________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૧૦૩
(ઉપજાતિ)
भावास्रवाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः। ज्ञानी सदा ज्ञानमयैकभावो નિર/ઝવો જ્ઞાય છp gવા રૂ-૨૨૬
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘મયે જ્ઞાની નિરવ: wવ'' (ય) દ્રવ્યરૂપ વિદ્યમાન છે તે (જ્ઞાન) જ્ઞાની અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ (નિરwવ: વ) આસ્રવથી રહિત છે. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને નોંધ કરી (સમજપૂર્વક) વિચારતાં આસ્રવ ઘટતો નથી. કેવો છે જ્ઞાની? “ “:'' રાગાદિ અશુદ્ધ પરિણામથી રહિત છે, શુદ્ધસ્વરૂપ પરિણમ્યો છે. વળી કેવો છે? “ “જ્ઞાય:'' સ્વદ્રવ્યસ્વરૂપ-પદ્રવ્યસ્વરૂપ સમસ્ત શેય વસ્તુઓને જાણવાને સમર્થ છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાયકમાત્ર છે, રાગાદિ અશુદ્ધરૂપ નથી. વળી કેવો છે? “ “ સવા જ્ઞાનમાર્ચમાવ:'' (સવા) સર્વ કાળ ધારાપ્રવાહરૂપે (જ્ઞાનમય) ચેતનરૂપ એવો છે ( માવ:) એકપરિણામ જેનો, એવો છે. ભાવાર્થ આમ છે કે-જેટલા વિકલ્પો છે તે બધા મિથ્યા, જ્ઞાનમાત્ર વસ્તુનું સ્વરૂપ હતું તે અવિનશ્વર રહ્યું. નિરાગ્નવપણું સમ્યગ્દષ્ટિ જીવને જે રીતે ઘટે છે. તે કહે છે“ “માવવામાનં પ્રપન્ન:'' (માવાવ) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ અશુદ્ધ ચેતના પરિણામ, તેનો (માવ) વિનાશ, તેને (પ્રપન્ન:) પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કે-અનંત કાળથી જીવ મિથ્યાદષ્ટિ હોતો થકો મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણમતો હતો, તેનું નામ આસ્રવ છે. કાળલબ્ધિ પામતાં તે જ જીવ સમ્યકત્વપર્યાયરૂપ પરિણમ્યો, શુદ્ધતારૂપ પરિણમ્યો, અશુદ્ધ પરિણામ મટયા, તેથી ભાવાગ્નવથી તો આ પ્રકારે રહિત થયો. “દ્રવ્યાખ્ય : સ્વત: વ મિન:'' (વ્યાખ્ય:) જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયરૂપ જીવના પ્રદેશોમાં બેઠા છે પુદ્ગલપિંડ, તેમનાથી (સ્વત:) સ્વભાવથી (મિન: વ) સર્વ કાળ નિરાળો જ છે. ભાવાર્થ આમ છે કે-આસ્રવ બે પ્રકારનો છે. વિવરણ-એક દ્રવ્યાસ્રવ છે, એક ભાવાસ્રવ છે. દ્રવ્યાસ્રવ એટલે કર્મરૂપ બેઠા છે આત્માના પ્રદેશોમાં પુદ્ગલપિંડ તે; આવા દ્રવ્યાસવથી જીવ સ્વભાવથી જ રહિત છે. જોકે જીવના પ્રદેશો અને કર્મ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com