________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સ્યાદ્વાદ અધિકાર
૨૪૭
એમ માને છે, શયની તથા જ્ઞાનની ભિન્ન સત્તા નથી માનતો. વળી કેવો છે? ‘‘સર્વત્ર
પિ નિવારિત: તિમય:'' (સર્વત્ર) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ એવા ઇન્દ્રિયવિષય તથા મન-વચન-કાય તથા નાના પ્રકારની જ્ઞયની શક્તિ, તેમનામાં (માપ) અવશ્ય (શનિવારિત:) “હું શરીર, હું મન, હું વચન, હું કાય, હું સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ” ઇત્યાદિ પરભાવને પોતાના જાણીને પ્રવર્તે છે; (તિમય:) મિથ્યાદષ્ટિને કોઈ ભાવ પરભાવ નથી કે જેનાથી ડર હોય એવો છે એકાન્તવાદી. તેના પ્રતિ સમાધાન કરે છે
સ્યાદ્વાદી- ‘તુ ચાકાલી વિશુદ્ધ વ સતિ'' (તુ) જે પ્રમાણે મિથ્યાદષ્ટિ એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, જે પ્રમાણે સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે-(ચઠ્ઠિાવી) સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તવાદી જીવ (વિશુદ્ધ: વ તસતિ) મિથ્યાત્વથી રહિત થઈને પ્રવર્તે છે. કેવો છે સ્યાદાદી? ‘‘સ્વચ સ્વભાવે મર|ત્ મારુદ્ર:'' (સ્વચ સ્વમાનં) જ્ઞાનવસ્તુની જાણપણામાત્ર શક્તિ, તેની (ભરત ગાઢ) બહુ જ પ્રગાઢરૂપે પ્રતીતિ કરે છે. વળી કેવો છે? “ “પરમાવમાવવિદવ્યાનોવનિશ્વિતઃ'' (પરમાવ) સમસ્ત શેયની અનેક શક્તિની આકૃતિરૂપ પરિણમ્યું છે જ્ઞાન, એ રૂપે (ભાવ) માને છે જે જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ, (વિરદ) એવી વિપરીત બુદ્ધિના ત્યાગથી થઈ છે (વ્યાનો) સાચી દષ્ટિ, તેનાથી થયો છે (નિષ્પમ્પિત:) સાક્ષાત્ અમિટ (-અટળ) અનુભવ જેને, એવો છે સ્યાદ્વાદી. ૧૩–૨પ૯.
(શાર્દૂલવિક્રીડિત)
प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति। स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं टङ्कोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवन् जीवति।।१४-२६०।।
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાષ્ટિ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી અખંડ ધારાપ્રવાહરૂપ પરિણમે છે જ્ઞાન, તેનો થાય છે પ્રતિસમય ઉત્પાદ-વ્યય, તેથી પર્યાય વિનશતાં જીવદ્રવ્યનો વિનાશ માને છે. તેના પ્રતિ સ્યાદ્વાદી આમ સમાધાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com