર્વિકલ્પ અનુભવ? “ “યત્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com