________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
સમયસાર-કલશ
[ ભગવાન શ્રીકુંદકુંદ
(સંવ૨) બધ્યમાન કર્મનો વિરોધ, તેના ઉપરની (નય) જીતને લીધે ( ત્તાવતિ)
મારાથી મોટો ત્રણ લોકમાં કોઈ નથી” એવો થયો છે ગર્વ જેને એવું (સામ્રવ) ધારાપ્રવાહરૂપ કર્મનું આગમન, તેને (ન્યlRI) દૂર કરવારૂપ માનભંગના કારણથી. ભાવાર્થ આમ છે કે-આસ્રવ તથા સંવર પરસ્પર ઘણા જ વેરી છે, તેથી અનંત કાળથી સર્વ જીવરાશિ વિભાવમિથ્યાત્વપરિણતિરૂપ પરિણમે છે, તેથી શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ નથી; તેથી આમ્રવના સહારે સર્વ જીવ છે. કાળલબ્ધિ પામીને કોઈ આસનભવ્ય જીવ સમ્યકત્વરૂપ સ્વભાવપરિણતિએ પરિણમે છે, તેથી શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય છે, તેથી કર્મનો આસ્રવ મટે છે; તેથી શુદ્ધ જ્ઞાનની જીત ઘટે છે. ૧-૧૨૫.
(શાર્દૂલવિક્રીડિત)
चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभाग द्वयोरन्तर्दारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च। भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः।। २-१२६ ।।
ખંડાન્વય સહિત અર્થ- ““ફર્વ વિજ્ઞાનમ તિ'' (રૂદ્ર) પ્રત્યક્ષ એવું (ભજ્ઞાનમ) ભેદજ્ઞાન અર્થાત્ જીવના શુદ્ધસ્વરૂપનો અનુભવ (રૂતિ) પ્રગટ થાય છે. કેવું છે? “ “નિર્મલન'' રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધપરિણતિથી રહિત છે. વળી કેવું છે?
શુદ્ધજ્ઞાનનીયમ'' (શુદ્ધજ્ઞાન ) શુદ્ધસ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, તેના (ઘન) સમૂહનો (કોલમ) પુંજ છે. વળી કેવું છે? ““ મ'' સમસ્ત ભેદવિકલ્પથી રહિત છે. ભેદજ્ઞાન કઈ રીતે થાય છે તે કહે છે-“ “જ્ઞાની રાહ્ય ર કયો: વિમા પુરત: 97'' (જ્ઞાચ) જ્ઞાનગુણમાત્ર ( સ્થ ) અને અશુદ્ધ પરિણતિ-તે (ઢયો:) બંનેનું (વિમા ) ભિન્નભિન્નપણું (પરંત:) એકબીજાથી (વૃત્વા) કરીને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. કેવાં છે તે બંને? “ “વૈદ્રષ્ય નહેરુપતાં ૨ વઘતો:'' ચૈતન્યમાત્ર જીવનું સ્વરૂપ, જડત્વમાત્ર અશુદ્ધપણાનું સ્વરૂપ. શેના વડે ભિન્નપણું કર્યું? “સત્તળવારન'' (સત્તરુણ) અંતરંગ સૂક્ષ્મ અનુભવદષ્ટિ, એવું છે (વારોન) કરવત, તેના વડે. ભાવાર્થ આમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com