________________
૮૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
સમયસાર-કલશ
(મંદાક્રાન્તા )
कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि। ज्ञानज्योतिर्ज्वलितमचलं व्यक्तमन्तस्तथौचैश्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत् ।। ५४-९९ ।।
..
ખંડાન્વય સહિત અર્થ:- ‘yતત્ જ્ઞાનન્યોતિ: તથા ધ્વનિતમ્'' (પુતત્ જ્ઞાનજ્યોતિ:) વિધમાન શુદ્ધચૈતન્યપ્રકાશ (તથા વૃનિતમ્) જેવો હતો તેવો પ્રગટ થયો. કેવો છે? ‘અવલં’’ સ્વરૂપથી ચલાયમાન થતો નથી. વળી કેવો છે ? अन्तः વ્યòમ્'' અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે. વળી કેવો છે? ‘‘ ધૈ: અત્યન્તામ્ભીર્મ્'' અત્યન્ત અત્યન્ત ગંભીર છે અર્થાત્ અનન્તથી અનન્ત શક્તિએ બિરાજમાન છે. શાથી ગંભીર છે? ‘‘વિ∞ત્ત્તીનાં નિ×મત: '' (વિત્-શીનાં) જ્ઞાનગુણના જેટલા નિરંશ ભેદ-ભાગ તેમના (નિર્ભરત:) અનન્તાનન્ત સમૂહ હોય છે, તેમનાથી અત્યન્ત ગંભીર છે. હવે જ્ઞાનગુણનો પ્રકાશ થતાં જે કાંઈ ફળસિદ્ધિ છે તે કહે છે-‘‘ યથા હર્તા હર્તા ન ભવતિ’' (યથા) જ્ઞાનગુણ એવી રીતે પ્રગટ થયો કે, (ર્ડા) અજ્ઞાનપણા સહિત જીવ મિથ્યાત્વપરિણામનો કર્તા થતો હતો તે તો (ર્ડા 7 મતિ) જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાનભાવનો કર્તા થતો નથી, ‘‘ વર્મ અપિ ર્મ પુવ ન'' ( ર્મ અપિ) મિથ્યાત્વરાગાદિવિભાવ કર્મ પણ (ર્મ વ ન ભવતિ) રાગાદિરૂપ થતું નથી; ‘“ યથા વ અને વળી ‘‘ જ્ઞાનં જ્ઞાનં ભવત્તિ'' જે શક્તિ વિભાવપરિણમનરૂપ પરિણમી હતી તે જ પાછી પોતાના સ્વભાવરૂપ થઈ, યથા પુન્ના: અપિ પુદ્દન: '' (યથા પુન્નત: અપિ) અને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણમ્યું હતું જે પુદ્ગલદ્રવ્ય તે જ (પુન્નત:) કર્મપર્યાય છોડીને પુદ્દગલદ્રવ્ય થયું. ૫૪-૯૯.
..
..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com