________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૦૩
ખંડાન્વય સહિત અર્થ - કોઈ આશંકા કરે છે કે જૈનસિદ્ધાન્તમાં પણ એમ કહ્યું છે કે જીવ જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મને કરે છે, ભોગવે છે. તેનું સમાધાન આમ છે કે-જૂઠા વ્યવહારથી કહેવા માટે છે, દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં પરદ્રવ્યનો કર્તા જીવ નથી. ‘‘ત યત વસ્તુ સ્વયમ પરિણામિન: વેવસ્તુન: વિરુગ્વન પિ 97'' (1) એવી પણ કહેણી છે કે (યત્ વસ્તુ) જે કોઈ ચેતનાલક્ષણ જીવદ્રવ્ય, (સ્વયમ પરિણામિન: બન્યવસ્તુન:) પોતાની પરિણામશક્તિથી જ્ઞાનાવરણાદિરૂપ પરિણમે છે એવા પુદ્ગલદ્રવ્યનું (ક્વિન પિ તે) કાંઈ કરે છે એમ કહેવું, ‘‘તત વ્યાવહારિદશા'' (તત) જે કાંઈ એવો અભિપ્રાય છે તે બધો (વ્યાવહારિદશા) જૂઠી વ્યવહારદષ્ટિથી છે. ““નિશ્ચયીત્વ વિક્રમ પ નાસ્તિ ફુદ મત'' (નિશ્ચયાત્) વસ્તુનું સ્વરૂપ વિચારતાં (મિ મપિ નાસ્તિ) એવો વિચાર-એવો અભિપ્રાય કાંઈ નથી;-ભાવાર્થ આમ છે કે કાંઈ જ વાત નથી, મૂળથી જૂઠું છે;-(રૂદ મi) એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. રર-૨૧૪.
(શાર્દૂલવિક્રીડિત)
शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित्। ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदय: किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः।। २३-२१५ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “નના તત્ત્વાન્ $િ વ્યવન્ત'' (નના:) જનો અર્થાત્ સમસ્ત સંસારી જીવો (તત્ત્વ) “જીવવસ્તુ સર્વ કાળ શુદ્ધસ્વરૂપ છે, સમસ્ત શેયને જાણે છે” એવા અનુભવથી (વિ વ્યવન્ત) કેમ ભ્રષ્ટ થાય છે? ભાવાર્થ આમ છે કે વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે? કેવા છે જનો? ‘‘દ્રવ્યાન્તરવુવના વુધિય:'' (દ્રવ્યન્તર) “સમસ્ત જ્ઞયવસ્તુને જાણે છે જીવ તેથી () અશુદ્ધ થયું છે જીવદ્રવ્ય” એવું જાણીને (માનધિય:) “શેયવસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે કે જેના છૂટવાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય” એવી થઈ છે બુદ્ધિ જેમની, એવા છે.
તુ'' તેનું સમાધાન આમ છે કે- “યત્ જ્ઞાન શેયમ ગતિ તત્વ કયું શુદ્ધસ્વમાવોદય:'' (ય) જે એમ છે કે (જ્ઞાને યમ તિ) “જ્ઞાન શયને જાણે છે” એવું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com