SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] કર્તાકર્મ અધિકાર (શાર્દૂલવિક્રીડિત) कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि तत्कर्तरि द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः। ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थितिनेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम्।। ५३-९८ ।। ખંડાન્વય સહિત અર્થ:- “માઁ fણ નિયત નાસ્તિ'' (વર્તા) મિથ્યાત્વરાગાદિ અશુદ્ધપરિણામપરિણત જીવ (કર્મf) જ્ઞાનાવરણાદિ પુલપિંડમાં (નિયd) નિશ્ચયથી (નાસ્તિ) નથી અર્થાત્ એ બંનેમાં એકદ્રવ્યપણું નથી; ““તત ફર્મ વેરિ નાસ્તિ'' (તત્ ર્મ પિ) તે જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ પણ (વર્તર) અશુદ્ધભાવપરિણત મિથ્યાદષ્ટિ જીવમાં (નાસ્તિ) નથી અર્થાત્ એ બંનેમાં એકદ્રવ્યપણું નથી, “ “યક્તિ કેન્દ્ર વિપ્રતિષિષ્યને તવા વર્તુર્મરિસ્થતિ: 1'' (યતિ) જો (ઉર્દુ) જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યના એકત્વપણાનો (વિપ્રતિષિધ્યતે) નિષેધ કર્યો છે (તતા) તો (વર્તુસ્થિતિ: વ) “ જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ કર્મ” એવી વ્યવસ્થા ક્યાંથી ઘટે ? અર્થાત્ ન ઘટે. ‘‘જ્ઞાતા જ્ઞાતાર'' જીવદ્રવ્ય પોતાના દ્રવ્ય સાથે એકત્વપણે છે; “સવા'' બધાય કાળે આવું વસ્તુનું સ્વરૂપ છે; “ “ ” વર્મf'' જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ પોતાના પુદ્ગલપિંડરૂપ છે – “રૂતિ વસ્તુસ્થિતિ: વ્યા'' (રૂતિ) આ રૂપે (વસ્તુસ્થિતિ:) દ્રવ્યનું સ્વરૂપ ( 1) અનાદિનિધનપણે પ્રગટ છે. ““તથાપિ vs: મોદ: નેપચ્ચે વત કથં રમસા નાનીતિ'' (તથાપિ) વસ્તુનું સ્વરૂપ તો આવું છે, જેવું કહ્યું તેવું, તોપણ (ઉષ: મોદ:) આ છે જે જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્યના એકત્વરૂપ બુદ્ધિ તે (નેપચ્ચે) મિથ્યામાર્ગમાં, (વત) આ વાતનો અચંબો છે કે, (રમા) નિરન્તર (વશું નાનીતિ) કેમ પ્રવર્તે છે?આ પ્રકારે વાતનો વિચાર કેમ છે? ભાવાર્થ આમ છે કેજીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય ભિન્ન ભિન્ન છે, મિથ્યાત્વરૂપ પરિણમેલો જીવ એકરૂપ જાણે છે તેનો ઘણો અચંબો છે પ૩-૯૮. હવે મિથ્યાષ્ટિ એકરૂપ જાણો તોપણ જીવ-પુદગલ ભિન્ન ભિન્ન છે એમ કહે છે: Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy