________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
મુિ ન દિ વિધ્યતે'' (ચં) જ્ઞાતા પણ અને વાંછક પણ એવી બે ક્રિયા (મુિ ન દિ વિધ્યતે) વિરુદ્ધ નથી શું? અર્થાત્ સર્વથા વિરુદ્ધ છે. ૪-૧૬૬.
(વસન્તતિલકા)
जानाति यः स न करोति करोति यस्तु जानात्ययं न खलु तत्किल कर्म रागः। रागं त्वबोधमयमध्यवसायमाहुર્નિચ્યાદા: સ નિયતં સ વન્યદેતુ: ૬-૨૬૭ના
ખંડાન્વય સહિત અર્થ:- “૫: નાનાતિ : નવરાતિ'' (૧) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (નાનાતિ) શુદ્ધ સ્વરૂપને અનુભવે છે (સ:) તે સમ્યગ્દષ્ટિ જીવ (
રોતિ) કર્મની ઉદયસામગ્રીમાં અભિલાષા કરતો નથી; ““તુ : રોતિ મયં ન નાનાતિ'' (1) અને (૨) જે કોઈ મિથ્યાદષ્ટિ જીવ (વરાતિ) કર્મની વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે (ય) તે મિથ્યાષ્ટિ જીવ ( નાનાતિ) શુદ્ધસ્વરૂપ જીવને જાણતો નથી. ભાવાર્થ આમ છે કે-મિથ્યાષ્ટિ જીવન જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી. ““વસુ'' આમ વસ્તુનો નિશ્ચય છે. એમ કહ્યું કે મિથ્યાદષ્ટિ કર્તા છે, ત્યાં “કરવું તે શું? ““તત વર્ષ નિ :'' (તત વર્મ) કર્મની ઉદયસામગ્રીનું કરવું” તે (નિ) વાસ્તવમાં (RTE) કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે. કોઈ માનશે કે કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું, ન થઈ તો શું? પરંતુ એમ તો નથી, અભિલાષામાત્ર પૂરો મિથ્યાત્વપરિણામ છે એમ કહે છે-“તુ ૨ વોઘમયન અધ્યવસાયમ માટુ'' (તુ) તે વસ્તુ એવી છે કે (૨૩ વોવમયમ અધ્યવસાયમ ) પરદ્રવ્યસામગ્રીમાં છે જે અભિલાષા તે કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ છે એમ (:) ગણધરદેવે કહ્યું છે. ““સ: નિયત નિશ્ચાદશ: ભવેત'' (સ:) કર્મની સામગ્રીમાં રાગ (નિયત) અવશ્ય (મિથ્યાદશ: અવે) મિથ્યાષ્ટિ જીવને હોય છે, સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચયથી હોતો નથી. ‘‘સ: ૨ વહેતુ:'' તે રાગપરિણામ કર્મબંધનું કારણ છે. તેથી ભાવાર્થ આમ છે કે મિથ્યાદષ્ટિ જીવ કર્મબંધ કરે છે, સમ્યગ્દષ્ટિ જીવ કરતો નથી. પ૧૬૭.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com