Book Title: Life of Lord mahavir
Author(s): Nandlal Lallubhai Vakil
Publisher: Lalchand Nandlal Shah
Catalog link: https://jainqq.org/explore/034935/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા. દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 54700€ i Kamal Jain Mohanmala Series No. 22 THE LIFE OF LORD MAHAVIR. By Vakil Nandlal Lallubhai BARODA. . Published by 3563 Shah Lalchand Nandlal. ry--Shriman Mukti Kamal Jain Mohanmala Kothi Pole-BARODA. Edition ] ( 1500 Copies Vira Samvat 2451 A. D. 1925 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Shriman Mokti Kamal Jain Mohanmala Series No. 22 THE LIFE OF LORD MAHAVIR. By Vakil Nandlal Lallubhai BARODA. Published by 3563 Shah Lalchand Nandlal. Secretary-Shriman Mukti Kamal Jain Mohanmala Kothi Pole-BARODA. First Edition ] ( 1500 copies Vira Samovat 1981 Samvat 2451 A. D. 1925 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્લામના ભાષાન્તર. ઈન્દ્રોના સમૂહથી નમસ્કાર કરાયેલા, દેષરૂપી અગ્નિને બુઝવવામાં પાણી સમાન, નીરાગતા બુદ્ધિથી શોભતા (વૈભવવાળા), સંસારરૂપી સાગરના તીર સમાન, ધર્યશાળી, ગંભીર એવા આગમના કથન કરનારા, મુનિરાજેન મનરૂપી આંબાના વિષે પોપટ સમાન, સજજનેને વિષે ઇન્દ્ર સમાન, મેક્ષમાર્ગમાં બીરાજમાન (અથવા મેક્ષમાર્ગમાં સ્થીતિ કરવાને માટે), શ્રી વીરપ્રભુને , નિત્ય નમસ્કાર હે. ૧ ભાષાંતર ( શ્રીમદ્દ યશોવિજ્યજી ) વડેદરા–ધી લુહાણામિત્ર સ્ટીમ પ્રિ. પ્રેસમાં અંબાલાલ વિઠ્ઠલભાઈ ઠક્કરે પ્રકાશકને માટે છાપ્યું. તા. ૧૫-૧૯૨૫. જેમનું જ્ઞાન અનઃવસ્તુ વિષયક છે, જે હંમેશાં દેવતાએથી પૂજાય છે, જેમનું વચન અન્ય મતવાદીઓ (દુર્નય કરનારા) ના કોલાહલથી લપાતું નથી, રાગદ્વેષ પ્રમુખ શત્રુગણુને જેને ક્ષણવારમાં પરારત કરેલ છે, તે વીરપરમાત્મા મારી બુદ્ધિને કલુષ હત (નિર્મળ) કરે, ૧ ભાષાંતર (ત્રી મલ્લિક્ષેણસૂરી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ વક્તવ્ય ! માળાના રરમા પુષ્પ તરીકે આ ગ્રંથ, ધર્મપ્રેમી શાશ્મનસીકે સમક્ષ રજુ કરતાં હર્ષ ઉર્મિઓ ઉછળી રહો સારી પૂર્યો પિતાશ્રી જ ગ્રંથના લેખક અને સંપાદક હૈય, ત્યાં હું કાંઇ વિશેષ લખું એ ઉચિત કેવી રીતે હોય! શ્રી મહાવીરચરિત્રો બહાર પડેલ છે, છતાં આ ગ્રંથને પ્રસિદ્ધ કરવાનું કારણ શું? એ અથવા એવા રૂપને પ્રશ્ન કેઇને ઉપસ્થિત થાય, તે તે વાસ્તવિક છે. ભગવંત મહાવીરસ્વામિનું ચરિત્ર એવા પ્રકારનું છે, કે જેટલી વ્યક્તિઓ તેને આલેખવા પ્રયત્ન કરે, તે સર્વ તેને સર્વ રીતે સંપૂર્ણ આલેખી શકે નહિ. જે જે દ્રષ્ટિબિંદુથી તેને આલેખવા પ્રવૃત્તિ થાય, તે તે રૂપમાં તેને આલેખી શકાય અને એમાંજ ભગવંતના જીવનની અને ચરિત્રની વિશેષ મહત્વતા અને રસિકતા છે. દ્રષ્ટિબિંદુની તારતમ્યતાથીજ, આલેખન પદ્ધતિની તારતમ્યતા થાય છે. ગ્રંથમાં ઝમકતી ભાષા શૈલી નહિ માલમ પડે, અલંકારી લેખીની નહિ દેખાય; કેવળ શબ્દરચનાથી મેહમાં નાખવાની પ્રવૃત્તિ નહિ વ્યકત થાય, પરંતુ તે સર્વ કરતાં ધર્મપ્રેમી, શાસન રસીક સજજનેને જેની ખાસ જરૂર છે, તે ધર્મના અંતરંગ પ્રેમપ્રવાહના પુરતાં ઝરણું દ્રષ્ટિગોચર થશે. વીસમી સદીના વિચાર સ્વાતંત્ર્યને પ્રાયે અભાવ જોવામાં આવશે અને તેના સ્થાને પવિત્ર જિન અને જિનાગમમાં વિશેષ શ્રદ્ધા રાખી, આત્મકલ્યાણ કરવાને ઉદ્યમી થવાને માટે આગ્રહ માલમ પડશે. ગ્રંથની પ્રઢતા તેની ગૌરવતામાં નથી, પરંતુ શાસ્ત્ર મર્યાદામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ રહી પ્રભુનું જીવન આલેખવાની ભાવનામાં છે; ચરિત્ર સાથે અંત ર્ગત જૈન તત્વજ્ઞાન, કર્મસ્વરૂપ વિ. નું થોડું જ્ઞાન વાંચક વર્ગને પુરા પાડવાના વિચારમાં છે, અને તે અપેક્ષાએ આ ગ્રંથ તેના પ્રકારને પહેલે છે, અને તેજ પ્રસિદ્ધિનું મૂખ્ય કારણ છે. ઐતિહાસિક દ્રષ્ટિથી પ્રભુનું જીવનચરિત્ર આલેખવાની જરૂરીઆતને આથી નિષેધ થતું નથી. તે દ્રષ્ટિએ પણ પ્રભુનું જીવનચરિત્ર લખાવવાની જરૂરીઆત સ્વિકારાય છે. * ગ્રંથ સાદ્યત વાંચી જવાની ભલામણમાં જ વક્તવ્ય પુરૂં થાય છે. ગ્રંથ પ્રસિદ્ધિ કાર્યમાં મારા બંધુ વાડીલાલની સૂચના અને સલાહ માટે તેમને આભાર માનું છું. મુફ સંશોધનમાં દ્રષ્ટિદેષ સ્થાપ્રેદેષથી જે ભુલચુક રહી ગઈ હેય, તેને સુધારી વાંચવા વિનંતી કરી, તે માટે ક્ષમા ઈચ્છું છું. માળાના પુષ્પ તરીકે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તે માટે હું અહોભાગ્ય માનું છું. શાસનદેવતા શાસનાધિપતિના જીવન વાંચન-મનનમાં સર્વ ને પ્રેરે, અને તેમાં રતિ ઉત્પન્ન કરી તે માર્ગે પ્રવતવાને ભાવના પ્રદીપ્ત કરે, અને તે પ્રણાલીકામાં ટકી રહેવા બળ અર્પે એજ આકાંક્ષા. શ્રીમુક્તિ કમલ જૈન મેહનજ્ઞાન) મંદિર. કેઠીપળ. વાદરા. ' અષાડ સુદ ૬ મેહનપ્રતાપીનન્દ ચરણોપાસક લાલચંદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ % 9 %9 %99 * આચાર્ય શ્રીમદ્ ૧૦૦૮ વિજયમેહનસૂરીશ્વરજી. જન્મ-સિદ્ધક્ષેત્ર, ૧૯૩૨ વૈશાખ શુ૦ ૧૩. છ0000000000000000000000oooo00000000000000A009મ... ગણિ-પન્યાસ-અમદાવાદ, ૧૯૭૩ માઘ શુ૦ ૬. દીક્ષા-મેસાણા, ૧૯૫૭ માધ વ૨ ૧૦. മരതാരമുയരാത്തരരാമത આચાર્ય–અમદાવાદ-રાજનગર. ૧૯૮૦ માધ વ૦ ૧૦ ‘0%%99%99%99%99%99%99%) લુહાણામિત્ર પ્રેસ, વડોદરા. Page #9 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પત્રિકા. પરોપકારિ, પૂજ્યપાદ, શાત્યાઘનેક ગુણાલંકૃતઆચાર્ય મહારાજ શ્રીમદ વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ આપશ્રીએ મારા આત્મ કલ્યાણાર્થે, મને ધર્મને બોધ આપવાને ખાસ પ્રયત્ન કરી મારા ઉપર ઉપકાર કરે છે. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સમ્યકત્વ મૂલ બારવ્રતરૂપ શ્રાવકધર્મનું આપણું કરી, વ્યવહારથી દેશવિરતિને અધિકારી બનાવે છે, તેથી આપ મહારા ધર્માચાર્ય છે. આપશ્રી આગમના અભ્યાસી છે. શ્રીમદ્ હરિભદ્રસૂરી મહારાજના તથા ન્યાયશાસ્ત્ર વિશારદ ન્યાયાચાર્ય–મહામહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી આદિપૂર્વાચાર્યના તત્વના ગ્રંથના ઘણા પ્રેમી છે; અને તેનું વાંચન-મનન વિશેષ કરી શ્રી જિનાગમનું રહસ્ય શું છે, એ જાણી તેને લાભ વ્યાખ્યાન દ્વારા શ્રી સંઘને આપવા સદા ઉત્સાહી છે. આપની વકતૃત્વ શક્તિથી આપશ્રીએ ઘણું જનેને ધર્મધ પમાડે છે. ભગવંતની આજ્ઞા અને આગમના ફરમાન ઉપર આપને પૂર્ણ શ્રદ્ધા છે. સમ્યકજ્ઞાન, ક્રિયા અને ચારિત્ર રૂપ મેક્ષમાર્ગને વિષે આપ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તે માર્ગે પ્રવૃત્તિ કરવા ભવ્યજીને બોધ કરવાને સદા પ્રયત્ન કરી રહ્યા છે, ઈત્યાદિ ગુણોથી આકર્ષાઈ આપશ્રીને આ ચરિત્ર ગ્રંથ અર્પણ કરી, આપશ્રીના મારા ઉપરના ઉપકારના આભારની લાગણી અંશે વ્યક્ત કરું છું, સેવક, નંદલાલ લલુભાઈની ૧૦૦૮ વાર વંદણુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથના અંગે મદદ લીધેલા ગ્રન્થની યાદી. ૧ શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર. ૨ આચારાડ સૂત્ર, (ભાષાંતર) ૩ શ્રી દશવૈકાલિક સૂત્ર. (ભાષાંતર) ૪ સુખધિકા. (ભાષાંતર) ૫ જેને તત્વદર્શ. ૬ પંચપ્રતિકમણું સૂત્રાણિ. (મટી અર્થવાળી) ૭ ઉપદેશ પ્રાસાદ. ૮ પ્રશ્નોત્તરી (શ્રીમદ્ આત્મારામજી મહારાજ કૃત) ૯ કર્મગ્રન્થ સાર્થ. ૧૦ ધર્મરત્ન પ્રકરણું. ૧૧ ઉપદેશમાળા. ૧૨ અધ્યાત્મસાર. ૧૩ પ્રવચન સારોદ્વાર. ૧૪ આત્મ પ્રધ. ૧૫ અનુત્તરવાઈ સૂત્ર. ૧૬ અંતગડદસાંગ સૂત્ર. ૧૭ સમ્યકત્વમુદી. ૧૮ શ્રી તત્વાર્થસૂત્ર. ૧૯ શ્રી ધન્યકુમાર ચરિત્ર, ૨૦ શ્રી જ્ઞાતાસૂત્ર. ૨૧ ભરતેશ્વર બાહુબલી વૃત્તિ. (ભાષાંતર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. જીવનને સદગુણી બનાવવા માટે સશાસ્ત્ર શ્રવણ, વાંચન, મનન, તથા સતપુરૂષોને સમાગમ, એ શુદ્ધ નિમિત્ત કારણ છે. વયં બુદ્ધ જેઓ પૂર્વભવના શુદ્ધ અભ્યાસ અને ક્ષપશમના ગે, પિતાની મેળે તત્વબોધ પામી જીવનને શુદ્ધ બનાવવાને સમર્થ નીવડે છે, તે શીવાયનાને તે કોઈને કોઈ શુદ્ધ નિમિત્તની જરૂર હેય છે. જિનાગમ એ સતુશાસ્ત્ર છે, અને તેનું શ્રવણ, વાંચન, મનન એ શુદ્ધ નિમિત્ત કારણ છે. તેનું આલંબન લઈને અનેક પુણ્યશાળી જીએ પિતાનું જીવન શુદ્ધ બનાવી, પિતે ઉંચકેટીમાં આવી આત્મકલ્યાણ કરી ગયા છે. જિનાગમના ચાર વિભાગે છે. ૧ દ્રવ્યાનુયોગ–જે ષડુ દ્રવ્ય, કાલને જવાછવમાં અન્તવ કરવાથી પાંચ અથવા ધર્માસ્તિકાયાદિને અજીવમાં દાખલ કરવાથી જીવ અને અજીવ એ બે દ્રવ્ય, દરેકનું યથાસ્થિત લક્ષણ સ્વરૂપ, સહભાવી ગુણે, કમભાવિપર્યા, અનેક પરિણામે, ભિન્ન ભિન્ન કાલે જુદી જુદી પરિવર્તનાઓ, દરેક સમયે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યનું ઘટવું, ઈત્યાદિક તત્વ નિશ્ચયાત્મક સમ્યકત્વ શુદ્ધિ તથા કર્મનિર્જરાના હેતુભૂત વિચાર બતાવનાર છે. ૨ ચરણકરણનુગ–મુકિતમાર્ગ, સાધુ, શ્રાવક, ધર્મને આચાર, કિયા, શુભભાવમાં કેવી રીતે વર્તવું, અશુભ ભાવમાંથી કેવી રીતે નિવર્તવું, હે પાદેય, કર્તવ્યા કર્તવ્યાદિ વિવેક, પાપ બધને ત્યાગ શી રીતે થાય, ઈત્યાદિ સંવરના અને નિર્જરાના વિચારે બતાવે છે. ૩ ગણિતાનું--જીવાજીવાદિ દ્રવ્યોની સંખ્યા, પરસ્પર અલ્પબહત્વ, કાયસ્થિતિ, ભવસ્થિતિ, સંવેધાદિક જ્યોતિશ્ચકના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચારાદિકનુ ગણિત, દ્વીપ, સમુદ્ર, નરક, વિમાનાદિક્ષેત્રમાન, તથા તેની ગણત્રી વિગેરે વિચારા દર્શાવે છે. ૪ ધર્મ કથાનુયાગ—મહા પુરૂષાની જીવન પ્રણાલિકા, તે માંથી ઝળકતી ઉત્તમ નીતિ, સદાચરણ, પૂર્વકાલીન ઇતિહાસ, દીર્ઘદ્રષ્ટિએ વિચારતાં પૂર્વાપર કાલના અનુભવ, ઉપાદેયવસ્તુ પ્રત્યેના આદરભાવ, અસદાચારના ચારિત્રથી થતી અસદાચાર પ્રત્યેની ગાઁ, સાધુ શ્રાવકના આચાર પ્રત્યે પડતા ઉત્તમ ચલકાટ વિગેરે • વિચારો દર્શાવે છે. આ ચારમાંથી સામાન્ય રૂચિવાળા બાળજીવાને તેા ધર્મકથાનુયોગ વિશેષ ઉપકારી છે. આગમમાં શ્રી જ્ઞાતાસૂત્ર, ઉપાશક દશાંગ, વિપાકસૂત્ર, ઉત્તરાધ્યયન વિગેરે કથાનુયાગના ગ્રંથ છે. સંસાર યાત્રામાં પડતા યુવકવર્ગને, તેમજ સંસારના વિષયા માં લુબ્ધવર્ગને, કથાના તથા ચરિત્રના ગ્રંથા માદક નીવડે છે. મહાપુરૂષાના ચરિત્ર વિવેકથી વાંચી, તેને પૂર્વાપર સંબંધ વિચારી, તે ઉપરથી સાર ગ્રહણ કરવામાં આવે, તે તેથી વિચાર સુધારણાને, આત્મપ્રભુતિ નિર્મળ બનાવવાને વિશેષ મદદ મળે છે. કલિકાળ સર્વજ્ઞ શ્રીમદ્ન હેમચદ્રાચાય મહારાજે શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ગ્રંથ લખી, આપણા ઉપર મહાન ઉપકાર કરેલા છે. તેના આશય એજ પ્રકારના હાવા જોઇએ, એમ પ્રથમ દનિય અનુમાન જાય છે. એ ગ્રંથની અંદર એવી તેા ઉત્તમ ઘટના કરવામાં આવી છે કે, બાકીના ત્રણે અનુયાગનુ જ્ઞાન, વાનગી રૂપે તેમાંથી ઝળકી નીકળે છે. મને જીવન ચરિત્રા અને ધર્મકથાનુયાગના ગ્રંથા વાંચનની રૂચી પ્રથમથી હતી, અને મહારી જીવન યાત્રામાં તેમને મદદગાર થયા છે. નાવેલ કૃત્રિમ ચિત્રા રજુ કરે છે, ત્યારે ચરિત્રમાં વાસ્તવિક ગુણેાનુ જ વણુન આવે છે. ખરી કસોટીના પ્રસગે એ ચરિત્ર નાયકે ખતાવેલી ધૈયતા, વાપરેલી મુધ્ધિ, અનુકરણીય હાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શાસનસેવાના અ'ગે કાષ્ઠ ગુણીજનનું ચરિત્ર લખાઇ મહાર પાડવામાં હું નિમિત્ત કારણ થાઉં તે સારૂ, એવા વિચારથી કેટલાક પ્રશ્નો તૈયાર કરી, તે છપાવી તેવા પ્રકારનું સાહિત્ય ભેગુ કરવાની શરૂવાત પણ કરેલી હતી. સવત ૧૯૭૬ ના ઉન્હાળાની શરૂવાતમાં, વિશેષેકરી મહારા ઉપર ઉપકાર કરવાના ઉદ્દેશથી, પરમેાપકારી, પરમપૂજ્ય આચાય મહારાજ શ્રી વિજયમેાહનસુરીજી મહેસાણાથી વિહાર કરી વડોદરે પધાર્યા હતા. તેમની સાથે તેમના મૂખ્ય શિષ્ય પન્યાસજી મહારાજ શ્રી પ્રતાપવિજયજી, મુનિ ઉદયવિજયજી, અને નવીન દીક્ષિત મુનિ ધર્મવિજયજી હતા. વ્યાખ્યાનના વખત શીવાય ખાસ વખત કાઢીને શ્રીમદ્ ઉમાસ્વાતીવાચકકૃત શ્રી તત્વાર્થસૂત્ર, જેના ઉપર શ્રી સિદ્ધસેન સૂરીએ ઘણીજ સારી વિસ્તારવાળી ટીકા સંસ્કૃતભાષામાં કરેલી છે, તે ગ્રંથ સંભળાવવા તથા સમજાવવાને તેઓશ્રીએ કૃપા કરી. તેને લાભ ખીજા કેટલાક જીજ્ઞાસુમ આ પણ લેતા હતા. ચામાસા માટે સુરત વિગેરે સ્થળના સંઘ તરફથી વિનંતી છતાં, ખાસ ઉપકારાર્થે જ તેઓશ્રીનુ ચાતુર્માસ તે સાલમાં વડાદરામાં થયું. વ્યાખ્યાનમાં શ્રી સ્થાનાંગસૂત્રનું વાંચન ચાલતું હતું. ચાતુર્માંસ સંપૂણૅ થયા પછી તેઓશ્રી અત્રેજ ખીરાજતા હતા. સવત ૧૯૭૭ના માગસર સુદ ૧. તા. ૧૧-૧૨૨૦ ની પાછલી રાત્રે જાગૃત થતાં, લેાકેાત્તર મહાપુરૂષ ભગવંત મહાવીર પ્રભુનુ` ચરિત્ર ગુજરાતીભાષામાં લખવાના વિચાર ઉદ્ભવ્યા. જેમનુ જીવન પરમશુદ્ધ છે, જેમનું ખળ, વીય', પરાક્રમ, ચરિત્ર, ઉત્તમેાત્તમ અને અનુકરણીય છે, એવા તીર્થંકર પ્રભુનું ચરિત્ર લખવાના વિચારા એ ઘણુ જોર કર્યું. તૂત તે વિચારા નેટબુકમાં ટાંકી રાખ્યા. તે વિચારની શરૂવાત કરતાં આ પ્રમાણે ટાંચણુ કર્યું છે, “ ભગવંત શ્રી મહાવીરચરિત્ર ગુજરાતીભાષામાં લખવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ વિચાર ઉદ્દભ. ભગવંતના જીવે પ્રથમ સમકિતની પ્રાપ્તિ કરી, ત્યારથી તે નિર્વાણ પામ્યા ત્યાં સુધીનું ચરિત્ર, કમવાર વિવેચન પૂર્વક, જેનસિદ્ધાંતાનુસાર, બોધકની સાથે જેનતત્વજ્ઞાનને વાંચક વર્ગને યત્કિંચિત બંધ થાય, અને આત્મપ્રગતિની તેમનામાં ભાવના જાગૃત થાય, એવી શૈલીથી લખવાને માટે ઉપયોગ રાખવે, ઈત્યાદિ ઉપરના જે વિચારે રાત્રે ઉદભવ્યા હતા, તે પ્રાતઃકાળે આચાર્ય મહારાજ તથા પન્યાસજી મહારાજને જણાવ્યા. તે મહા પુરૂએ એ વિચારે અમલમાં મુકવાને પ્રોત્સાહન આપ્યું. આસન્નઉપકારી પ્રભુના શાસનમાં જીવન ગુજારી આત્મ કલ્યાણની પ્રવૃત્તિઓમાં યથાશકિત બળ વિર્ય ફેરવી, જીવનને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે, એ જીવનનું મૂખ્ય કર્તવ્ય છે. એ કર્તવ્યના અંગે આ ચરિત્ર લખવામાં જેટલું કાળ જશે, તેટલે એકાંત લાભદાયી છે, એમ મનમાં નિશ્ચય થયે. ભગવંત મહાવીર પ્રભુનું ચરિત્ર મોટા ગીતાર્થ મહાશયે યથાર્થ સ્વરૂપમાં આલેખી શકે. તેવા મહાન કાર્યને આરંભ કરે એ એક પંગુ માણસ મહાનું જલધિ તરવાને અભિલાષા કરે તેના જેવું કઠિન કાર્ય છે. તે પણ મહારા પિતાના આત્મહિતની ખાતર અને જ્ઞાનાવરણીયાદિ ઘાતિ કર્મ ખપાવવા, આ કાર્ય એક પ્રકારનું શુદ્ધ નિમિત્ત કારણ છે એવી શ્રધ્ધા થવાથી, મહારી આ પ્રવૃત્તિ ગીતાર્થોની દ્રષ્ટિમાં નિર્માલ્ય જણાય, તે પણ મહારે આ કાર્યને આરંભ કરીને, આ સપ્રવૃત્તિ શરૂ કરવી, એવી ભાવના દિવસે દિવસે પુષ્ટ થતી ચાલી. શ્રીમદ્ વિજયજી મહારાજે ભગવંત આદિશ્વરપ્રભુના સ્તવનમાં જણાવ્યું છે કે, જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ,” છે. જો કે શ્રીમદે એમાં પોતાના ગુરૂ અને દાદા ગુરૂના નામ વ્યક્ત કરેલાં છે, તે પણ તેમાં રહેલ ઉત્તમ બોધના ઉપર અંતરંગ નિકરણીયાદિ પણ મહારા કાને અભિલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ હોવાથી, મહારી શક્તિ ઉપરાંતનું આ મહાન કાર્ય મેં મહારા પિતાના આત્મહિતાર્થે જ હાથ ધરેલું હતું. આ ચરિત્ર લખવાના માટે તમામ અંગ અને ઉપાંગને યથાર્થ અભ્યાસ કરવાની આવશ્યકતા છે; અને તેને અભ્યાસી ભગવંતનું ચરિત્ર બરાબર આલેખી શકે. પણ તે તો મહારા અધિકાર બહાર અને શક્તિ ઉપરાંતને વિષય હેવાથી, તે પ્રમાણે હું કાંઈ કરી શકું નહી, એ સ્વાભાવિક છે. પણ પન્યાસજી શ્રી પ્રતાપ વિજયજી મહારાજે શ્રી અંતગડદશાંગસૂત્ર તથા અનુત્તરેવાઈ સૂત્ર, તથા શ્રી જ્ઞાતાસૂત્ર, વિગેરે આગમમાંથી શ્રી શ્રેણિક રાજા ને પુત્ર તથા રાણીઓ વિગેરેના અધિકાર વાંચી સંલગાવી નોટ કરાવી; તે તથા બીજા ગ્રંથની જે યાદી જુદી આપવામાં આવી છે, તે ગ્રંથની મદદ લેવામાં આવી છે. એ ગ્રંથોના વાંચન અને વિચારણ વખતે જે આનંદ થતો હતો, તે અલૌકિક હતું. આ ચરિત્ર લખવાના વિચાર ઉદ્દભવ્યા, ત્યારથી હું પોતે મને પિતાને તે એકાંત લાભજ માનું છું. આ મહારા પ્રયત્નથી આ ગ્રંથના વાંચક બંધુ અને બહેનેને કંઈ અંશે લાભ થશે, તે તેથી હું મને પિતાને વધુ ભાગ્યશાળી માનીશ. ભગવંતનું ચરિત્ર વિદ્વાને જે દ્રષ્ટિથી લખવા ધારે, તે દ્રષ્ટિથી લખી શકે તેમ છે. મેં તે ફક્ત ધાર્મિક શ્રદ્ધા અને જૈન દ્રષ્ટિથીજ લખવાને યત્ન કરેલ છે. આ ચરિત્રવિદ્વતા ભરેલી છટાદાર ભાષામાં લખાયેલે નથી એમ મારું પોતાનું માનવું છે અને તેથી વિદ્વાનની દ્રષ્ટિમાં કદી હાંસીપાત્ર જે આ પ્રયાસ લાગશે; તે પણ એટલું તે હું જણાવવાની હિંમત કરું છું કે, આ ગ્રંથ વાંચક વર્ગને કદી ઉપકારી નહી નિવડે, તે પણ નુકશાનકર્તા તે નહીજ થાય. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય મેડનસૂરીજી તથા પન્યાસજી મહારાજ શ્રી પ્રતાપવિજયએ વખતોવખત આ ગ્રંથ લખવામાં શાસ્ત્રાધાર કાઢી આપવા પ્રયત્ન કરેલ છે તેમજ એકં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ દર લખાણ તૈયાર થયા પછી, શાસ્ત્રાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાણ થએલું ન હોય, તથા તેવું થએલું હોય તે તે રહી ન જાય, તેના માટે કાળજીપૂર્વક આ ચરિત્ર તપાસી જવાની સહાય કરેલી છે, તેથી તેમને ઘણે ઉપકાર મહારા ઉપર થયો છે. શ્રીરામવિજય મહારાજે પણ કેટલેક ભાગ તપાસ્ય છે, તેથી તેમને પણ ઉપકાર થયે છે. પાદરાનિવાસી મહારા મિત્ર વકીલ મેહનલાલ હિમચંદ તથા બુહારીનિવાસી ધર્મ રસીક ભાઈ ઝવેરચંદ પનાજી પણ આ ગ્રંથને કેટલોક ભાગ તપાસી ગયા છે; આ બન્ને મિત્રે આ ગ્રંથ લખવાના પ્રસંગે વખતોવખત મને ઉત્સાહ આપતા હતા, તેથી તેમને આભાર માનું છું. રા. ર. વકીલ ઇટાલાલ ઝવેરભાઈ સુતરીયા, બી. એ. એલ, એલ.બી. તથા રા.રા. વામનરાવ આપાજી નિકતે, બી. એ. એલ, એલ, બી; જેઓ ધંધાના અંગે સહચારી છતાં, મને ધંધામાં ઘણી રાહત આપવાને અહોનિશ કાળજીવંત છે, તેઓએ પણ કેટલીક ઉપયેગી સૂચનાઓ કરેલી છે, તેમને પણ આભાર માનું છું. આ ચરિત્રમાં જે જે ગ્રંથમાંથી જરૂર પુરતા ઉતારા કરવામાં આવ્યા છે, તે તે ગ્રંથના પ્રકાશક મહાશયને પણ આભારી છું. આ ગ્રંથમાં શાસ્ત્ર તથાજનાજ્ઞા વિરૂદ્ધ લખાણ ન થાય, તેના માટે બનતી કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞપણના કારણથી તેવી ભુલ રહી ગઈ હોય, તે તે વાંચક મહાશય જણાવવા કૃપા કરી ઉપકાર કરશે, તે તે ભૂલ સુધારવા હું પ્રયત્ન કરીશ. ચિ. લાલચંદે આ ગ્રંથની ભાષા સુધારવા તથા પ્રફે તપાસવામાં અને એકંદર ગ્રંથ બહાર પાડવામાં ઘણી સહાય કરી છે. તેની શરૂવાતની ઉછરતી જીંદગીમાં ભગવંત મહાવીર ચરિત્ર મનન કરી વાંચવામાં, તેના આત્માને ઉંચ પ્રકારના સંસ્કારે પડશે, તે તેથી તેના ભાવિ જીવનમાં ઉત્તમ લાભ થશે; એ કંઈ ઓછો ફાયદો નથી. ભગવંતના ચરિત્રના ઘણા પ્રસંગે એવા છે, કે ગૃહજીવન પણ શાંતિમાં ગુજારવાને, તે એક અમૂલ્ય ઉપદેશકનું કાર્ય કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ છે. તેમનું ભાવિ જીવન શુદ્ધ, સંસ્કારી અને પવિત્ર નિવડે એજ ભાવના છે. આ ચરિત્ર લખાઈ તૈયાર થયા પછી જલદી છપાઈ બહાર પાડવામાં પ્રેસના માલીક રુ. . વીઠલભાઈ આશારામ, તથા મેનેજર તરીકે કાર્ય કરનાર તેમના તનુજ ભાઈ અંબાલાલે પણ સારી મદદ કરી છે, એ જણાવવાની અત્રે જરૂર છે, આ ગ્રંથ છપાવીને બહાર પાડવાનું કાર્ય શ્રીમદ્ મુકિત કમળ જેલ મોહનમાળા તરફથી ઉપાડ લેવાને શ્રીમદ્ આચાર્ય મહારાજે પરમ ઉદારતા બતાવી છે. તેથી વિશેષપણે તેઓશ્રીને મારા ઉપર ઉપકાર થયે છે. કેડી પોળ, વડોદરા.) અસાડ સુદ ૧૩, શનીવાર તા. ૪-૭-૨ ) શાસન સેવક, વકીલ નંદલાલ લલુભાઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ આભાર પ્રદશન આ ગ્રંથ છપાવવામાં મદદ આપનાર ગૃહસ્થની શુભ નામાવલી. ૩૦૦) શેઠ ઝવેરચંદ પન્નાજી બુહારી. ૨૦૦) શેઠ અમરચંદ જગજીવનદાસ. ભરૂચ ૧૦૦) બાઈ જડાવતે શેઠનાથાભાઈ નરોતમદાસની ધર્મપત્ની શીનાર ૧૦૦) શેઠ છગનલાલ શંકરદાસ શીર ૧૦૦) શેઠ નરોતમદાસ શંકરદાસ. શીર ૧૦૦) શેઠ છોટાલાલ હરગોવીંદદાસ, શીને ૧૦૦) શેઠ રતનચંદ મગનલાલ ભરૂચ પપ૦) વકીલ નંદલાલ લલુભાઈ વડોદરા ૧૦૦) શેઠ વલ્લવજી જાદવજી માસરરેડ ૫૧) શેઠ છોટાલાલ વલ્લવજી માસરરેડવાળા પાલેજ ૫૦) સ્વ. અ. સા. બાઈ ચંચળ તે શેઠ શંકરદાસ વનમાલીદાસના ધર્મ પત્ની શીનેર ૧૦૦) શેઠ તારાચંદ દલીચંદ પાદરા ૨૫) બાઈ મંછા. પીતાંબર જેતાજીની વિધવા હા. ' દેવચંદ દલીચંદ લુણાવાડા ૫૦) શા. હીરાચ દ કાલીદાસ હા. ત્રીવન ચુનીલાલ (જ્ઞાને ખાતાન) લુણાવાડા ૨૫) શેઠ નગીનદાસ બાપુલાલ છાણું ૫૧) શેઠ નાનચંદ વલવદાસ સામા ૨૫) શેઠ તારાચંદ રખવદાસ વડે દશ ૭૫) સ્વ.બાઈ કેવળતેશેઠ મોહનલાલ ઘેલાભાઈની વિધવા વડોદરા ૫૧) સ્વ. અ.સૌ. બાઈ મંછા તે વકીલ નંદલાલ લલુભાઈની ધર્મપત્ની વડોદરા ૨૫) બાઈ પારવતી અણુતું ઉપર જણાવેલા સદગૃહસ્થોએ જે ઉદારતા દર્શાવી છે, તે માટે તેઓને અંત:કરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. શ્રીમદ્ મુક્તિ કમળ જેન મેહનમાળા-કાયધિકારી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ મગલાચરણ .... 0100 અનુક્રમણિકા. FRA 4400 0000 પ્રકરણ ૧ યું. પહેલા અને ખીજો ભવ. ( નયસાર અને દેવભય ), મુકતાત્મા અને સ’સારી જીવનુ’ સ્વરૂપ નયસારનું મુનિદાન-સમ્યક્ત્વની પ્રાપ્તિ-દેવભવમાં ઉપન્ન થવુ, ... વધુ મદદ. 1000 .... 9440 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પૃષ્ઠ. ૧ ખભાત ૧૦૧] શેઠ કસ્તુરભાઈ અમરચંદ ૧૦૧] શેઠ હીરાચ'દ એધવજી માંગરાળ ખભાત ૨૫] શા. ચીમનલાલ સાકરચંદની કુ. ૨૫] શા. આશાભાઈ માણેકલાલ ( પાછીયાપુરાવાળા ) વડોદરા ક્રમ પ્રકૃતિ—ચક્રવતી વાસુદેવ-ખલદેવ-પ્રતિવાસુદેવ-વાસુદેવ પણે જન્મ-પ્રતિવાસુદેવ અન્ધશ્રીવ ના વૃત્તાંત-અચલ કુમાર-સિંહઅને ત્રિપૃષ્ઠ કુમારસ્વયંપ્રભા સાથે પાણિગ્રહણ—પ્રતિવાસુદેવના વધવાસુદેવપણાના અભિષેક-શ્રી શ્રેયાંસપ્રભુની દેશના ૨ થી ૮ તપસ્યાના હદુનવાણી ૨૧-ઝુન ા ... - મહેર ૪થ ત્રિપુર્ણ વાસુદેવ (અઢારમા ભવ) 10 www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ • - • • --- આભાર પ્રદર્શન ; આ ગ્રંથ છપાવવામાં મદદ આપનાર ગૃહસ્થની શુભ નામાવલી. ૩૦૦) શેઠ ઝવેરચંદ પન્નાજી બુહારી. ૨૦૦) શેઠ અમરચંદ જગજીવનદાસ. ભરૂચ ૧૦૦) બાઈ જડાવતે શેઠનાથાભાઈનરેતમદાસની ધર્મપત્ની શીનેર ૧૦૦) શેઠ છગનલાલ શંકરદાસ શીર ૧૦૦) શેઠ નરોતમદાસ શંકરદાસ. શીર ૧૦૦) શેઠ છેટાલાલ હરગોવીંદદાસ. શીર ૧૦૦) શેઠ રતનચંદ મગનલાલ ભરૂચ ૫૫૦) વકીલ નંદલાલ લલ્લુભાઈ વડેદરા ૧૦૦) શેઠ વલ્લવજી જાદવજી માસર રોડ ૫૧) ૨૫) ૨૫) ૭૫) સ્વ.બાઈ કેવળ તે શેઠ મેહનલાલ ઘેલાભાઈની વિધવા વડોદરા ૫૧) સ્વ. અ.સૌ. બાઈ મંછા તે વકીલ નંદલાલ લલુભાઈની ધર્મપત્ની વડોદરા ૨૫) બાઈ પારવતી અસ્તુ ઉપર જણાવેલા સગૃહસ્થોએ જે ઉદારતા દર્શાવી છે, તે માટે તેઓને અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે. શ્રીમદ્ મુક્તિ કમળ જેન મોહનમાળા-કાર્યાધિકારી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. | પૃષ્ઠ. મંગલાચરણ • • - - ૧ પ્રકરણ ૧ લું. પહેલે અને બીજો ભવ ( નયસાર અને દેવભવ ), મુકતાત્મા અને સંસારી જીવનું સ્વરૂપ-નયણારનું મુનિદાન-સમ્યક્ત્વની પ્રાપ્તિ–દેવભવમાં ઉત્પન્ન થવું. • • • • • ૨ થી ૮ પ્રકરણ ૨ જુ. ત્રીજે મરિચીને ભવ. (કુળમદથી નીચ ગોત્રને બંધ ) કાળના ભેદ-મરિચીના નવા વેષની કલપના -કપિલને મેળાપ-ઉંચ નીચ નેત્ર કમ એ. ૯ થી ૧૭ પ્રકરણ ૩ જુ. પાંચથી સેલભવનું સ્વરૂપ. દ્રવ્ય વભાવ-ચોથાભવથી પંદભવસેલમે વિશ્વભૂતિને ભવ-વિશ્વભૂતિના ભવ ઉપરથી સારતપસ્યાના હેતુ-નિયાણાનું સ્વરૂપ-મુનિની હાંસી • ૧૮ થી ૨૮ - પ્રકરણ ૪ થું ત્રિપૃષ્ણ વાસુદેવ. (અઢારમા ભવ) કમ પ્રકૃતિ–ચક્રવતી વાસુદેવ બલદેવ-પ્રતિવાસુદેવ-વાસુદેવ પણે જન્મ-અતિવાસુદેવ અશ્વગ્રીવ ને વૃતાંત-અચલ કુમાર સિંહ અને વિપૃષ્ઠ કુમારસવયંપ્રજા સાથે પાણિગ્રહણ–પ્રતિવાસુદેવને વધવાસુદેવપણાને અભિષેક શ્રી શ્રેયાંસપ્રભુની દેશના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શધ્યાપાલકને શિક્ષા-અઢારમા ભવને સારાંશ – વાસુદેવ તથા પ્રતિવાસુદેવનાં નામે . . ૨૯ થી ૬૧ - પ્રકરણ ૫ મું તેવીશમે ભવ-પ્રિય મિત્ર ચક્રવતી, આયુષ્યબંધ વિચારણ-ચક્રવતીને ભવ-ચક્રવતની દીક્ષા–ચાદરને અને નવનિધાન-ભરત ક્ષેત્રના બાર ચકવર્તી. ૬૨ થી ૭૦ પ્રકરણ ૬ ઠું પચીશમે ભવ ( નંદન રાજા અને નંદનમુનિ ) નંદનરાજા–નંદન મુનિ–બે પ્રકારના અપધ્યાનબે પ્રકારના બંધન-ત્રણ પ્રકારના ગારવ-ત્રણ જાતિના શલ્ય-નંદનમુનિનું શુદ્ધ ચારિત્ર–નંદનમુનિએ કરેલી ધર્મારાધના .... .... .. ...... ૭૧ થી ૭૬ પ્રકરણ ૭ મું. વીશસ્થાનક પદ, વિશસ્થાનક પદનું સ્વરૂપ • • ૭૭ થી ૮૩ પ્રકરણ ૮ મું, છવીશમે દેવતાને ભવ. દેવકનું સ્વરૂપ-પાંચ પ્રકારના શરીરનું વર્ણન -પુત્તર વિમાનમાં ઉપ્તન થવું. . . ૮૪ થી ૯૦ પ્રકરણ ૯ મું સત્તાવીશમે ભવ. (દેવગતીમાંથી આવન અને ગર્લ્સનું પલટવું.) પાંચ કલ્યાણક––દેવાનંદાની કુક્ષીમાં ઉપ્તન થવું–ગર્ભનું પલટવું–હરિશપમેષી દેવ–સેલા પ્રકારના રત્ન–ચાર પ્રકારની ગતિ–ગમાં પલટન ઉપરથી વિચારણા–દશ છે.-દેવાનંદાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ અપરાક્ષ પ્રેમ—ગ સ ́હરણના ચાર ભેદ—કમ પ્રબળતા..... ..... ૧૯ .... 1000 • પ્રકરણ ૧૦ સુ ક સત્તા-જીવાનું પરાધીનપણું. .... ક્રમના લે—આઠે પ્રકારના ક્રમના ઉત્તરભેદ એકસેનેઅઠ્ઠાવન—કર્મબંધના મૂખ્ય હેતુએ કર્મબંધના ચાર પ્રકાર—માદકનું દ્રષ્ટાંત—કમ પ્રકૃતિ સ્વરૂપ—અઢાર પાપસ્થાનક—પુણ્ય-પાપ બધના કારણેા—કર્મ સત્તા. .... .... પ્રકરણ ૧૨ સુ • પ્રકરણ ૧૧ સુ ગર્ભ પાલન અને દીક્ષાના સંકલ્પ. ચોદવના—સ્વપ્ન પાઠકો-પાંચસો સુભટોની કથા—સ્વપ્નના નવ કારણ-સ્વપ્નનું ફળ-ત્રીશલાના વિષાદ–ત્રીશલાને ચેાક-ભગવતની પ્રતિજ્ઞા-દીક્ષા વિચાર અને ત્રિશલાના દેહલા–ગભ પાલન અંગે સૂચના. ૯૧ થી ૧૦૫ ....૧૦૬ થી ૧૧૮ ૧૧૯ થી ૧૩૦ જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ જ્ઞાનના ભેદ–જ્ઞાની અજ્ઞાની •વિચાર–સૂર્યનુ દૂ ષ્ટાંત–મતિજ્ઞાનના ભેદ અને ચાર પ્રકારની બુદ્ધિ શ્રુતનિશ્રિત મતિજ્ઞાન અને તેના ચાર ભેદ–મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ—અઠ્ઠાવીશ ભેદના મારભેદ–શ્રુત જ્ઞાન–શ્રુતજ્ઞાનના ચૌદ ભે–શ્રુતજ્ઞાનના વીશ લે શ્રુતજ્ઞાન સ્વરૂપ-બુદ્ધિના આઠ ગુણ-અવધિજ્ઞાન અવધિજ્ઞાનના છ ભેટ્ટ—વધિજ્ઞાન સ્વરૂપ-મનઃ પવ જ્ઞાન–મન:પર્યવ જ્ઞાનના બે ભેદ્ય-કેવળજ્ઞાન. ૧૩૧ થી ૧૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રકારણ ૧૩ સુ ભવ ૨૭ જન્મ અને ગૃહસ્થાવાસ નવપદ આરાધન–પ્રભુના જન્મ અને ઇંદ્રભક્તિતિર્થંકરના મળનું વર્ણન-જન્મમહેસવ-આમ્લકી ફીઠા-શ્રી મહાવીર નામ સ્થાપન-૭ પ્રકારના સધયણુ-છ પ્રકારના સંસ્થાન-આયુષ્યના પ્રકાર અને અતિશયા–પ્રભુ અધ્યાપક શાળામાં-દશસૂત્રના અથભેાગાવલી ક્રમના ઉદય-લગ્ન માટે પ્રભુને મિત્રાની 'વિજ્ઞપ્તિ-લગ્ન વિચાર-પ્રભુના માતાપિતાના માયુષ્ય સંબધી વર્ણન-વડીલબ્રાતની ઇચ્છાધીનપણું ૧૫૧ થી ૧૭૨ પ્રકરણ ૧૪ સુ વરસીદાન અને દીક્ષા કલ્યાણક વાર્ષિકદાન-ચાર પ્રકારના તપ-ભાવના ભેદ– દાનને પ્રભાવ અને છ અતિશય દીક્ષાના વરઘેાડાપંચમુખી લેાચ-પંચમહાવ્રત સ્વરૂપ-ઉત્તમ પ્રકારના સરકારની જરૂર. - પ્રકરણ ૧૫ સેં. લેાકેાત્તર સ્વરાજ્ય પ્રાપ્તિની સાધના, રવરાજ્ય-ગુરવીરાના ધર્મ-સ્વરાજ્ય સાધના– છાવીસ પસિહ-પરિસહેનું વણૅન. -ઉન્નતિના ક્રમ.... પ્રકરણ ૧૬ સુ સ્વાશ્રય ( સ્વા માવલન ) વિહાર–ગાવાળના ઉપસર્ગ-ઇંદ્રને પ્રસુના ઉત્તર 9330 1020 1008 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... પ્રકરણ ૧૭ ૨. છદ્મસ્થાવસ્થા, સાધના અને પરિસ ભગવંતના અભિગ્રહ-સ્થુલપાણીયાને પ્રતિબધ ૧૭૩ થી ૧૮૫ ૧૮૬થી ૧૯૯ ૨૦૦ થી ૨૦૪ www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ વ્યંતરના ઉપસર્ગ–ચંડકોશીક સર્ષને ઉદ્વાર–ચંડ કોશીકને પુર્વભવ-સુદષ્ટ નામના નાગકુમાર-સંબલ કબલને વૃત્તાંત-બીજું માસુ-ત્રીજું ચોમાસુચોથું માસુ-અનાર્યદેશમાં વિહાર–પાંચમું - માસું-વાણુવંતરીને શીતપદ્રવ-લેકાવધિ જ્ઞાનનું ઉત્પન્ન થવું-છઠું ચોમાસું-સાતમું ચોમાસું-આઠમું ચોમાસું-નવમું ચોમાસું-દશમું ચોમાસુ-ભદ્રા, મહાભદ્રા, અને સર્વતે ભદ્રા પ્રતિમા નામા તપ-ઇંદ્ર સભાનું વર્ણન-ઇંદ્રની પ્રસંશા–સંગમની અશ્રદ્ધાસંગમે કરેલા અઢાર પ્રતિકુલ ઉપસર્ગ–અનુકૂળ ઉપસર્ગો-પ્રભુની દયા-ઈંકે સંગમને કરેલી શિક્ષા-છ માસી તપનું પારણું-વિઘુકુમાર ઈંદ્ર વંદનાથેકાતિકસ્વામીની રથયાત્રા-સૂર્ય-ચંદ્રવદન માટેઅગીઆરમું ચોમાસું-જીર્ણ શ્રેષ્ઠી અને નવીન શ્રેણીજીરું શેઠની ભાવના-જીર્ણ શેઠનું ધ્યાન–ચમહેંદ્રને બચાવ-ચમત્કારિક અભિગ્રહ-નંદાને શેક-ચંદન બાળાને વૃત્તાંત-વસુમતીનું વેચાણ અને મૂલાને ભલામણ-ચંદનાનું નામ પાડવું–મૂલાને થયેલી ઈર્ષ્યા અને ચંદનને કેદ-ચંદનાને કર્થના-કર્મ સત્તા સંબંધી ચંદનાને વિચાર-અભિગ્રહની પૂર્ણતા અને ચંદનાનું બંધનથી મુક્ત થવું–બારમું ચેમાસુંસ્વાતિદત્તના સંદેહના ખુલાસા-કાનમાં ખીલા-કાનના ખીલાનું કાઢવું-સિદ્ધાર્થ છેઠી અને વૈદ્યને સંવાદ - છવાથપણાને કાળ-તપ અને પારણાની સંખ્યા -તપના સંબંધે સમાધાન-ઉપસર્ગાદિનું સ્વરૂપલક્ષ્યબિંદુ-એતત્વનું આલંબન-ચારિત્ર પાલનની પ્રભુની રીત-પ્રભુની તુલના-ચાર પ્રકારના પ્રતિબંધવરાજ્ય પ્રાપ્તિને માર્ગ . ૨૦૫ થી ૨૮૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું. કેળવજ્ઞાનની પ્રાપ્તિ અને ધર્મતીર્થરૂપ સ્વરાજ્ય સ્થાપના. કેવળજ્ઞાનની પ્રાપ્તિ-અઢાર દેષ-પ્રભુની દેશના ચર્થ–અગીયાર વિદ્વાન બ્રાહ્મણે–દેવલેકમાંથી દેવેનું આવવું-ઈદ્રભૂતિના સંશયને ખુલાસો– આત્માની સિદ્ધિ–અગ્નિભૂતિના મનનું સમાધાન - વાયુભૂતિને સંશય-વ્યક્ત અને સુધર્મના સંશયમૌર્ય પુત્ર અને અંકપતિ–મંડિક પંડિત અને અચલબ્રાતાના સંશા–મેતાર્યું પતિ-પ્રભાસ પંત –ચંદન બાળાની દીક્ષા- અગીઆરને ગણધર પદે સ્થાપન કરવું પંચ મહાવ્રત અને તેની પચીશ ભાવના-પ્રકરણના અંગે સમાચના-નિર્જરા અને સંવરતત્વ-લૌકીક અને લકત્તર વરાય. ૨૮૧ થી ૩રર પ્રકરણ ૧૯ મું. . લબ્ધિ પ્રકાર-અઠાવીશ પ્રકારની લબ્ધિ લબ્ધિ-સ્વરૂપ–લબ્ધિઓનો ઉપયોગ કયારે?જન્મથી ચાર અતિશય–અગીયાર અતિશય દેવતાઓએ કરેલા ગણીશ અતિશય–વાણીના પાંત્રીશ ગુણ-મતિજ્ઞાનની શકિત-અન્યલિંગે સિને ખુલાસે. • • • ૩૨૩ થી ૩૪૩. પ્રકરણ ૨૦ મું. ભાવસાધુના લક્ષણ તથા ભગવંતના હસ્તે દીક્ષીત કેટલાક - સાધુ પરીચય સાધુ -ભાવસાધુ-ભાવસાધુનાં લક્ષણ-દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના માર્ગ–લિંગ પ્રકાર-શ્રોતાના પ્રકાર-બકુશ અને કુશળ સાધુ-આદ્ર કુમાર-કાષ ભદત્ત અને દેવાનંદા-જમાલી-પ્રસનચંદ્ર રાજર્ષિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વિદ્યુમ્નાલીનું વંદને આવવું-શાલ અને મહાશાલદશાર્ણભદ્ર – શાલીભદ્ર–ગૌભદ્ર–શ્રેણીકરાજાનું શાલીભદ્રને ઘેર પધારવું-કર્મ સવરૂપ-શાલિભદ્ર અને ભદ્રામાતાને સંવાદ–ધન્ય શેઠ અને તેમની આઠ સ્ત્રીઓ-સત્વવંત પ્રાણીનું લક્ષણ--ધન્યશેઠની સંપત્તિ-ધન્યશેઠને ઉપદેશ-પ્રભુને વિજ્ઞપ્તિ– શાલિભદ્ર અને ભરવાડણ-ચાર અનુત્તર-રેહિણેય ચાર-ઉદાયન રાજા અભયકુમાર-હસ્તિપાલ રાજાસાધુઓના ચરિત્ર જેમાં હેય તેની ટુંકનોંધ-મહા બળમુનિ-અતિમુક્ત કુમાર– શ્રેણીક મહારાજાના પુત્ર–ધન્ય કુમાર-ધન્યમુનિને અભિગ્રહ-ધન્ન અણુગારના શરીરનું વર્ણન–અધ્યયને– ધર્મદાસ ગણિ-પાંચસો ચોરને દીક્ષા–મેતાર્યમુનિ–સોનીનું ચારિત્ર–કન્ડક તાપસ અને તેના પ્રશ્નો-મરણના પ્રકાર–કન્ટક મુનિનું અનશન-સુભદ્રમુનિ-ઇન્દ્રિય સ્વરૂ૫-ઇન્દ્રિયને પ્રશસ્તાપ્રશસ્ત ઉપયોગબલિરાત્મથી અંતરાત્મ દશા–અભયકુમારને પ્રગ–પુષ્પસાલસુત–લેપશ્રેષ્ઠીને સમજાવેલું અધ્યાત્મનું સ્વરૂપ અગીઆર પ્રકારની ગુણ શ્રેણીઓ-વૈરાગ્યના પ્રકાર–અધ્યાત્મી ગીઓની પ્રવૃત્તિ–શિવભૂતિની ઈજાળ અને લેપની અડગતા-ત્યાગ ધર્મ-સમતા ગુણ. . ૩૩૪ થી ૪૫ર પ્રકરણ ૨૧ મું સાધવી, સાધવી સ્ત્રીને મેક્ષ છે–ભગવંતની પુત્રીની દીક્ષા-દેવાનંદ-પ્રભાવતી-મૃગાવતી અને પ્રદ્યોતન રાજાની આઠ રાણુઓ–તાપસણીનું કાવતરૂં– ચિલણનું હરણ- શ્રેણિક મહારાજાની રાણીઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ લીધેલી દીક્ષા-ધન્યશેઠની આડસ્ત્રીઓની દીક્ષાઅભયકુમારની માતાની દીક્ષા-દુગ ધાની દીક્ષાવિજયારાણીની દીક્ષા-જય'તિ શ્રાવીકાની દીક્ષાસાધવીઓની પ્રવૃત્તિ. .... .... .... .... પ્રકરણ ૨૨ મું. શ્રાવક ( ગૃહસ્થ ધર્મનુ ભગવતે બતાવેલું સ્વરૂપ. ) શ્રાવકધમ'-માર્ગાનુસારી પાંત્રીશ ગુણેા-શ્રાવકના એકવીશ ગુણા-ભાવ શ્રાવકના છ દ્રવ્યગત લિંગઋષિભદ્ર પુત્રને ઉપદેશ-ભાવગત સત્તર ગુ]ા દેશ નિરતિ-અગીયાર પ્રતિમા સ્વરૂપદશ શ્રાવકના નામઆનંદશ્રાવક-કામદેવના ઉપસર્ગ કુંડકાલિક શ્રાવક સાથે દેવતાને થએલા સ*વાદ-સત્તાલપુત્રના ગાશાળ સાથે સંવાદ-સદાલપુત્રની શ્રદ્ધા-આનંદ અને મહાશતઃ–મહાશતકજીને ઉપદેશ-મ‘ડુકશ્રાવક્રના સંવાદ–સ`ખજી-ઋષિ ભદ્રપુત્ર ઢ‘કકુલાલ શ્રાવકશ્રાવક કર્તવ્ય-ઉપસ’હાર ૪૭૩ થી પર૭ *** ૪૫૩ થી ૪૭૨ 9.08 પ્રકરણ ૨૩ સેં. શ્રાવિકા. ભાવી ચાવીશીમાં થનાર સુલસાદિ ૯ તીર્થંકર ના નામ-સુલસા-સુલસાના પુત્રાના નાશ--અબડ પરિત્રાજકે સુલસાની કરેલી પરિક્ષા--રેવતી શ્રાવિકા, પ૨૮ થી ૫૪૮ પ્રકરણ ૨૪ સું. ભગવંતના ભકત શ્રણિકરાજા તથા બીજા જૈન રાશ ભગવત મહાવીરના ભક્તરાજાના નામ-શ્રેણિક રાજાના વૃત્તાંત--કમ' પ્રકૃતિ--શ્રેણિક રાજાના સમક્તિની પરિક્ષા-અનાથીમુનિએ અનાથ સનાથનું સમજાવેલું સ્વરૂપ-કાણીક- શ્રેણિકરાજાએ સમકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જ અંગીકાર કરવું શ્રેણિકરાજાની તેર રાણીઓની દીક્ષા-દુર્ગાનું વૃત્તાંત-શ્રેણિક રાજાની પશ્ચાત દશ રાણીની રક્ષા-શ્રેણિકના પુત્રની દીક્ષાનું વર્ણનમેઘકુમાર—નાદિષણ-દશાર્ણભદ્રરાજા - ૫૪ થી ૫૭૪ પ્રકરણ ૨૫ મું ગશાળે. લઘુકમી તથા ભારેકમીનું સ્વરૂપ–શાળે પ્રભુ પાસે-શાળા ઉપર પ્રભુની દયા–શાળાની સર્વજ્ઞ તરીકેની ખ્યાતિ–પ્રભુ અને શાળાને સંવાદ-શાળા ઉપર તે લેખ્યાની અસર-ગોશાળાને પશ્ચાતાપ-ગોશાળાની ગતિ સંબંધી ખુલાસગોશાળાના પૂર્વભવને વૃત્તાંત–શુભાશુભ સંસ્કારસશાસ્ત્રનો અભ્યાસ. ••• .પણ પ્રકરણ ૨૬ મું - નિર્વાણ નિર્વાણને અર્થ-ઇંદ્રની સ્તુતિ-હસ્તિપાળ રાજા ની સ્તુતિ–હસ્તિપાળ રાજાને ભગવંતે સમજાવેલ ધર્મ–ઉત્તરાધ્યયન સૂત્ર સંબંધી ખુલાસ-આયુષ્ય ન વધારી શકવા માટે પ્રભુને ઈદ્રને ઉત્તર- એ કરેલા અગ્નિ સંસ્કાર-પવિત્ર દાઢા તથા અસ્થિઓ રે લઈ ગયા સત્તાવીશ મની નોંધ-આત્મ વરૂ૫ વિચારણ. • ••• • •૫૫ થી ૬૦૭ પ્રકરણ ૨૭ મું. શ્રી ગૈાતમ રાણધર. ગૌતમ ગણધરનું પ્રભાવશાળીપણું કૃષિકારની દીક્ષા અને તેને ત્યાગ-પૂર્વવૃત્તાંત-અગીઆર વિપ્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ર ગણધર પદ્ધી-અષ્ટાપદ તીર્થની યાત્રા-જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે ભેદ–સાલ અને મહાસાલ વિગેરેને કેવળજ્ઞાન --ગૌતમ સ્વામિની દેશના–પુ‘ડરીક અને કુંડરીકનુ વૃત્તાંત-૫’રસે તાપસેાની દીક્ષા-દ્રુમપત્રીય અધ્યયનથી પ્રમાદ ન કરવા ઉપદેશ-પાંચ પ્રકારના પ્રમાદ-આઠ પ્રકારના પ્રમાદ–કેશી કુમાર અને ગૌતમ-કેશી ગણધર અને ગોતમ સ્વામિ વચ્ચેના સ’વાદ–કેવળજ્ઞાનની પ્રાપ્તિ -જબુકુમાર- ક્રુચન અને કામિનીથી મુક્તિ નથી-દશ વસ્તુના વિચ્છેદ-જૈન શાસન એકવીશહજાર વર્ષ સુધી રહેશે. ... 0.00 .... .... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ....૬૦૮ થી ૨૪૪ ઉપયહાર ઉપશરહસ્ય. ભગવ‘તંના ઉપદેશ-હેય, જ્ઞેયઅને ઉપાદેય- અઢાર પાપસ્થાન અને ધર્મસ્થાન-માઠે પ્રવચન માતા.....૬૪૫ થી ૬૫૧ www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવંત મહાવીરની આજ્ઞાઓ. ૧ તત્વજ્ઞાનનો અભ્યાસ કરો અને વિચારેને નિર્મળ બનાવવા માટે પ્રયત્ન કરે. ૨ જીવનક્રમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક, અને જાણવા લાયક શું છે ? તેને નિર્ણય કરે. ૩ પિતાની શક્તિને વિચાર કરે અને શકિત મુજબ ઉન્નતિક્રમમાં આગળ વધે. ૪ આત્મવિશ્વાસ રાખે, કોઈના ઉપર આધાર ન રાખે. તમારો ઉદ્ધાર કરે, એ કેવળ તમારા પિતાના વિચાર, પુરૂષાર્થ, અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે. પ માન અથવા આલેક કે પરલોકના સુખની ઇચ્છા રાખ્યા શીવાય જેટલું સત્કાર્ય થાય તેટલું કરે. અમે શું કરીયે? એવા નિમીલ્ય વિચારે કાઢી નાખી પ્રમાદમાં જીવન ન ગુજાર ૬ જે તમે ગૃહસ્થધામ અથવા સાધુધર્મના માર્ગમાં દ્રવ્ય અને ભાવથી શકિત મુજબ પ્રયાણ કરશો, તે જરૂર મુક્તિપુરીએ પહેમ્યા શીવાય રહેશે નહિ. સંગ્રાહક વકીલ નંદલાલ લલુભાઈ. વડોદરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રીમન મુક્તિ કમળ જૈન મિહનમાળા તરસ્થી પ્રગટ થયેલ પુપે (ધમ પુસ્તકે) પુષ્પ | ભેટ ભેટ ૨ નામ મૂલ્ય * ૧ અનિત્યાદિ ભાવના સ્વરૂપ ૨ શ્રી જિનેંદ્ર સ્તવાદિ ગુણ મેહનમાળા ૦-૬-૦ + 3 ગુજરાતનું ગૌરવ યાને વિમલમંત્રીને વિજય................. * ૪ શ્રી દેવગુરૂવંદનાદિ વિધિસંગ્રહ ભેટ - શ્રી સુબોધ પાઠ સંગ્રહ ૬ શ્રી સિહ વિધિ ( આવૃત્તિ બીજી તૈયાર છે ) ૦-૭-૦ ૭ શ્રી પ્રતિમાશતક મોટી ટીકા ( સંસ્કૃત ) ૨-૦-૦ ૮ શ્રી કર્મગ્રંથવૃત્તિ-પ્રથમ વિભાગ ( આવૃત્તિ ૨ જી ) ૪ શ્રી માર્ગ પરિશુદ્ધિ ૦-૬-૦ * ૧૦ શ્રી વિપાકસૂત્ર ટીકા તથા મૂળની સંસ્કૃત છાયા સાથે ... ••• ૦-૧૨-૯ * ૧૧ શ્રી મુક્તિ માર્ગદર્શન યાને ધમપ્રાપ્તિના હેતુઓ ૧રશ્રી સુરપ્રિયમુનિ ચરિત્ર ગુ ભાષાંતર ૧–૧૪-૧૫ પ્રતિમા સ્થાપનન્યાયઃ–પરમતિપંચ વિંશતિકા–પરમાત્મપંચવિંશતિકા. • • મઃ ૧૬ શ્રી ચામાસી તથા દીવાલી દેવવંદન ભેટ ૧૭ શ્રી જ્ઞાનસાર ( અધ્યાત્મોપનિષદ ) સૂત્ર ક. ૧, યશોવિ. તથા શ્રાવક વિધિ મુળ ક. કવિ ધનપાળ ...ભેટ ૧૮ શ્રી દેવવંદનમાળા ૦-૧૨-૦ ૧૦ ઉપદેશપદ ભાગ ૧ ૩-૦ -૦ ૨૦ : ભાગ ૨ છપાય છે. ૨૧ શ્રી અભિધાનચિન્તામણિ | ( નવી રત્નપ્રભા ટીકા સાથે. ) ૧-૮-૦ ૨૨ શ્રી મહાવીરસ્વામિચરિત્ર તૈયાર થાય છે. ૧-૦૨૩ શ્રી વીશાસ્થાનક૫દ. આ નીશાનીવાળા ગ્રંથે સીલીકમાં નથી. મળવાનું ઠેકાણું – શાહ લાલચંદ નંદલાલ; . ઠીપળ, વારા. ૨ માસ્તર-કુંવરજી દામજી ઠે. બુદ્ધિસિંહજૈનશાળા, પાલીતાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ “ શ્રી સજ્ઞ વીતરાગાય નમ: 5 શાસનપતિ ચરમતીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ભગવંત શ્રી મહાવીરસ્વામિના પૂના છવીશ ભવનું સ્વરૂપ. मंगलाचरणम् ભૂતકાલમાં થએલા, વર્તમાનમાં વિચરતા, અને ભવિષ્યમાં થનાર જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંતાનંત શુÈા ધારક, દેવાધિદેવ શ્રી તી કર ભગવાન, ભગવતથી ત્રિપદી પામીને દ્વાદ શાંગીની રચના કરનારા ગણધર મહારાજ,ચૌદ પૂર્વાધર શ્રુતજ્ઞાની, તથા આચાય, ઉપાધ્યાય અને સર્વસાધુ મહારાજને ત્રિવિધ નમસ્કાર કરૂ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 3863 www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ [ પ્રકરણ ૧ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૧ લું પહેલે અને બીજો ભવ. ગ્રામચિંતક નયસાર, સુનિદાન, સમકિતની પ્રાપ્તિ, અને બીજે દેવભવ. જીના મુખ્ય બે ભેદ છે. એક મુતાત્મા અને એક બીજા સંસારી. એ વિજ ૧ મુકતાત્મા-સર્વથા કર્મથી રહિત તારી થઈ સિદ્ધ થએલા, જેમને કર્માભાવને લીધે છે. જો કે જન્મ મરણ કરવું પડતું નથી તે. ૨ બીજા સંસારી-જવ અનાદિ કાળથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના લીધે કર્મબંધન કરી દેવ, મનુષ્ય, તિર્યંચ, અને નરક એ ચારગતિ રૂપ સંસારમાં ભવભ્રમણ-જન્મ મરણ કરે છે તે. સંસારી જીવ જ્યારે અનાદિમિથ્યાત્વને ઉપશમાવવા પ્રયત્નવાન થઈ રાગદ્વેષરૂપ જે ગાંઠ તેને ભેદે છે, ત્યારે આત્મવિશુદ્ધિ રૂપ-સમકિતગુણ પ્રાપ્ત કરે છે, તે પછી તે જીવની પરિણતિમાં ફેરફાર થાય છે; કદાપિ તે સમક્તિથી ભ્રષ્ટ થાય છે તોપણ સમકિતની પ્રાપ્તિપૂર્વેની અશુદ્ધતાના જુસ્સામાં કમતીપણું થાય છે. સમકિતની પ્રાપ્તિ પછી તે જીવને સંસારમાં ભમવાને કાળ મર્યાદિત થાય છે, તે મર્યાદિત કાળમાં તમામ કર્મખપાવી આત્માનું શુદ્ધસ્વરૂપ, કેવળજ્ઞાન, કેવળદર્શનાદિ પ્રગટ કરી મેક્ષ પ્રાપ્ત કરે છે, ત્યારે આત્મા મુતાત્માની પહેલી કેટીમાં આવે છે. ભગવંત મહાવીરના જીવને એવા અમૂલ્યસમતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧-૨ ભવ. ]. નયંસાર ને મુનિએ. પ્રાપ્તિ નયસાર નામના ભાવમાં થઈ છે. તેને પહેલે ભવ ગણી બીજા સ્થૂલભની ગણત્રી કરેલી છે. આ જંબદ્વીપમાં પશ્ચિમવિદેહક્ષેત્રમાં મહાવપ્રા નામની વિજયમાં જયંતી નામની નગરીના શત્રુમર્દન નામના રાજાના તાબામાં પૃથ્વી પ્રતિષ્ઠાન નામના ગામના ઉપરી ( રક્ષણ કરનાર ) નયસાર નામના એક પુરૂષ વિશેષ હતા. તે સરળ સ્વભાવી, વિવેકી, મેટા મનવાલા અને ગુણગ્રાહી હતા. રાજાને મોટા કાષ્ઠની જરૂર હોવાથી પિતાના તાબાના જંગલમાંથી સારા લાકડાએ કપાવી લાવવા નયસારને આજ્ઞા કરી. નયસાર પોતાના તાબાના માણસો અને કેટલાક ગાડાં લઈ એક મોટા જંગલમાં ગયા. પિતાના અને તાબાને માણસના ઉપયોગ માટે સીધું સામાન સાથે રાખ્યું હતું. જંગલની અટવીમાં આવી પહોંચ્યા પછી પસન્દ કરેલા વૃક્ષેને કાપવાને હુકમ માણસેને આપે, તેથી કેટલાક તે કામે લાગ્યા. ને કેટલાક તેના તાબાના માણસો તેમના માટે ગ્ય સ્થાને રસોઈ તૈયાર કરવાની તજવીજ કરવા લાગ્યા. મધ્યાન્હ કાળ થયે, સર્વને ક્ષુધા લાગી, જમવાના વખતે તૈયારીની નયસારને ખબર આપી. નયસાર સમયના જાણકાર હતા, કામબંધ રખાવી ભાતું વાપરવાની સેવક વર્ગને આજ્ઞા કરી અને પોતે પણ પોતાના માટે તૈયાર કરેલ રસોઈના સ્થાને ગયા ક્ષુધા અને તૃષાથી આતુર થયા હતા, તે પણ ઉત્તમની નીતિ રીતિ મુજબ “કેઈ અતિથિ આવે તે હું તેને ભોજન કરાવીને પછી જમું ” એવા ભાવ તેમના મનમાં ઉત્પન્ન થયા. પ્રાચીન કાળમાં સાધુઓ વિહાર દરમ્યાન આવા જંગલે આવે ત્યારે સારે સાથ જતું હોય તે તેમનું આલંબન લઈ વિકટ રસ્તે વિહાર કરતા હતા, અને વર્તમાનમાં તે પ્રમાણે કરે છે. તે સમયમાં કેટલાક સાધુઓ વિહારના લીધે સારા સાથે વાહના સંગાતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧ જોઇ; એ જગલમાંથી જતા હતા. માગે. ચાલતાં ભિક્ષાને વખત થવાથી નજીકના કોઈ ગામમાં સાધુએ ભિક્ષા લેવા ગયા. તે વખતે સાથેના માણસાએ તેમના આવવાની રાહ નહિ જોતાં સાથ ચાલ્યે ગયેા. ગામમાં ભિક્ષા મળી નહિ. મધ્યાન્હના તાપથી તપતા રસ્તાના અજાણુ સાધુએ જંગલમાં માર્ગ શોધવા લાગ્યા. તેએ ક્ષુધા અને તૃષાથી પીડાતા હતા. તાપના લીધે અંગ તપી ગયાં, અને પસીનાથી વસ્ત્ર ભીજાઇ ગયાં. તેએ માની શેાધ કરતાં જ્યાં નયસારના પડાવ હતા તે તરફ આવી ચઢયા. ૪ નયસાર અતિથિને ભિક્ષા આપી પછી જમવાની ભાવનાથી ચારે બાજુ જોતા, હતા તેવામાં ભુલા પડેલા સાધુઓને જોઇ તે ઘણા ખુશી થયા અને તેમના સામે ગયા, તેમને બે હાથ જોડી વંદન કરી વિનયપૂર્વક પુછ્યું; હે ભગવંત આવી માટી અઢવીમાં આપ કયાંથી ? કેમકે શસ્ત્રધારીએ પણ આ અટવીમાં ક્રી શકે તેમ નથી. તેઓએ પેાતાના વૃત્તાંત જણાભ્યા. વૃત્તાંત સાંભળી સાથેના માણસા અને સાથે પતિ માટે તેને ખેદ થયા. તે માલ્યાએ સાથે કેવા નિય વિશ્વાસઘાતી અને પાપથી અભીક્' !! કેમકે જે પેાતાના ઉપર અવલબનકરી વિશ્વાસરાખી આવેલા સાધુમહાત્માઓને જંગલમાં મૂકી ચાલ્યા ગયેા. ખેર ! પણ હે ભગવંત આપ મારા પુણ્યથી મહારા અતિથિ રૂપે આ વખતે અત્રે પધાર્યા - એ ઘણું સારૂ થયુ. એ પ્રમાણે કહી જ્યાં પેાતાનુ ભાજનનુ સ્થાન હતું તે સ્થાને તેમને લેઇ ગયા. પ્રાસુક અન્નપાણીથી ભાવપૂર્વક તેમને પ્રતિલાભિત કર્યાં. સાધુએ પેાતાને બેસવાલાયક જગ્યા જોઇ, ત્યાં જઇ વિધિપૂર્વક આહાર કર્યાં. નયસારે મુનિઓને પ્રતિ લાભ્યા પછી તેની હપૂર્વક અનુમેદના કરતાં (પાતે પણ) ભેાજન કર્યું", લેાજન કર્યાં પછી જ્યાં મુનિએ હતા તે સ્થાને તે આવ્યા. અને પ્રણામપૂર્વક તેને વિનતિ કરી કે; હું આપને નગરને માર્ગ બતાવુ, મુનિએ તેની સાથે ચાલ્યા અને નગરના મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧-૨ ભવ. ] મુનિ ઉપદેશ-સમકિત પ્રાપ્તિ. રસ્તે આવ્યા, એટલે એક વૃક્ષની નીચે બેસીને તેઓએ નયસારને ( ચાગ્ય જાણીને ) ધમ સાંભળાવ્યેા. મુનિના ઉપદેશ સાંભળી નયસાર આનંદિત થઇ પેાતાને ધન્ય માનવા લાગ્યા, તે વખતે અતઃકરણશુદ્ધિના યોગે તેણે સમકિત પ્રાપ્ત કર્યું', પછી સાધુએ નગર તરફ ચાલ્યા. નયસાર પણ તેમને પુનઃ વંદન કરી પાછા વળ્યા અને પેાતાના સ્થાને આવ્યા, કાષ્ઠ ભેગાં કરી માણસા સાથે રાજાને માકલાવી આપી પેાતે પેાતાના ગામમાં ગયા. તે પછી નયસારે ધર્મના અભ્યાસ કર્યાં અને નવતત્વને ( જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સ ́વર, અધ નિર્જરા અને મેાક્ષ.) ચિતવતા સમકિત પાળતા કાળ નિગમન કરવા લાગ્યા. એ પ્રમાણે કાળ નિમન કરતા અંતસમયે આરાધના કરી પંચ નમસ્કારમંત્રનું સ્મરણકરી મૃત્યુ પામી સૌધર્મ દેવલાકમાં પુલ્યેાપમના આયુષ્યવાળા દેવતા થયા. આ પ્રમાણે અહિ' એ ભવ થાય છે. નયસારના ઉપરના વૃત્તાંતથી કેટલીક વાતા શિક્ષણ લેવા જેવી, અને કેટલીક જાણવા જેવી છે; તેના વિચાર કરીએ. નયસાર એક ગામરક્ષક અધિકારી હતા. તેથી નાકરીના અંગે જગલમાંથી લાકડાં કપાવવા જેવા આરંભ (પાપ) નું કામ કરવા ગયા હતા. છતાં તેમનામાં રહેલા કુદરતી સદ્ગુણા અને ગૃહસ્થના ઉત્તમ આચારના લીધે જંગલમાં પણ જમવાના વખતે. તેમને અતિથિને લેાજન કરાવવાની ભાવના થાય છે. મધ્યાન્હના સમય થયા હતા, તેમને ક્ષુધા લાગી હતી તાપણુ પાતાની ભાવના ને પુષ્ટ કરવાને ચારે બાજુ જોતા હતા. ભાવનાઓ પણ કેટલીક વખત તાત્કાલિક પણ અનાયાસે સુપાત્ર મુનિઓને જોગ મળી પૂર્વક તેમને ભિક્ષા આપે છે. આ ઠેકાણે જે ચિત્ત, વિત્ત અને ' આવે છે, અને ભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com પુણ્યશાળીઓની શુદ્ધ ફળે છે, ” તે પ્રદેશમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણું ૧ પાત્ર આ ત્રણને વેગ મળે છે. તે સમ્યકત્વાદિ મહાલાભનું કારણ છે, ભેજન કરી રહ્યા પછી નયસારે જ્યાં મુનિ મહારાજાએ હતા, ત્યાં જઈ તેમને માર્ગ બતાવવા સાથે જવા વિનંતિ કરી હતી અને માર્ગ બતાવ્યું હતું. અહિંજ નયસારના ઉત્તમ ગુણો અને શુદ્ધ ભાવની કસોટી થાય છે. જે તેમ ન હોત તે ભિક્ષા આપ્યા પછી માર્ગ બતાવવા સાથે જવા વિનંતિ કરવા તેઓની પાસે જાતજ નહિ! પણ સાધુઓ માર્ગ બતાવવાની મદદ માગવા તેની પાસે આ વત ! અથવા માર્ગ બતાવવા પોતે જાતે નહિ જતાં, પિતાના સેવક વર્ગમાંથી કેઈને મેકલ્યા હતા, તે પણ ચાલી શકત; તેમ નહિં કરતાં પોતે જાતે મદદ કરવી એને પોતાની ફરજ માની અમલમાં મૂકી. એ તેમના હૃદયમાં રહેલે વિવેક પ્રગટપણે જણાઈ આવે છે. શાસકારોએ બધા સદ્દગુણેમાં વિવેકને અગ્રસ્થાન આપ્યું છે. વિવેકી માણસ ગમે તે સ્થાને ગમે તેવા કાળમાં અને ગમે તેવા કાર્યમાં પણ વિવેકથી વતિ પિતાના વિવેકગુણને લીધે લાભ પ્રાપ્ત કરે છે. લેકમાં પણ કહેવત છે કે –“વિવેકે દશમનિધિ” આ વિવેક ભવિષ્યમાં નિકટમાં કલ્યાણ થવાનું હોય છે તે તેને પ્રાપ્ત થાય છે. નયસાર અને સાધુઓ મુખ્ય ધેરી રસ્તા ઉપર આવે છે. ત્યાં મુનિએ પૈકી મુખ્ય મુનિરાજ આચારને અનુસરી નયસાર જેવા વિવેક પુરૂષને બોધ આપવાને એક વૃક્ષ નીચે બેસી ધર્મનું સ્વરૂપ સમજાવે છે. તે સાંભળી પિતાના આત્માને ધન્ય માનવા લાગ્યા, અને તે જ વખતે તેમણે સમકિત પ્રાપ્ત કર્યું. ભેજન સમયથી જ નયસારના આત્માની શુદ્ધિની શરૂવાત થઈ હતી. તે શુદ્ધિ ધર્મનું સ્વરૂપ સાંભળી વધી અને તેના ફળ રૂપ મહાદુર્લભ સમક્તિ ગુણ પ્રાપ્ત કર્યો. જીવને સમકિતની પ્રાપ્તિના સમય પહેલાં અનાદિ કાલથી કોઈ પણ વખત શુદ્ધપરિણામ નહિ આવેલા હોય તેવા પરિણામ અને ભાવ પ્રગટ થાય છે. તે અધ્યવસાયવિશેષને અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવું નામ આપવામાં આવેલું છે. આ આત્મિકશુદ્ધિનું મહત્વ એવું છે કે, તે સંસારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧-૨ ભવ. ] સમ્યક્ત્વ સ્વરૂ૫. ભ્રમતા જીવના અધ્યવસાયમાં પરિવર્તન કરે છે. એક વખત પણ જે આ ગુણ તેનામાં ઉત્પન્ન થઇ કદી પાછા તેનાથી પતિત થાય છે, તે પણ તેના પરિણામે લાભ જતે નથી. સમકિત પ્રાપ્ત કર્યાં પછી તેમાં જીવ ટકી રહે છે તે તે ઉત્તરાત્તર ઉચ્ચ કેાટીમાં વધતા જાય છે, અને તે ભવમાં અથવા થાડા ભત્રમાં મેાક્ષ પ્રાપ્ત કરે છે. જો તેમાંથી તે પતિત થાય, અને મલીનતાનું જોર વધારે હોય છે; તે તે ભવભ્રમણ કરી ઉત્કૃષ્ટ પણ અપા *ળમાં તા નિયમા સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પુગળપરિવતન સમકિત-સમ્યક્ત્વ. સમકિત એ આત્મગુણ છે, તે બહારથી જણાઈ આવે નહિ, અથવા તે પ્રાપ્તકરનારને માલૂમ પડે નહિ, પશુ તે મેળવનાર પ્રાણીના વિચાર તથા આચારમાં સ્વામાવિકપરિવર્તન થાય છે, તેને સદ્ગુણેાની પ્રાપ્તિમાં પેરેછે, અને મદદગાર થાય છે, તેના માહ્યાચાર તથા વિચારથી જ્ઞાનીએ તેનામાં સમકિત ગુણુ છે એવુ' અનુમાન કરી શકે છે. તેવુ' અનુમાન કરવાના (૬૭) સડસઠ કારણેા છે. નયસાર સમકિત પ્રાપ્તિ કર્યાં પછી તે ભવમાં તત્વજ્ઞાનના અભ્યાસ કરી જીવન ધર્મપરાયણ ગુજારે છે. અંત સમયે નમસ્કારમંત્રનુ સ્મરણ કરી તે ભવનું આયુષ્ય પૂર્ણ કરી દેવલાકમાં ઉત્પન્ન થાય છે. સમકિત પ્રાપ્ત કર્યા પેહલાં જો આગામી ભવના આયુષ્યને અધ પડયા ન હોય અથવા સમકિતથી પતિત થયા ન હોય તે જીવ નિયમા વૈમાનિક દેવગતિનેાજ અધ કરે છે. સમકિત એ મેાક્ષ રૂપ ફળ પ્રાપ્ત કરવાનુ` બીજ છે-મૂળતત્વ છે. અનંતાનુખ ધી કષાયની ચાકડી અને દનમાહનીયક્રમની ત્રણ પ્રકૃતિના ઉપશમથી, ક્ષયાપશમથી, અથવા ક્ષયથવાથી અનુક્રમે ઉપશમ, ક્ષયાપશમ, અને ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧ ઉપશમ સમકિત ભવચકમાં વધારેમાં વધારે પાંચ વાર પ્રાપ્ત થાય છે. તે એકવાર અનાદિમિથ્યાત્વી પામે છે અને ચારવાર ઉપશમ શ્રેણું માંડતાં પ્રાપ્ત થાય છે. ક્ષયપશમ સમકિત અસંખ્યાતીવાર આવે છે ને જાય છે, ક્ષાયિક સમકિત એકજવાર પ્રાપ્ત થાય છે, તે પ્રાપ્ત થયા પછી જતું જ નથી. નયસારે પ્રાપ્ત કરેલું સમક્તિ ક્ષાયિક નથી, એટલું આપણે અહિં યાદ રાખવાનું છે. • દાન ગુણ પણ આત્માને ઉચ્ચ કેટીમાં લઈ જવાના કારણ ભૂત છે. દાન, શીલ, તપ અને ભાવ, એ ચાર પ્રકારને ધર્મ યાને મોક્ષમાર્ગ છે, તેમાં જીનેશ્વરેએ દાનને પ્રથમ પંકિતએ મુકેલ છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, અને કીર્તિદાન એ પાંચ પ્રકારના દાનમાં અભય અને સુપાત્રદાન એ મોક્ષમાર્ગના નિમિત્ત કારણ છે. સુપાત્રદાનને રોગ નિકટ - વિને પ્રાપ્ત થાય છે, અથવા સુપાત્રદાન એ મેક્ષને જલદી પ્રાપ્ત કરાવનાર છે. ખરેખર દાન એ પણ એક અમૂલ્ય ગુણ છે. આ ચાવીશીના પ્રથમ તીર્થકર ભગવંત રૂષભદેવ અને અં. તિમ તીર્થકર ભગવંત મહાવીરના જીવને ઉચ્ચ કેટીમાં લાવવામાં અને પરંપરાએ તીર્થંકર પદવી પ્રાપ્ત કરાવનાર પણ દાન છે. ન્યાયપાજીત દ્રવ્ય, દાન ગુણ, અને સત્ પાત્રને ચેગ ખરે ખર પુણ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. ધન્ય છે તેવા પુરૂષોને કે જેમને એવા સુગની પ્રાપ્તિ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ . ત્રોજો મરિચિના ભવ. કુલમદથી નીચત્રના અધ, તથા ઉસૂત્ર ભાષણથી સસારવૃદ્ધિ કાળના મુખ્ય બે ભેદ છે; એક ઉત્સર્પિણી અને ખીન્ને અવસર્પ ણી. આ દરેક કાળ દશ ફટાકાટી સાગરાપ મના પ્રમાણુ વાલા છે. વીશ કાટાકાટી સાગરોપમનુ' એક કાળચક્ર થાય છે, વમાનમાં અવસર્પિણી કાલને પાંચમે આરા વતે છે. પહેલે ચાર, ખીજો ત્રણ, ત્રીજો એ કટાર્કટી સાગરાપમ, અને ચાથા પાંચમા અને છઠ્ઠો એ ત્રણ આરા એક કટાકાટી સાગરોપમ પ્રમાણવાળા છે. પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ત્રીજા આરાના છેડે થયા, અને તેનાં નેવ્યાશી ૮૯) પખવાડિયાં બાકી રહ્યાં તે વખતે મેલે પધાર્યાં છે. ખાકીના તેવીશ તીથરા ચાથા આરામાં થયા છે. પહેલાં તીથ કર શ્રી ઋષભદેવની વિનીતા નામની નગરી હતી. તેમને ભરત નામના પુત્ર જે પહેલા ચક્રવતી હતા, તેમને ત્યાં નયસારને જીવ દેવપણાનું આયુષ્ય પુરૂ થયે ત્યાંથી ચવી પુત્રપણે ઉત્પન્ન થયા, તેમનુ મચિ એવુ નામ પાડયુ હતુ. 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨ શ્રી ઋષભદેવ ભગવંતને કેવળજ્ઞાન પ્રગટ થયું, ત્યારે દેવેએ પ્રથમ સમવસરણની રચના કરી, તેમાં બેસી ભગવંત દેશના (ઉપદેશ) દેતા હતા, ત્યાં પિતા અને બીજા ભાઈઓની સાથે મરિચિ પણ તેમના દર્શનાર્થે ગયા હતા. દેવતાઓએ કરેલે પ્રભુને મહિમા જોઈ અને ધર્મ સાંભળીને તેમને વૈરાગ્ય થયું. તેથી તેમણે પ્રભુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. યતિધર્મનું જાણપણું કર્યું. વૈરાગ્યભાવના વધતી ચાલી, પોતાના શરીરમાં પણ નિસ્પૃહ થયા, ત્રણ ગુમિ તથા પંચ સમિતિ પાળવા સાથે કષાયને વિજેતા યતિધર્મનું પાલન કરતા; તેમજ સ્થવિર સાધુઓની પાસે અગીઆર અંગને અભ્યાસ કરતા શ્રી ત્રાષભપ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અને એ પ્રમાણે ઘણા કાળ સુધી વિહાર કર્યો. એક વખત ગ્રીષ્મઋતુ આવી, તે સમયે સૂર્યનાં કિરણે અતિતપવાથી પૃથ્વીની રજ ઘણી તપી હતી, એવી તપેલી પૃથ્વીમાં મુસાફરી કરનારાઓના સર્વાગ તપીને ગરમ ગરમ થઈ જતાં હતાં. તપેલી પૃથ્વી ઉપર ચાલનારાઓ તેમાં પણ પગરખાં રહિત ને ઉગ્રતા અનુભવાય તે સહજ છે. આ સમયમાં ભગવંતની સાથે વિહાર કરતાં એક વખત મરિચિ મુનિનું શરીર અતિશય તપી ગયું. પશીનાથી વસ્ત્રા ભીજાઈ ગયાં, તૃષા પણ ખુબ લાગી; એ પ્રમાણે તાપ અને તૃષાને પરિસહ એક સાથે થયે, તે સહન કરવાને તેઓ અશક્ત થયા. ચારિત્રમેહનીય કમેં ઉછાળે માર્યો, વિચાર મલિન થયા અને સ્વચ્છેદાચરણ આચરવાની વૃત્તિ થઈ, દુઃખે વહન થઈ શકે એવા ચારિત્ર ધર્મના પાલન માટે પોતાને નિર્બળ માનવા લાગ્યા. “મન ભાગ્યું તેનું સૌ ભાગ્યું,” એ કહેવત પ્રમાણે તેમનું મન બદલાયું, નિર્બળતાના વિચારે એ જોર કર્યું. તે પિતાના પતિત મન સાથે વિચાર કરવા લાગ્યા કે–મેરૂ પર્વતની જેમ વહન થઈ શકે નહિં તેવા આ સાધુપણાના ગુણોનું પાલન કરવાને હવે હું સમર્થ નથી. કારણકે-૯તે નિર્ગુણ અને શરીરસુખની આકાંક્ષાવાળ છું. અને આ તેને ત્યાગ પણ હવે શી રીતે થાય? તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩-૪ ભવ. ] મરિચિના નવા વેષની કલ્પના. ૧૧ ત્યાગ કરવાથી લેકમાં હાંસી થશે, માટે એવા કોઈ ઉપાયની જના કરવી જોઈએ કે કાંઈક વ્રત પણ રહે અને આ શ્રમ યાને કષ્ટ પડે નહિ. કષ્ટથી કાયર થએલા મરિચિમુનિ ભગવંતની આજ્ઞા અને મહાવતેના અંગીકાર કરવા વખતે લીધેલી પ્રતિજ્ઞાને ભંગ કરવાને તૈયાર થયા. તેમણે પોતાની બુદ્ધિ ક૯૫નાથી નવીન માર્ગ શોધી કાઢયે અને પિતાના મનથી નક્કી કર્યું કે-આ શ્રમ –મન, વચન, અને કાયાના ત્રિદંડથી વિરકત છે, અને હું તે દંડથી જીતાચેલે છું, તેથી મારે ત્રિદંડનું લાંછન થાઓ. સાધુએ કેશના લેચથી મુંડ છે, અને હું તે શસ્ત્રવિડે કેશને મુંડાવવાવાળે તેમજ શિખાધારી થાઉં. વળી આ સાધુએ મહાવ્રતધારી છે અને હું અણુવ્રતધારી થાઉ. આ મુનિઓ નિષ્કિચન છે, અને હું મુદ્રિકાદિક પરિગ્રહધારી થાઉં. મુનિએ મેહ રહિત છે, હું અનેક મેહવડે આચ્છાદિત હેવાથી છત્રવાળો થાઉં. આ મહર્ષિએ ઉપાનહ (જેડા) રહિત વિચરે છે, પણ હું તે ચરણની રક્ષાને માટે ઉપાન રાખીશ. આ સાધુઓ શીળવડે સુગંધી છે અને હું શાળવડે સુગંધી નથી, તેથી મારે સુગંધને માટે શ્રીખંડ-ચંદનનાં તિલકે થાઓ. આ મહર્ષિએ કષાય રહિત હોવાથી શ્વેત અને જીણું વધારી છે, તે કષાયધારી એવા મારે કષાય (રંગેલાં) વસ્ત્ર છે. આ મુનિઓએ તે ઘણા ઓની વિરાધનાવાળા સચિત્તજળને આરંભ તો છે, પણ મારે મિતજળથી સ્નાનપાન થાઓ. આ પ્રમાણે પિતાની મતિએ નક્કી કરી, લિંગને નિર્વાહ કરવા નવિન વેષની રચના કરી ત્રિઢ સંન્યાસ ધારણ કર્યો. - મરિચિને આ નવીન વેષ જોઈ લો કે તેમને ધર્મ પૂછતા હતા, ત્યારે તે ભગવંતે કહેલા સાધુધર્મને કહેતા હતા. લોકે તેને પુનઃ પૂછતા કે–તમે તેવા સાધુ ધમને કેમ આચરતા નથી? ત્યારે તે કહેતા હતા–મેરૂના ભાર જેવા સાધુવર્મનું પાલન કરવાને - છે, એ કષાય રહે છે * અહિં, અણું-એ શ્રાવકના વતની અપેક્ષાથી નહિ, પણ મહાત્રની-અપેક્ષાથી અણુવ્રતધારીની તેમણે કલ્પના કરેલી જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ શનિ તિવારા મા થનાર શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨ હું સમર્થ નથી. તેમના કહેલા ધર્મના વ્યાખ્યાન અને ઉપદેશથી પ્રતિબંધ પામી જે ભવ્યજને સાધુ થવા ઈચ્છતા, તેમને મરિચિ શ્રી ઋષમદેવપ્રભુને સોંપી દેતા હતા. આવા આચારવાળા મરિચિ પ્રભુની સાથે વિહાર કરતા હતા. પ્રભુ વિહાર કરતા કરતા ફરીથી વિનીતા નગરીસમીપે આવી સમેસર્યા. ત્યાં ભરત ચક્રવર્તી પ્રભુને વંદન કરવા આવ્યા. ચકિના પુછવાથી પ્રભુએ ભવિષ્યમાં થનારા તીર્થકરે, ચકવતિઓ, વાસુદેવ, પ્રતિવાસુદેવે અને બલદેવે કહી બતાવ્યા. પછી ભારતે ફરીવાર પુછયું કે –હે નાથ ! આ સભામાં આપના જેવા આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં તીર્થકર થનાર કઈ ભવ્યજન છે? તે વખતે મરિચિને બતાવીને જણાવ્યું કે–આ તમારા પુત્ર મરિચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે છેલ્લા તીર્થંકર થશે, વળી પિતનપુરમાં ત્રિપૃષ્ઠ નામે પહેલા વાસુદેવ, અને વિદેહક્ષેત્રને વિષે મૂકાપુરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવતી થશે. તે સાંભળી પ્રભુની આજ્ઞા લઈને ભરત મરિચિ પાસે આવ્યા. અને ત્રણ પ્રદ ક્ષિણા દઈને તેને વંદના કરી. પછી કહ્યું કે-શ્રી ઋષભપ્રભુના કહેવા પ્રમાણે તમે આ ભરતક્ષેત્રમાં ચરમ તીર્થંકર થશે, પિતનપુરમાં ત્રિપૃષ્ઠ નામે પહેલા વાસુદેવ થશે, અને વિદેહક્ષેત્રની મૂકાપુરીમાં પ્રિયમિત્ર નામે ચકવર્તી થશે. તમે ત્રિદૂધ સંન્યાસી છે, તેથી મેં તમને વંદન કર્યું નથી, પણ ભાવ તીર્થકર થન ૨ છે તેથી મેં તમને વંદના કરી છે. આ પ્રમાણે તેમને કહી વિનયવાન ભરતચક્રવતી પ્રભુ પાસે ફરી જઈ વંદના કરી હર્ષપૂર્વક પિતાની રાજ્યધાનીમાં આવ્યા. ચક્રવતીએ કરેલી સ્તુતિ અને વંદનથી મરિચિને પિતાના કલનો મદ થયે. તે હર્ષથી ત્રણવાર ચપટી વગાડ નાચવા કુદવા લાગ્યા, અને ભૂજાફટ કરી વારંવાર કહેવા લાગ્યા કે હું વાસુદેવ, ચકવર્તી અને ચરમ તીર્થંકર થઈશ ! અહા ! મારૂં કુળ કેવું ઉત્તમ છે. હું વાસુદેવમાં પહેલે, મારા પિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૩-૪– ભવ. ] કપિલનો મેળાપ. ચક્રવતમાં પહેલા અને મારા પિતામહ (દાદા) તીર્થકરોમાં પહેલા. એ પ્રમાણે કુલનું અભિમાન કરવાથી તેમણે નીચગેત્ર નામનું કર્મ ઉપાર્જન કર્યું. ભગવંત ઋષભદેવના નિર્વાણ પછી પણ મરિચિ સાધુઓની સાથે વિહાર કરતા, અને ભવ્ય જિનેને બંધ કરી કરીને સાધુઓની પાસે (દીક્ષા ) માટે મોકલતા હતા. એક વખત મરિચિ વ્યાધિ ગ્રસ્ત થયે, તે વખતે આ સંયમી નથી, એમ જાણે પિતાને તેની સારવાર કરવા અધિકાર નથી એવું ધારી બીજા સાધુઓએ તેની સારવાર કરી નહિ. તેથી ગ્લાની પામી મરિચિ મનમાં ચિંતવવા લાગે કે-અહો ! આ સાધુઓ કે જેઓ દાક્ષિણ્ય વગરના, નિર્દય, સ્વાર્થમાંજ ઉદ્યમી અને લોકવ્યવહારથી વિમુખ છે, તેમને ધિક્કાર છે. હું કે જે તેમને પરિચિત, નેહવાળે અને એકજ ગુરૂને દીક્ષિત તેમજ વિનીત છું, તેનું પાલન કરવું તે દૂર રહ્યું; પણ તેઓ સામું પણ જોતા નથી એમ તેમના દુષણ જોવા લાગ્યા. સામાન્ય રીતે જીવને પિતાના અવગુણ અને પારકાના ગુણના વિચાર આવતા નથી.” તેથી મરિચિ જેવા સ્વછંદ ચારણીને દુખના વખતે એવા વિચાર આવે ! તેમાં નવાઈ નથી. વળી તેના મનમાં આવ્યું કે તેમના આચારથી મારો આચાર ભિન્ન છે. હું શુદ્ધાચારનું પાલન કરતો નથી, તેથી મહારા જેવાની પરિચર્યા તેઓ શી રીતે કરે? માટે આ વ્યાધિમાંથી હું મુક્ત થાઉંતે પછી મારી સેવા કરે તે એક શિષ્ય કરૂં. આ પ્રમાણે ચિંતવતે ભાગ્યવશાત્ સારે થયે. એક વખતે તેને કપિલ નામે કેઈ કુલપુત્ર મ. તે ધર્મને અથ હતું, તેથી તેણે મરિચિને ધર્મનું સ્વરૂપ પૂછ્યું. તે ઉપરથી મરિચિએ ભગવંતે કહેલે આહંતધર્મ કહી સંભબાવ્યા. ત્યારે કપિલે તેને પુછયું કે તમે પોતે આ ધમ કેમ પાળતા નથી? મરિચિએ કહ્યું કે-હું તે ધર્મ પાળવાને અશકત છું. કપિલે કહ્યું કે ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી? આ પ્રશ્નો આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨ મારા લાયક શિષ્ય છે એમ જાણે મરિચિએ જણાવ્યું કેતેમનામાં ધર્મ છે, અને મારા માર્ગમાં પણ ધર્મ છે. પછી કપિલ તેને શિષ્ય થયા. આ ઉત્સુત્ર પ્રરૂપણાથી મરિચિએ કેટકેટી સાગરેપમ કાળ પ્રમાણુ સંસારઉપાર્જન કર્યો. તે પાપની આલોચના કર્યા વગર પ્રાંતે અનશનવડે મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળે દેવતા થયે. તથા કપિલ પણ આસુરી વગેરે શિષ્ય કરી, બ્રહ્મકમાં દેવ થયે. ત્યાં અવધિ-વિર્ભાગજ્ઞાનથી પોતાના પૂર્વજન્મને જાણુંને કપિલ મેહથી પૃથ્વી પર આવ્યું, અને આસુરી વિગેરેને પિતાને સાંખ્ય મત જણાવ્યું. તે વખતથી સાંખ્યદર્શન પ્રવર્યું. કેમકે “લેકે પ્રાયઃ સુખસાધ્ય અનુષ્ઠાનમાં પ્રવર્તે છે.” અહીં નયસારને જીવ મરિચિપણે ત્રીજા ભવમાં ઉત્પન્ન થએલે તે ભવ પૂરે થાય છે. આ ભવમાં તેણે નીચત્ર નામનું અશુભકર્મોપાર્જન કર્યું. તેમ એક કટોકટી સાગરોપમ પ્રમાણુ સંસારમાં ભમવાનું કર્મ ઉપાર્જન કર્યું, નીચ ગેત્ર બાંધ્યું તે સંબંધી કાંઇ વિચાર કરીએ. નિર્મળ પરિણામયુકત શુદ્ધચારિત્રના સેવનથી જીવ ઉત્તરોત્તર ઉચ્ચ કેટીમાં ચઢે છે. તે ધનની આ ભવમાં તેને પ્રાપ્તિ થઈ હતી. તે સાધનને ઉપયોગ કરવામાં તે કંટાળી ગયે. ચારિત્રપાલવાના ખરા પ્રસંગે તે તાપ અને તૃષાના પરિસહથી શિથિલ પ્રેરણાઓ, શરીરસુખની ભાવના તેનામાં ઉત્પન થઈ, અને શુદ્ધચારિત્રપાલન કરવા પોતાની નબળાઈ તેને લાગી. અહિં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે! તે એ કેભગવંતના યુદ્ધમાર્ગમાં આ વખતે તેને અશ્રદ્ધા થઈ ન હતી ફકત પોતે શુદ્ધચારિત્રાચારનું પાલન કરવાને અશક્ત છે એમ તેના મને જેર કર્યું, અને તેના તાબે થયા, સાધુવે છે ગૃહસંસારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ – ભવ. ] ઉચ્ચ-નીચ ગોત્રકર્મ, જવાની તેને લજજા આવી. એમ ઉભયની વચમાં તેને આત્મા હિંદળાવા લાગે, તેણે એક યુક્તિ શેધી કાઢી, નવીન વેષની કપના કરી. એ યુક્તિથી ભાવી થનારા અનર્થને તેને વિચાર સુઝ નહિ. પિતાને ઉત્પન્ન થએલા વિચારો તેણે ભગવંતને અથવા સ્થવિર સાધુમહાત્માઓને જણાવ્યા હત! તે વખતે તે ભૂલ કરતે અટકત ! પણ સ્વછંદાચરણમાં પ્રવૃત્તિ કરવાની ભાવનાવાળા છોના મનમાં એવા વિચાર ઉત્પન્ન થવા મુશ્કેલ છે તેણે પિતાના કપિતઆચારની કરેલી ગોઠવણને અંગીકાર કર્યો. અને તે પ્રમાણે તે વર્તવા લાગ્યા, પણ ઉપદેશ તે તે શુદ્ધજ આપતા હતા. “એક વખત જીવ ઉચ્ચકેટીએ ચઢતે અટકી નીચે ઉતરવા માંડે છે, એટલે કેટલીક વખત તેને જે જે કંઈ નિમિત્તે પ્રાપ્ત થાય છે! તેને તે દુરૂપયોગ કરી નીચે ઉતરતે જાય છે.” ભરત ચક્રવતી સરળહૃદયથી ભવિષ્યમાં થનારા તીર્થકરોની હકીકત ભગવંતને પૂછે છે, અને ભગવંત પોતાના કેવળજ્ઞાનના બળથી કહી બતાવે છે. મરિચિને જીવ આગામિકાળમાં આ વીશીમાં તીર્થકર થશે, તેથી તીથ કરપદ ઉપરની પિતાની શુદ્ધશ્રદ્ધા ભક્તિના લીધે ભવિષ્યમાં થનાર તીર્થકરના જીવને વંદન કરવાને યેગ પ્રાપ્ત થયે છે, તેને ઉપયોગ કરી લેવાની ભાવના તેનામાં જાગી. તેમના અશુદ્ધવેષથી તે માહિતગાર છતાં ગુણગ્રહણ કરવાની બુદ્ધિવાળા અને અનેકવરની ભકિતમાં રક્ત ભરત ચક્રવર્તી પ્રભુની આજ્ઞા મેળવી તેને વંદન કરે છે. વંદન કરતી વખતે વંદનનો હેતુ જણાવે છે. છતાં પણ મરિચિને પિતાના કુલને મદ થાય છે. “ગુણનેજ જેનાર, મદ રહિત, ભણવા ભણવવામાં નિરંતર રુચિવાળા, અને શુદ્ધ દેવગુરૂધર્મના આરાધક પ્રક કરી ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે. જ્યારે તેથી વિપરીત સ્વભાવવાળા એટલે પારકી નિંદા કરનાર, અને પોતાના ગુણેની પ્રસંશા કરનાર, ભણવા ભણાવવામાં પ્રમાદી, કુદેવ, કુગુરૂ અને કુધર્મના પાલનાર ઘણા ભવે નીચ ગોત્ર કમને બંધ કરે છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨ અહિં મરિચિને કુલ ઉત્કૃષ્ટ મદ થવાથી તે નીચત્ર કમને બંધ કરે છે. આ ભૂલનું પરિણામ વચમાં ઘણા ભામાં તેને ભેગવવું પડે છે. ને તે ભેગવતાં પોતે બાંધેલું નીચગેત્રકર્મ ખપાવે છે. તે ખપાવતાં જે કંઈ કર્મલ બાકી રહે છે. તેનું પરિ ણામ તીર્થકર જેવા ઉત્તમભવની શરૂઆતમાં જ તેને ભેગવવું પડશે! તે આપણે તે તે ભવની વિચારણા વખતે જાણવાનું મુલતવી રાખીશું. કમ જેવું નિષ્પક્ષપાત જગતમાં કેઇ નથી કે જે કોઈની પણ શરમ રાખતું હોય? સારા અને માઠા કર્મના વિપાક તેના કર્મના અનુસાર આપવાને તે જરા પણું પક્ષપાત કરતું નથી. આ વાત હંમેશા ધ્યાન ઉપર રાખી છએ પિતાનું જીવન ગુજારવાનું છે. મરિચિના ભવમાં બીજી મહત્વની ભૂલ કપિલે પુછેલા ધર્મના પ્રશ્નોના જવાબ દેતી વખતે થાય છે. કેવળજ્ઞાની ભગવંતે ઉસૂત્ર પ્રરૂપણુથી બંધાતાં માઠાં કમને મુખ્ય પ્રધાનપદ આપ્યું છે. આઠ પ્રકારના કર્મબંધનનાં કારણેમાં અશુભ કર્મબંધનાં જે કારણે બતાવેલાં છે તેમાં પણ ઉત્સુત્ર પ્રરૂપણાથી ગાઢ અશુભ કર્મ બંધાય છે. કારણ, બીજાં કર્મો જીવ પોતે એકલે બાંધે છે, જ્યારે ઉત્સુત્ર પ્રરૂપણાથી પિતે તે અશુભ કર્મોપાર્જન કરે તે ઉપગત એ ઉસૂત્ર પ્રરૂપણને લાભ જે જીવને મળે છે, તે જીવે અને એમ તેની પરંપરા એ ઘણું જ અશુભકમ બાંધી આ ભવ ચકમાં જન્મ મરણ કરે છે. તે બધાના મૂળ કારણરૂપ ઉસૂત્રની પ્રરૂપણું કરનાર છે. અને તેજ કારણથી. મરિચિ પણ એક કેટા કેટી સાગરોપમ પ્રમાણુ કાળ સંસારમાં ભ્રમણ કરવાનું નવીન કર્મ ઉપાર્જન કરે છે. તીવ્ર પરિણામથી સૂત્રપ્રરૂપક યાવત્ અનંત સંસાર પણ ઉપાર્જન કરે છે. અવિરતસમ્યગદષ્ટિ, દેશ વિરતિ, સરાગસંયમી, બાળતપસ્વી (અજ્ઞાન તપ તપનાર) દુઃખગર્ભ મેહગર્ભ વૈરાગ્ય, અકામપણે–અણુઈચછાએ–દુઃખ ભેગવતે જીવ કર્મનિર્ભર કરી દેવગતિનું આયુષ્ય બાંધી દેવભવમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩-૪ ભવ. 3 વંદન કરવા ગ્ય કેણુ? ૧૭ ઉત્પન્ન થાય છે. તેમ મરિચિના ભવમાં તેણે અજ્ઞાન અને મેડગર્ભવૈરાગ્યે પામેલી અશુદ્ધ સાધુપણાની ક્રિયાથી તે દેવગતિને બંધ કરી દેવગતિમાં ઉત્પન્ન થાય છે. શુભ અને અશુભ કર્મનું મિશ્રણ જીવને કેવી કેવી રીતે તેના વિપાક દેખાડે છે, અને ઉચ્ચ ગતિ અને નીચગતિમાં ગમનાગમન કરાવી મીઠા અને કટુક ફળે ચખાડે છે, તે હવે પછીના ભવેના વર્ણનથી આપણે જાણવાને શક્તિવાન થઈશું. અહિં ત્રીજા ભવમાંથી દેવગતિમાં જાય છે, ત્યાં તેને ચેાથે ભવ થાય છે. એ વાત લક્ષ ઉપર રાખવાની છે. શાસ્ત્રમાં કુલિંગીઓને અવંદનીક કહ્યા છે. તેઓને ગુરૂ તરીકે વંદન કરવાથી ઉભયને નુકશાન થાય છે, વંદન કરનાર મિથ્યાત્વની પુષ્ટિ કરે છે તેથી, અને વંદન કરાવનારને પિતાના કુલિંગનું અભિમાન થાય છે તેથી તેનું, એમ બન્નેના આત્માને તે વંદન અહિતકર્તા થાય છે. ભરત ચકવતિએ મરિચિને જે વંદન કર્યું હતું, તે ગુરૂ તરીકે કર્યું ન હતું પણ તે જીવ ભાવિતીર્થકર થનાર છે, તે તીર્થંકરપણુઉપરના પોતાના ભકિતભાવથી કર્યું હતું. તેથી એ વંદન તેમના પિતાના હકમાં નુકશાનકર્તા તે ન થયું, પણ મરિચિને તે નુકશાનકર્તા થયું. અલપસત્વવાનને પૂજનવંદન તેમને પિતાને કેટલું બધુ નુકસાન કરે છે. એ આ ઉપરથી આપણને જણાઈ આવે છે. આત્માર્થિઓએ કુલિંગી તથા ભ્રષ્ટાચારીઓનું બહુમાન કરવાના પ્રસંગે વિવેક રાખવાની જરૂર છે. સમકિતની ચાર સહણમાં કેને વંદન કરવું? અને કેને નકરવું? તે બાબત બીજી અને ત્રીજી સદુહણામાં તેનું સ્વરૂપ જણાવેલું છે. સંવેગી અને યુદ્ધમાર્ગના પ્રરૂપક, ભગવંતની આજ્ઞાના ધારક અને પિતાની શકિત મુજબ શુદ્ધાચારનું પાલન કરનાર એવા ગીતાર્થગુરૂઓ વંદન કરવા લાયક અને સેવવા લાયક છે. એમ બીજી સદ્દહણામાં જણાવેલું છે, ત્યારે ત્રીજીમાં જણાવેલું છે કે, પાસસ્થા કુશીળીયા વેશવિડંબક, મંદ કુલિંગીને ગુરૂ તરીકે વદન બહુમાન કરવું નહિં, તેમજ તેમને સહવાસ કરે નહિ. આ ફરમાનમાં રહેલા રહસ્યને મર્મ હમજીને તે પ્રમાણે વર્તન રાખવાથી ઘણે અનર્થોના કારણને અટકાવ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ 1. - :!' જીટી 0: 32 . ૬ * **IT & . s S પ્રકરણ ૩ જુ. પાંચમાથી પંદરમા ભવનું ખ્યાન, ને સેલમો વિશ્વભૂતિને ભવ. નિયાણુ. અનંતા તીર્થંકરની પેઠે ભગવંત મહાવીરે તેમના પહેલા ગણધર (શિષ્ય) શ્રી ગૌતમસ્વામી-ઈદ્રભૂતિને %િ પ્રથમ ઉપદેશ એ આ કે-આ પંચાસ્તિ કાયમય જગત (ક) માં દ્રવ્ય માત્ર-ઉત્પત્તિ, સ્થિતિ, અને નાશ પામવાના સ્વભાવવાળા છે. 0 છે. તેમજ છવદ્રવ્યને પણ એ નિયમ લાગુ છે, એટલે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને સ્થિર રહે છે. જેમકે, સેનું એ દ્રવ્ય છે. તે અમુક એક દાગીના રૂપે બને છે એટલે તે દાગીના રૂપે તે ઉત્પન્ન થયું એટલે તે તેજ નામથી ઓળખાશે. તે દાગીને બદલી બીજે દાગીને કરાવવાના પ્રસંગે તેને ગાળી નાખવામાં આવે છે તેથી જે દાગીના રૂપે પ્રથમ ઉત્પન થયું હતું તે દાગીને નાશ પામ્યા, તેને બીજે દાગીને બનાવ્યું એટલે તે બીજા દાગીને રૂપે ઉત્પન્ન થયું, પણ એ બન્ને દાગીના પ્રસંગે સેનું મૂલ દ્રવ્ય છે તે સનારૂપે કાયમ રહે છે. અહિં એનું એ દ્રવ્ય છે. અને દાગીના બનવા એ પર્યાય છે. એટલે પૂર્વ પર્યાયને નાશ થાય છે. નવીન પર્યાય ઉત્પન્ન થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫-૮ ભવ. ] દ્રવ્ય સ્વભાવ. ૧ ભાગે છે. અને દ્રવ્યરૂપે કાયમ રહે છે. તેથી પદાર્થ કહા કે દ્રવ્ય કહે એનામાં દ્રવ્ય અને પર્યાય એ ઉભય ધમ સાથે રહે છે. દ્રવ્ય એ મૂલ વસ્તુ છે અને ગુણુ અને પર્યાય એ વસ્તુના ધર્મ છે, દ્રવ્ય નિત્ય છે. અને પર્યાય અનિત્ય છે. ગુણ એ વસ્તુના સહભાવી ધર્મ છે અને પર્યાય એ ક્રમભાવી ધમ છે. જગત, જીવ અને પુદગલ અના≠િઅન ત અનંત જીવ-દેવ મનુષ્ય તિયાઁચ અને નરક ચાર ગતિ રૂપ સંસારમાં પોતાના કર્માંનુસાર જે ગતિમાં ઉત્પન્ન થાય છે, તેનુ આયુષ્ય પુરૂ થાય છે એટલે તે ભવના નાશ થાય છે, વળી ખીને ભવ ધારણ કરે છે. એમ દેવાદિક ગતિમાં ઉત્પન્ન થવું એ જીવના પર્યાય છે. એ દરેક ગતિમાં આત્મદ્રવ્ય કાયમ હોય છે. તે સ્થિર છે, તેથી જીવેા દ્રવ્ય અને પર્યાયરૂપ છે. આ ઉપદેશમાં જે નિયમ સમજાવ્યે છે તે નિયમાનુસાર નયસારના જીવ જીવદ્રષ્ય પણે કાયમ રહી ગતિપર્યાયરૂપ જુદી જુદી ગતિમાં જન્મ ધારણ કરે છે, તેમનુ આયુષ્ય પુરૂ કરી બીજી ગતિમાં ઉત્પન્ન થાય છે. ચેથાભવમાં તે દેવપણે ઉત્પન્ન થયા પછી અનુક્રમે નીચે પ્રમાણે તે મુખ્ય દેવતા અને મનુષ્યના ભત્ર કરે છે, . બ્રહ્મદેવલાકમાંથી ચવી, કલ્લાક નામના ગામમાં એ‘શીલાખ ' પૂર્વના આયુષ્ય વાળા કોશિક નામે બ્રાહ્મણ થયા,તે ભવમાં વિષયાસક્ત દ્રવ્યઉપાર્જન કરવામાં તત્પર અને હિ સાદિકમાં ગવગર ઘણેા કાલ વ્યતિત કરી, અંતે ત્રિદંડી થઇ મૃત્યુ પામી ઘણાભવમાં ભમી; છઠ્ઠા ભવમાં થુણ નામના ગામમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ ત્રિદડી પણું અંગીકાર કરી, ખહેતેરલાખ પૂર્વાંનું આયુષ્ય ભાગવી; સાતમા ભવમાં સૌધર્મદેવલેાકે મધ્યમ સ્થિતિ વાલા દેવતા થયા. ત્યાં દેવભવનુ આયુષ્ય પુરૂ કરી, ત્યાંથી ચવી, આઠમા ભવમાં ચૈત્ય નામના ગામમાં ચેાસઠ લાખ પુના આયુષ્ય વાળા અન્ગ્યુદ્યોત નામે બ્રાહ્મણ થયા, તે ભવમાં· પણ ત્રિ'ડી થઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૩ આયુષ્ય પુરૂ કરી નવમા ભાવમાં ઈશાન દેવલેકમાં મધ્યમ આયુષ્ય વાળા દેવતા થયા. ત્યાંથી આવી, દશમા ભાવમાં મંદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. તે ભાવમાં પણ ત્રિદંડી થઈ છપ્પન લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામી, અગીઆરમા ભવમાં સનકુમાર દેવલોકમાં મધ્યમાયુ દેવતા થયા. ત્યાંથી ચવી, બારમા ભવમાં તંબી નગરીમાં ભારદ્વાજ નામે વિપ્ર થયા. તે ભાવમાં પણ ત્રિદડી થઈ, ચુંવાલીશ લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી મૃત્યુ પામી; તેરમા ભાવમાં માહેદ્રકલ્પમાં મધ્યમ સ્થિતિએ દેવતા થયા. ત્યાંથી આવી ભવભ્રમણ કરી, ચાદમા ભવમાં રાજગૃહ નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયાતે ભવ માં પણ વિદી થઈ એવીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી આયુધ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી પંદરમા ભવમાં બ્રહ્મદેવલોકમાં મધ્યમાયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચવીને, પણ ઘણા ભવ ભ્રમણ કર્યા. એ પ્રમાણે ભવે કરી સેલમાં ભવમાં-રાજગૃહ નગરમાં વિશ્વનદી નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામની પત્નીથી વિશાખાનંદી નામે એક પુત્ર થયે, તે રાજાને વિશાખભૂતિ નામને એક નાનો ભાઈ હતું. તેને ધારણ નામે સ્ત્રી હતી. મરિચિને * જીવ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા શુભકર્મથી તે વિશાખાભૂતિ ની ધારણા નામે સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્રપણે અવતર્યો, તે વિશ્વભૂતિ અનુક્રમે વનવયને પ્રાપ્ત થયું. તે નગરના પુષ્પ કરંડક નામના ઉદ્યાનમાં વિશ્વભૂતિ એક વખત અંત:પુરસહિત કીડા કરવા ગયે. તે કીડા કરતો હતો. તેવામાં તેના કાકાને કિંવર વિશાખાનંદી પણ ક્રીડા કરવાની ઈચછાએ ત્યાં આવ્યો પણ વિશ્વભૂતિ અંદર હેવાથી તે બહાર રહ્યા. તે સમયે રાણી પ્રિયંગુની દાસીએ પુષ્પ લેવાને ત્યાં આવી. તેમણે તે વિશ્વભૂતિને અંદર અને વિશાખાનંદીને બહાર જોયા, તેથી પુષ્પ લીધા સિવાય પાછી ગઈ. અને રાણીને ઉધાનની ખબર કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૬ ભવ. ] વિશ્વભૂતિ સાથે કપટ. સંભળાવી. ખબર સાંભળી પિતાની દાસીએ પુષ્પ લીધા સિવાય પાછી આવી તેથી તેને કોધ ચઢયે, અને કેપભવનમાં જઈને બેઠી. રાજાને ખબર થઈ, તેથી રાણીની ઈચ્છા પૂર્ણ કરવા વિશ્વભૂતિને ઉદ્યાનમાંથી પાછા બેલાવી લાવવાની યુકિત શોધી કાઢી. યાત્રાની ભેરી વગડાવી અને કપટવડે રાજ્યસભામાં કહ્યું કે આપણુ તાબાને પુરૂષ સિંહ નામને સામંત ઉદ્ધત થઈ ગયે છે, માટે તેને વિજય કરવા માટે હું જઈશ. તે ખબર સાંભળી સરળસ્વભાવી વિશ્વભૂતિ વનમાંથી રાજ્યસભામાં આવ્યું. અને ભકિતવડે રાજાની આજ્ઞા મેળવી લશ્કર સહિત પુરૂષસિંહ પાસે ગયે. ત્યાં તેને આજ્ઞાવંત જોઈ પિતે પાછો વળે. માર્ગમાં પુષ્પકરંડકવન પાસે આવ્યો. દ્વારપાલે જણાવ્યું કે અંદર વિશાખાનંદી કુમાર છે. તે સાંભળી તે ચિંતવવા લાગ્યું કે મને કંપટવડે પુષ્પકરંડક વનમાંથી કાઢયે. એવા વિચાર કરતાં તેને ઘણે ક્રોધ ચઢયે. ક્રોધાવેશમાં નજીકમાં રહેલા એક કઠાના વૃક્ષના ઉપર બળપૂર્વક મુણિને પ્રહાર કર્યો. જેથી તેના સફળે ગળી પડયા. તે બનાવને બતાવી કેધાવેશથી વિશાખાનંદીના દ્વારપાલને કહ્યું કે જે વીલ પિતા શ્રી પ્રત્યે મહારી ભક્તિ ન હોત તે હું આ કઠાના ફળની માફક તમારા સર્વના મસ્તકે ભૂમિપર પા નાખત? પણ તેમના પરની ભક્તિથી હુ એમ કરી શકતા નથી. પરંતુ હવે આવા વંચનાયુક્ત ભેગની મહારે જરૂર નથી. આ બનાવથી વિશ્વભૂતિને હવે આવા રાજ્ય ખટપટવાળા સંસારમાં રહેવું એ તેને ઉચિત લાગ્યું નહિ. તેથી તે પ્રદેશમાં વિચરતા સંભૂતિનામના મુનિની પાસે ગયો, અને ઉત્સાહપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. તેને દીક્ષિત થએલો સાંભળી વિશ્વનંદી રાજ પિતાના અનુજ બંધુ સહિત ત્યાં આવ્યા, અને તેને નમીને તથા ખમાવીને રાજ્ય લેવાની પ્રાર્થના કરી. વિશ્વભૂતિમુનિ તેમની તે પ્રાર્થનાથી લોભાયા નહિ. અને ચારિત્રમાં અડગ રહયા. રાજા ફરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ રર શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : તેમને વંદન કરી, લીધેલા વ્રતનું યથાર્થ પાલન કરવાની વિનંતિ પૂર્વક સૂચના કરી પોતાની રાજ્યધાનીમાં પાછા ગયા. વિશ્વભૂતિ મુનિએ પણ ગુરૂની સાથે ત્યાંથી વિહાર કર્યો. ગુરૂ પાસે આગમને અભ્યાસ કર્યો, અને છઠ અઠમાદિ તપ ગુણમાં રક્ત થઈ ઉત્તરોત્તર અઠમા તપશ્ચર્યામાં વધવા લાગ્યા. તપસ્યાથી તેમનું શરીર અતિકૃષ અતિષ થઈ ગયું. ગુરૂની આજ્ઞા મેળવી એકલવિહારિપાણું અંગીકાર કર્યું. અને એક કવિતારિપ્રતિમાને ધારણ કરી વિહાર કરવા લાગ્યા. - વિશ્વભૂતિ મુનિ વિહાર કરતા કરતા એક વખત મથુરા નગરીમાં આવ્યા. તે સમયમાં ત્યાંના રાજાની પુત્રીને પરણવા માટે વિશાખાનંદી રાજપુત્ર પણ જાન સહિત આવેલું હતું. વિશ્વભૂતિ મા ખમણને અંતે પારણું કરવા સારૂ ગીચરિ નિકલી મથુરામાં ફરતા ફરતા જ્યાં વિશાખાનંદીની છાવણી હતી તેની નજીકથી જતા હતા. વિશાખાનદીના માણસોએ તપસ્યાથી કૃષથએલા મુનિને જોયા. અને હાંસીપૂર્વક આ વિશ્વભૂતિ કુમાર જાય? કુમાર જાય ? એમ કહી ચેષ્ટા કરવા લાગ્યા. વિશાખાનંદીએ પણ તેમને ઓળખ્યા. શત્રુની પેઠે મુનિને જોઈ વિશાખાનંદીને કેપ ચઢયો. તેવામાં વિશ્વભૂતિ મુનિ ગાયની સાથે અથડાવાથી પૃથ્વી પર પડી ગયા. તે જોઈ મુનિને એલંભે આપી હાંસી પૂર્વક કહ્યું કે, કઠાના ફળને પાડનારૂં તારૂ બળ કયાં ગયું? “તે સાંભળી મુનિને કીધ ચઢયે. અને પિતાનું બળ બતાવવાની ઈચ્છાથી ક્રોધવડે તે ગાયને શીંગડાં વતી પકડીને આકાશમાં ફેકી વિશાખાનદી ઉપરના અંતરંગ વૈરના લીધે તે મુનિએ એવું નિયાણું (સંકલ્પ) કર્યું કે “આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું ભવાંતરે પણ પરાક્રમવાલે થઈ આ વિશાખાનદીના મૃત્યુને માટે થાઉં.” પછી તે ભાવનું કેટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પૂર્વ પાપની આલોચના કર્યા વગર કાલ ધર્મ ૫ મી ને તે વિશ્વભૂતિ મુનિને જીવ સતરમા ભાવમાં શુકદેવ લેકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયા. ઉપર સોલમા ભવની શરૂઆતમાં ભગવંત મહાવરે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પણ કેવા કરવાને ૧૬ ભવ. ] શુભાશુભ કર્મ ગૌતમ ગણધરને પદાર્થના ઉત્પન્ન થવાને, નાશ થવાને, અને ધવપણે કાયમ રહેવાને જે નિયમ સમજાવ્યું હતું, તે નિયમને તાબે તેમને પિતાને જીવ કેવી રીતે થયું હતું તે નયસારને જીવ જુદા જુદા ભવમાં ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને જીવ દ્રવ્ય ધ્રુવપણે કાયમ રહેલ છે અને રહેશે તે આપણે જોઈશું તેથી આ પણી ખાત્રી થશે. એ નિયમ જગતના તમામ જીવો અને પદાર્થને લાગુ છે. એટલે જગતમાં જે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને જગત ધવપણે કાયમ રહે છે. એ નિયમ અનાદિ અનંત કાળથી ચાલતો આવે છે, અને ભવિષ્યમાં કાયમ રહે વાને છે. એ કદાપિ કાળે ફેરફાર થવાને નથી. હવે આપણે આ વિશ્વતિના ભવ ઉપરથી શું સમજવા જેવું છે, તેના વિચાર કરીએ. પૂર્વભવમાં જીવે જે શુભાશુભ આચારનું સેવન કરી શુભાશુભ કામ વર્ગના દળયાં આત્મપ્રદેશની સાથે સંલગ્ન કરેલાં હોય છે, તે દળીયાં નિમિત્ત કારણ પામી સુખ દુઃખ રૂપે જીવને કેવી રીતે દેરે છે, તે બને રીતે આ ભવમાંથી મળી આવે છે. - પૂર્વના મનુષ્યના ભાવોમાં ત્રિદીપણાથી સંસાર ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થવાને જે અભ્યાસ પડેલે હતો તે આ ભવમાં પણ ઉદય આવે છે. ઉદ્યાનમાંથી રાજકુમાર વિશ્વભૂતિને ખસે. ડવાને જે પ્રપંચ થયે તે ઉપરથી તેમને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને જૈનમુનિ પાસે દીક્ષા લે છે. તેમની પાસે રહી શાસ્ત્રાભ્યાસ કરી તપસ્યામાં જોડાય છે. આ ભવમાં એમને જૈનધર્મની દીક્ષા પાછી ઉદય આવે છે. મરિચિના ભવમાં ત્રિદંડીપણાની જે અશુદ્ધ ભાવના તેનામાં જાગી હતી. તેના સંસ્કાર ઉતરી તે ચૌદ ભવ સુધી ચાલ્યા હતા; ને તેથી જ વખતેવખત ત્રિદંપણાની દીક્ષા અંગીકાર કરતા હતા. મરિચિના ભવમાં ચરિત્રમોહનીય કર્મનાં જે દલીને સંચય કરી કર્મને બંધ કરે તે કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૭ ભવમાં ઉદયમાં આવી ખપી જવાથી અને ચારિત્ર મેહનીય કર્મના ક્ષપશમથી આ ભવમાં ચારિત્ર ઉદય આવે છે-પામે છે. ચારિત્ર પાલનમાં તપસ્યાને અંગીકાર કરે છે, તે પણ માસક્ષમણની તપસ્યા કરે છે, ને તેથી શરીર કૃષ થઈ જાય છે, એવા ચારિત્ર અને તપ ગુણમાં વધેલા વિવભૂતિ મુનિને કર્મ કેવી રીતે નીચકેટીમાં ઉતારવાનાં કારણે મેળવી આપે છે એ વિચારવા જેવું છે. વિહાર દરમ્યાન માસક્ષમણને પારણે . ગૌચરીને માટે તે જાય છે. ભવિતવ્યતાના ગે તે જ વખતમાં સંસારી અવસ્થાના કાકાના પુત્ર વિશાખાનંદિ તે ગામમાં આવેલા તેમની છાવણી તરફ મુનિ જઈ ચઢે છે. તેમને મુનિને જોયા, આવા માસક્ષમણુના પારણાવાલા મુનિને વંદન કરી સુપાત્રમાં દાન આપી ઉચ્ચ કોટીમાં જવાનું જે ઉત્તમ નિમિત્તે કારણે તેને તે દુરૂપયોગ કરે છે, અને તે ઉભયને અનિષ્ટનું કારણ બને છે. “મિથ્યાત્રિ અને અજ્ઞાની છ સ્વાર બંનેને અહિત કર્તાજ હોય છે.” તપસ્યાથી કાયબલ ઓછું થાય એ સ્વાભાવિક છે. તે પ્રમાણે મહાત્મા વિશ્વભૂતિ મુનિનું શરીરબળ ક્ષીણતા. પામેલું હતું ગાયના ધકકાથી તેઓ પી જાય છે. એ બનાવથી રાજકુલમાં જન્મેલો પણ હલકાસ્વભાવને વિશાખાનંદી મિથ્યાત્વ અને અજ્ઞાનતાના લીધે તે મુનિના બલ સંબંધે મશકરી કરે છે, તે મુનિ સાંભળે છે. મુનિઓને ચારિત્રપાલનમાં આ એક જાતને પરિસહ છે. બાવીસ પ્રકારના પરિસહ વખતે આત્માર્થિઓ જે શુદ્ધ ઉપગ રાખી પરિસહ સહન કરે છે તે પરિસહ તેમને કર્મક્ષય અને સંવરનું કારણ બની નિકટ ભવી બનાવી એક રીતે સાચા મિત્રની ગરજ સારે છે. આ વિશાખાનંદીએ કરેલી મશ્કરી આકાશપરિસહ કહેવાય. બાવીશ પરિસહમાં તેનું સ્થાન બારમું છે. યતિ ને કેઈ અજ્ઞાની પુરૂષ bધ અને ઈર્ષાને વશ થઈ અનિષ્ટ અને તિરસ્કારનાં વચન કહે તે સાંભળી તે વચન બોલનાર ઉપર દમદંત મુનિની પેઠે કેપ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભવ. ) શુદ્ધ તપ સ્વરૂપ. નહિ, પરંતુ એવું વિચારે જે આ પુરૂષ ખરાને વાતે મને અનિષ્ટ વચન કહે છે. એ મારો ઉપકારી છે કેમકે એણે જે વચન મને કહ્યું તે સત્ય છે. અથવા એ પુરૂષ જે કહે છે તે અસત્ય છે તે પણ મારે તેની ઉપર કોઇ કર એ યુક્ત નથી, એમ ચિંતવી પોતે તેની ઉપર કેંધ કરે નહિં અને સમ્યફ રીતે આક્રોશ સહન કરે. તપસ્યાના હેતુઓ સંબંધી શાસ્ત્રમાં નીચે પ્રમાણે ફરમાન છે. નિર્દોષ, નિયાણાવિનાનું અને નિર્જરાનાજ કારણભૂત એવું શુદ્ધતપ સારી બુદ્ધિવડે મનના ઉત્સાહ પૂર્વક કરવું. જેનાથી શરીર તપે તે તપ કહેવાય છે. રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને શુક્ર તેમજ અશુભ કર્મો તેનાથી તાપ પામે છે, તેથી તેને તપ કહે છે. તે તપ નિર્દોષ કરવું એટલે આ લેક તથા પરલોકના સુખની ઇચ્છા અને નિદાન રહિત કરવું. જે માણસ શુદ્ધચારિત્રનું પાલન કરીને ભોગાદિક પ્રાપ્ત કરવાનું નિદાન કરે છે, તે ફલ આપવામાં દક્ષ એવા કલ્પવૃક્ષને વધારીને પછી તેને ભસ્મસાત કરે છે. એ નિદાન (નીયાણું) નવ પ્રકારનાં છે. વળી તે તપ ચિત્તના ઉલાસપૂર્વક કરવું. પણ સજાની વેઠની પેઠે અણગમાથી કરવું નહિં. તેમજ જેટલી શક્તિ હોય તેટલું કરવું, જે તપ કરવાથી મન દુષ્ટ (માઠા વિચાર કરનારું) ન થાય, ઈદ્રિયની હાની ન થાય અને વેગ પણ ન હણાય તેવું તપ કરવું. વળી પરાધિન બુદ્ધિથી દીનપણે અનાદિકની પ્રાપ્તિના અભાવે આહાર ત્યાગરૂપ અજ્ઞાન તપ કરે તે તે આશ્રવનું કારણ હોવાથી તથા ક્રોધાદિક કષાયના ઉદયનું આશ્રિત હેવાથી તે તપ નથી, પણ પૂર્વે બાંધેલા અંતરાયકર્મના ઉદયથી અસાતવેદનીયને માત્ર તે વિપાકજ છે. કેમકે આહારનો ત્યાગ કરે તે દ્રવ્યતપ છે, અને આત્મસ્વરૂપની એકાગ્રતા કરવી તે ભાવતપ છે. આ ભાવત" જ કારણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૩ યથાશક્તિ દ્રવ્યતપ સહિતજ હાવુ જોઇએ. સ`સારથી વિરકત થએલા તેમજ તત્વજ્ઞાનના અર્થિ પુરૂષોને આ દ્રવ્યતપ દુઃસહ. નથી.જેમ ધનાદિકના અથિ પુરૂષાને શીતતાપાક્રિકનુ કષ્ટ એ કષ્ટરૂપ લાગતુ નથી. ૨ રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરૂષ, પરપ્રવિચાર, સ્ત્રપ્રવિચાર અલ્પ વિકાર, દરિદ્ર અને શ્રાવક એ પ્રમાણે નવ નિયાણાં છે તે મેાક્ષની ઇચ્છાવાળા મુનીશ્ર્વરાએ ત્યાગ કરવા લાયક છે. આ નિયાણાંનું સ્વરૂપ વિસ્તારપૂર્વક શાસ્ત્રથી સમજવા જેવુ છે, આવા નિયાણાંથી સંસારવૃદ્ધિ થાય છે. જે તપ કક્ષય કરી સસાર ઘટાડનાર છે, તેજ તપ સ‘સારવૃદ્ધિનુ' નિમિત્ત કારણ ન અને તેને માટે મુનિ અને આત્માર્થિઓએ હુમેશ ઉપયેગપૂર્વક જાગૃતિ રાખવાને શાસ્ત્રકારાની શિખામણુ છે તે શિખામણને અમલ નહિં કરતાં ખરા અણીના પ્રસંગે ઉપયાગ ચૂકી જઈ જીવા ભૂલ કરી દે છે. જોકે તેથી તેની પૌગલીક ઇચ્છા અને પ્રતિજ્ઞા પાર પડે છે, પણ સંસારમાં વધુ વખત ભ્રમણુ કરવાનું પાતે ઉભુ કરે છે, તે નિયાણું કરતી વખતે તેના લક્ષમાં રહેતુ નથી. વિશાખાન’દીએ કરેલી મજાકથી નયસારને જીવ વિશ્વભૂતિ મુને શુદ્ધઉપયોગ ચૂકી જાય છે, અને કેાઠાના ઝાડને એક મૂક્કી મારી તે ઉપરનાં ફળ ગેરવી પાડતી વખતે જે બળ હતું તે ખળ કરતાં પણ વિશેષ ખળ પેાતાનામાં છે! એ ખતાવવાની ઇચ્છાથી ગાયનાં શીંગડાં પકડી તેને ઉછાળી પેતાનું બળ ખતાવે છે.વિશાખા નટ્ટીએ કરેલી મજાકનુ વેર લેવાની અશુદ્ધભાવના ઉત્પન્ન થઈ. આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી “ હું ભવાંતરમાં ઘણા પરાક્રમવાલે થઇ આ વિશાખાન’ઢીને મારનાર થાઉં. ' આવી અશુદ્ધભાવના પૂર્ણાંક મુનિ નિયાણુ' કરે છે. તે પછી ચારિત્ર પાળી પાતે નિયાણારૂપ કરેલા પાપની આલેચના કર્યાં વગર મૃત્યુ પામી ચારિત્રના પ્રભાવથી સતરમા ભવમાં દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ભવ. ] મુનિ છતાં કષાયનું કારણ, ૨૭ ત્યાં દેવેલેકનું આયુષ્ય પૂરું કરી પૂર્વભવમાં કરેલા નિયાણુના યોગે તે અઢારમા ભવમાં વાસુદેવપણે ઉત્પન્ન થાય છે, તે હવે પછી આપણે જોઈશું. વિશ્વભૂતિ મુનિને ધને ઉદય થ અને નિયાણું કર્યું. અહિં મોહનીય કર્મની સત્તા કયાં સુધી રહે છે તે જાણવાની જરૂર છે. ગુણસ્થાનકના નિયમ મુજબ જેનસાધુઓ છઠ્ઠા સાતમા ગુણઠાણાના અધિકારી છે. છઠ્ઠ ગુણઠાણું એ પ્રમત્ત સંયત ગુણઠાણું છે. એ ગુણઠાણે વર્તતા પશમસમક્તિવાળા મુનિને આઠે કમની એક અડતાલીશે પ્રકૃતિની સત્તા કાયમ હોય છે. જેની અંદર મેહનીયકર્મની અઠાવશે પ્રકૃતિને સમાવેશ થઈ જાય છે, આ કર્મસત્તા કાયમ હવાના લીધે અશુદ્ધ નિમિત્ત કારણના યેગે ક્રોધાદિક કષાયને ઉદય થાય એથી આપણે અજાયબ થવાનું નથી. છએ કષાયના ઉદય વખતે આત્મસત્તાના જોરથી તે ઉદયને નિષ્ફળ કરવાને છે. અને આત્મસત્તાનું જોર વધારવાનું છે. જે આત્મસત્તાનું જોર વધારે થાય, તે કષય નિષ્ફળ થાય. પણ તેમ નહિ કરતાં આત્મા કષાયના તાબે થાય તે, પાછો નવિન અશુભ કર્મને બંધ કરી કર્મોની પરંપરા વધારે છે. - વિશ્વભૂતિમુનિ આત્મસત્તાનું ગૌરવપણું ભૂલી જઈ કર્મ સત્તાના તાબે થઈ નિયાણું કરે છે. એ કર્મ સત્તાની પ્રબલતાની નિશાની છે. વિશાખાનદિ નિષ્કારણ મુનિની હાંશી કરી ઉપસર્ગ કરે છે. ચારિત્રમોહનીયકર્મની પચ્ચીશ પ્રકૃતીમાં નવ નોકષાય મોહનીયના પેટામાં હાસ્યમહનીય નામની એક કર્મ પ્રકૃતી છે. છ બી. જાની હાંસી-મજાક-મશ્કરી કરી પોતે ખુશી થાય છે પણ તે વખતે હાસ્યમેહનીય નામનું કર્મ બંધાય છે એ તેના જાણવામાં આવતું નથી. એ બાંધેલા અશુભ કર્મના પ્રતાપથી જીવને આગામી ભવમાં કેવા માઠા વિપાક ભેગવવા પડે છે તેને માટે શાસ્ત્રમાં ઘણું દાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : લાગે છે, પણ અહિ આપણે વિશાખાનદીના જીવને તેનું ફળ કેવી રીતે ભેગવવું પડે છે તે આપણે જોઈએ. અધિકાર, લક્ષમી, અને જુવાનીના મદમાં વિશેષે કરી છે બીજાની હાંસી મજાક કરતા જોવામાં આવે છે. “હસતા બાંધેલું કમર રડી ભેગવવું પડે છે. એવી એક કહેવત છે. વિશ્વભૂતિ મુનિને જવા નિયાણાના પ્રતાપથી અઢારમા ભાવમાં વાસુદેવ થઈ જે સિંહનો વધ કરે છે તે સિંહ તે આ વિશાખાનદિનેજ જીવ છે. મનુષ્યમાંથી તિર્યંચગતિમાં અને ત્યાંથી નરકગતિમાં તે જાય છે. - નરકગતિના બાંધેલા આયુષ્યના લીધે નરકમાં ઉત્પન્ન થઈ તે ગતિના લાયકની વેદના ભેગવી ત્યાંનું આયુષ્ય પૂરું કરી ઘણે કાલ સંસારમાં તે રજળે છે. ભગવત મહાવીરના સતાવીશમા ભવમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી ગૌતમગણધરાદિ સહ વિહાર કરતાં એક ખેડુતને બતાવીને તેની દયા લાવી તેને બંધ આપવા જવા ગૌતમસ્વામીને ભગવંતે આજ્ઞા આપી મોકલ્યા તેનું વૃતાંત આપણે વિસ્તારથી તે ભવના વિવેચનમાં જોઈશું, પણ, અહિં એટલું યાદ રાખવાનું છે! કે-તે ખેડુત તે આ વિશાખાનંદીને જ જીવ છે. રાજકુંવર અને જુવાનીના મદમાં સંસારી અવસ્થાના કાકાના દીકરા મુનિને જોઈને અજ્ઞાનતાના લીધે કરેલી મજાકથી તે જીવ કેટલી અધગતિને પામે એને જ આપણે વિચાર કરી પ્રસંગ આવતાં આવા અશુભ કર્મ ન બંધાય તેને માટે જાગૃતિ રાખવાની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ 2GBર I ૐ I - મકરણ ૪ થું. pz - अढारमो भव. त्रिपृष्ठ वासुदेव. ત્યેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાલમાં વીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ બળદેવ ET અને નવ પ્રતિવાસુદેવ ઉત્પન્ન થાય છે. એ નિયમ અનાદિકાલથી ચાલતે આવેલ છે. આપણા ભવિષ્યમાં પણ એ પ્રમાણે તે તે કાલમાં જી ઉત્પન્ન થશે, એ ત્રેસઠ સલાકા પુરૂષ કહેવાય છે. એટલે તેઓ ભાવિકાલમાં મેક્ષે જવાવાળા છે. તીર્થકરને જીવ તીર્થંકરપણે ઉત્પન્ન થાય તેના પહેલાં ત્રીજે ભવે વીસસ્થાનક પદનું આરાધન કરી તીર્થંકર નામકર્મ પ્રકૃતિ, જે પુણ્યપ્રકૃતિઓમાં અતિ ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે તે પ્રકૃતિને બંધ કરે છે. તે કર્મપ્રકૃતિને બંધ કરતાં પહેલાં જે નરકગતિના આયુષ્યને બંધ કરેલ ન હોય તે ધર્મારાધનકાલમાં દેવગતિનો બંધ કરી વચમાં દેવગતિમાં ઉત્પન્ન થઈ, અથવા નરકગતિને બંધ કર્યા પછી ધમરાધન કાલમાં તીર્થંકર નામકર્મ પ્રકૃતિને બંધ પાડે તે વચમાં નરકગતિમાં ઉત્પન્ન થઈ તે તે ગતિનું આયુષ્ય પૂર્ણ કરી છેવટના મનુષ્યના ભવમાં અવધિજ્ઞાન સહિત ઉત્પન્ન થાય છે. એ છેલ્લા ભવમાં આ અતિપુણ્યપ્રકૃતિના યેગથી રાજ્યરિદ્ધિ ભેગવી, ભોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ કર્મક્ષય કરી દીક્ષા અંગીકાર કરી, ચાર ઘાતકર્મ ખપાવી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે અવસરે તીર્થંકર નામકર્મના ફળરૂપ સુરાસુરને પૂજ્ય એવા તે પ્રભુ સમવસરણમાં બેસી ધર્મદેશના આપે છે, તથા જૂદા જૂદા દેશોમાં વિહાર કરી ઘણું ભવ્યજીવોને ધર્મ પમાડ તેમને ઉદ્ધાર કરી તીર્થકર નામકર્મપ્રકૃતિના દલીયાં ખપાવી, મનુષ્યભવનું આયુષ્ય પૂર્ણ કરી જાય છે. ચક્રવર્તી–ચકવતિપણાની રિદ્ધિ છ ખંડ પૃથ્વીનું આધિ પત્ય પ્રાપ્ત કર્યા પછી તે ભવના ઉત્તરકાલમાં ચક્રવર્તિપણાના અંગે પ્રાપ્ત થએલી રિદ્ધિ છેડી દીક્ષા ગ્રહણ કરી ધર્મારાધન કરે તે સર્વથા કર્મક્ષય કરી તે ભવમાં મોક્ષે જાય, અથવા દેવગતિના આયુષ્યને બંધ કરી દેવગતિમાં ઉત્પન્ન થાય, પણ જે ચક્રવતિપJાની સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેના મેહમાં તે ભવ પૂર્ણ કરે છે, મહાન આરંભ (પાપ) અને પરિગ્રહની મમતાના ગે નરક ગતિને બંધ કરી ચક્રવતિપણાના ભવમાં તે ભવનું આયુષ્ય પૂર્ણ કરી નિયમા નરકગતિમાં ઉત્પન્ન થાય છે. વાસુદેવ, વાસુદેવના ભવમાં ત્રણ ખંડ પૃથ્વીનું આધિ પ્રત્યે પ્રાપ્ત કરી. વાસુદેવપણાની રિદ્ધિ જોગવી નિયાણુવાલા હોવાથી નિયમ નરકગતિને બંધ કરી, ભવાંતરમાં નરકગતિમાંજ ઉત્પન્ન થાય છે. બલદેવ, એ વાસુદેવના એરમાઈ ભાઈ હોય છે. પણ તે બનને વચ્ચે ગાઢ પ્રીતિ હોય છે. એ બને ભાઈઓ છતાં બલદેવ તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી ધર્મારાધન કરી સર્વથા કમ ખપાવી મોક્ષે જાય, અથવા દેવગતિને બંધ કરી બલદેવના ભવનું આયુષ્ય પૂર્ણ કરી દેવગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રતિવાસુદેવ-પ્રતિવાસુદેવ ત્રણ ખંડ પૃથ્વીનું રાજ્ય મેળવે છે અને તે રાજ્યરિદ્ધિ ભેગવવાને પ્રસંગ આવે છે, તેવા સમયમાં વાસુદેવથી વિગ્રહ કરવાને પ્રસંગ ઉત્પન્ન થઈ બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ] વાસુદેવપણે જન્મ. ૩૧ વચ્ચે તુમુલ વિગ્રહ થાય છે. વાસુદેવના ખળથી તેનું ખળ ઓછુ હાવાના કારણે છેત્રટ વાસુદેવના હાથે તેમના વિનાશ થાય છે, અને તેમણે મેળવેલી ત્રણ ખંડ પૃથ્વીની રિદ્ધિ વાસુદેવને પ્રાપ્ત થાય છે. પ્રતિવાસુદેવ વિગ્રહ દરમ્યાન રૌદ્રધ્યાનના ચેાગે નરક ગતિના આયુષ્યના બધ કરી તે ભવનું આયુષ્યપૂણ' કરી નરક ગતિમાં ઉત્પન્ન થાય છે. ઉપર પ્રમાણે ત્રેશઠ શલાકા પુરૂષાના સંબંધે સામાન્ય નિયમ હાય છે. નયસારના જીવ ઉચ્ચ કોટીમાં ચઢતાં ચઢતાં સાલમા વિશાખાનદ મુનિના ભવમાં ઉગ્રતપસ્યાના ફલપ્રાપ્તિરૂપ કરેલા નિયાણાના ચેગે આ અઢારમા ભવમાં આ અવસર્પિણ કાલના ચેાથા આરામાં અગીયારમા તીર્થંકર ભગવત શ્રી શ્રેયાં સનાથ ભગવતના શાસનમાં પહેલા વાસુદેવ પણે ઉત્પન્ન થએલા છે. વાસુદેવપણાના અંગે કેટલું બળ અને વૈભવ પ્રાપ્ત થાય છે, એ જાણવા માટે આપેલી હકીકત ઉપયેગી જાણી તે જરા લાંબાગુથી આપવા પ્રયત્ન કરેલા છે. દક્ષિણભરતાદ્ધમાં પેતનપુર નામના નગરમાં રિપુ પ્રતિ શત્રુ પ્રજાપતિ નામના રાજા હતા. તે રાજાની ભદ્રા નામની પર રાણીથી ખલદેવ અચલ નામના પુત્ર થયા હતા. અને બીજી રાણી મૃગાવતીથી ત્રિપૃષ્ણ વાસુદેવને જન્મ થયે હતા. આ બન્ને પુત્રા માતાના ગર્ભ'માં ઉત્પન્ન થયા તે રાત્રે ભદ્રા રાણીએ ચાર મહાસ્વપ્ને, તથા મૃગાવતી પટ્ટરાણીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત ઉત્તમ સ્વપના જોયાં હતાં. વિશ્વભૂતિ મુનિના જીવ મહાશુક્ર દેવલેાકથી ચવીને મૃગાવતી પટ્ટરાણીથી વાસુદેવપણે ઉત્પન્ન થયા હતા. અચલકુમાર વયમાં મહાટા હતા, અને ત્રિપૃષ્ઠ નહાના હતા. એ બન્ને ભાઈઓ પુરૂષામાં ગજેદ્ર સમાન, મહાશૌયવાન હતા. તેએા માટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ મા મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ દૈત્યાદિકથી પણ ભય પામે નહિ એવા બલિષ્ટ હતા. બન્ને વચ્ચે પરસ્પર અત્યંત સ્નેહ હેવાથી અચલકુમાર વિના ત્રિપૃષ્ઠકુમાર અને ત્રિપૃષકુમાર વિના અચલકુમાર એકલા રહેતા નહિ. જાણે બે શરીર અને એક આત્મા હાય ! તેમ તેઓ સાથે જ ફરતા હતા. બલભદ્રઅચલ અને ત્રિપૃષ્ઠવાસુદેવના પિતા પ્રતિ વાસુદેવ અશ્વગ્રીવના તાબાના રાજા હતા. એ પ્રતિવાસુદેવને યુદ્ધની અંદર છતી, તેણે મેળવેલી ત્રિખંડ પૃથ્વીની રાજ્ય લક્ષ્મી ત્રિપૃષ્ઠવાસુદેવ પ્રાપ્ત કરશે; એ કારણસર એ પ્રતિવાસુદેવને વૃત્તાંત આ ઠેકાણે જાણવાની આવશ્યકતા છે. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને વૃત્તાંત. અગ્રીવ રત્નપુર નગરને રાજા હતે એ મહાભુજનું શરીર એંશી ધનુષ્ય ઉંચું હતું. અને તેનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વનું હતું. એ મહાબાહુ અને પકિમી વીર રણસંગ્રામમાં ઘણે કુતુહલી હતું. રાજા મહારાજાએ પણ એ પ્રતિવાસુદેવથી ભય પામી તેની ભકિત કરતા હતા. યેગી પુરૂષે જેમ પરમાત્માને ભૂલે નહિ, તેમ સર્વ રાજાએ કઈ દિવસ પણ તેને પિતાના હદયમાંથી ભૂલી જતા ન હતા. તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવે પિતાના પરાક્રમથી આ ભરતક્ષેત્રના ત્રણખંડ સવાધીન કરી લીધા હતા. જેની અંદર વૈતાઢય પર્વત પણ આવી જાય છે. તેમજ પિતાના બળ અને પરાક્રમથી વિદ્યાધરની બે શ્રેણીઓ વિદ્યાધરને યુદ્ધમાં પરાજીત કરી લીધી હતી. માગધ, વરદામ અને પ્રભાસતીર્થોના અધિપતિઓ પણ તેમની સેવા કરતા હતા. એકંદર સેળહજાર મુગટબદ્ધ રાજાએ તેના ઉગ્ર શાસનમાં હતા. આવી રીતે પ્રતિવાસુદેવ અવઝીવ એકછત્રસામ્રાજ્યને પ્રાપ્ત કરી પૃથ્વીમાં ઈદ્રની જેમ કાળ નિર્ગમન કરતે હતે. એક વખત એ પ્રતિવાસુદેવના મનમાં અનાયાસે એવી શંકા પેદા થઈ કે-દક્ષિણાદ્ધભરતક્ષેત્રમાંના રાજાઓ તે મહારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ] શેરને માથે સવાશેર. તાબાના રાજા છે. ને તેએમાંના કોઇ મને પ્રદ્રવ કરી શકે એવા મળવાળા નથી તમિપ તે રાજાના પુત્રામાં કઇ મને મારનાર ઉત્પન્ન થશે ખરા ? એ જાણવુ· ને કે અશક્ય છે તે પશુ મારે જાણવું જોઇએ. આવે નિશ્ચય કરી તેણે અશ્વમિ'દુ નામને ઉત્તમ પ્રકારે નિમિત્તશાસ્ત્રના જાશુકાર હતેા, તેને પેાતાની પાસે એલાગ્યા. તે નિમિત્તજ્ઞને પ્રતિ વાસુદેવે પેાતાના મનની શ'કા પૂછી. અતિ આગ્ર પૂર્વક એ હકીક્ત જાણવાની ખાતર તેના ઉત્તર આપવાની નિમિત્તજ્ઞને ક્રુજ પાડવાથી, નિમિત્તિયાએ લગ્નાદિક વિચારીને પ્રતિવાસુદેવના પ્રશ્નના ઉત્તર આપ્યા કે:-ડે રાજા તમારા ચડવેગ નામના દૂતના જે પરામવ કરશે, અને પશ્ચિમ દિશાના અત ઉપર રહેલા સિદ્ધને જે મારશે તે તમારા વધ કરનાર થશે. નિમિત્તજ્ઞના ઉત્તરથી પ્રતિવાસુદેવ અવગ્રીવ ગ્લાની પામી ગયેા. પણ ઉપરથી તેની અસર જણાવ્યા સિવાય તેના આદરસત્કાર કરી વિદાય કર્યાં. તેવા સમયમાં એક યુવાન કેશરી-સિંહે પશ્ચિમ દેશને ઉજ્જડ ર્માંના સમાચાર આવ્યા. આ સિંહના વધ કરનાર કાણુ થશે ! એ જાણવાની અપેક્ષાથી તે પ્રદેશમાં શાળીનુ વાવેતર કરવાતુ, અને તે વાવેતરના રક્ષણ માટે પેાતાના તાબાના સાળ હજાર રાજાઓને અનુક્રમે રહેવાની આજ્ઞા કરી. તે રાજાએ અનુક્રમે શસ્ત્રાદિવટે સન્નદ્ધદ્ધ થઇ ત્યાં જઇ, પ્રતિવાસુદેવની આજ્ઞા મુજબ ખેડુત જેમ ગાર્ચ વિગેરે પશુઓથી ક્ષેત્રનું રક્ષા કરે, તેમ સિંહથી તે શાનીક્ષેત્રની રક્ષા કરવા લાગ્યા. કો 66 ' શેરને માથે સવાશેર ” એ કહેવત મુજબ જગતમાં હમેશાં બળવાન પુરૂષાથી પણ વિશેષ બળવાન પુરૂષ રહેલા હૈાય છે, અને તેજ કારણથી આ પૃથ્વી વદુરના યૂસુંપરા ’ કહેવાય છે. પ્રશ્નપતિ રાજાના એ કુમારો છતાં મહાન્ તેજસ્વી તેઓ સર્વ મનુષ્યવીરાને તૃણુ જેવા ગણે છે; એવી ખખર 5 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : મંત્રિદ્વારા મળવાથી પ્રતિવાસુદેવે નિમિત્તિયાએ કહેલી વાતની ખાત્રી કરવાના ઈરાદાથી પિતાના ચંડવેગ નામના એક દૂતને કઈ મતલબ સમજાવી, પ્રજાપતિ રાજા પાસે જઈ તેને મળી આવવા આજ્ઞા કરી. તે દૂત પ્રતિવાસુદેવના પ્રતિનિધિ તરીકે ઘટીત સન્ય અને સરંજામ સાથે પતનપુર નગરે આવી પહોંચે. પ્રજાપતિ રાજા સર્વ અલંકારથી વિભૂષિત થઈ રાજસભામાં અચલ તથા વિપૃષ્ઠકુમાર, સામંતરાજાઓ, સેનાપતિઓ, અમા, અને પુરોહિત પ્રમુખ માન્યપુરૂષ તેમજ પ્રધાનપુરૂષોની સાથે 'મહદ્ધિક દેવની માફક સભા ભરીને બેઠા છે. સભામાં નિઃશંકપણે સંગીત ચાલતું હતું, એ સંગીતમાં વિચિત્ર અંગચેષ્ટા અને અંગહારપૂર્વક સુંદરનૃત્ય થતું હતું, શ્વનિકરતા મૃદંગના ઘોષથી આકાશ ગાજી રહેતું હતું, ગાયનના સ્પષ્ટ ઉદ્દગારથી મધુર વાણુને જીવન મળતું હતું, ગ્રામ તથા રાગરાગણીને પ્રગટ કરનારી વિષ્ણુ શ્રતિઓને વ્યક્ત કરતી હતી, તાલને અનુસરીને ગાયનને આરંભ થતું હતું. તે વખતે ચડગદૂત પિતાના આગમનની સૂચના અપાવ્યા સિવાય વીજળીના ચમત્કારની પેઠે તત્કાલ સાહિત્ય સંગીત કલાવિહીન સંગીતસભામાં દાખલ થયે. પ્રતિવાસુદેવના દૂતને અકસ્માત આવેલ જોઈ, સામતરાજાઓ સહિત પ્રજાપતિ રાજા સંભ્રમ પામ્યા અને એ સ્વામીના દૂતને સંભ્રમસહિત માન આપવાને માટે ઉભા થઈ, સત્કાર સાથે તેને આસન પર બેસાડ પછી રાજાએ તેના સ્વામીના સર્વ સમાચાર પૂછ્યા. સમય સિવાય સભામાં આવવાથી સંગીતને ભંગ . પિતાના આગમનની ખબર આપ્યા સિવાય સભામાં દાખલ થવાથી, તથા સભાના રંગમાં ભંગ થવાને, જે બનાવ બને તે ત્રિપૃષ્ઠકુમારથી સહન થયું નહિ. આ અજાયે પુરૂષ કેણ છે? ત્રિપૃષ્ઠકુમારે પોતાની પડખે રહેલા કોઈ પુરૂષને પૂછ્યું. તેણે કુમારને જણાવ્યું કે “ એ રાજાધિરાજ હયગ્રીવ મહારાજાને દૂત છે. આ ત્રિખંડભરતક્ષેત્રમાં જેટલા રાજાઓ છે તે સર્વે તે મહારાજાના કિંકર છે, તેથી તમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ] કુમાર ત્રિપાનું પરાક્રમ. પિતા તેના દૂતને માન આપવાને સામા ઉઠયા, તેજ કારણથી ઉચિતને જાણનાર દ્વારપાલે તેને અટકાવ્યું નહિ. કારણ કે, એ મહારાજાના થવાનને પણ પરાભવ કરી શકાય નહિ તે પુરૂષને તે કેમ જ કરી શકાય? આ દૂત હયગ્રીવ રાજાને માનીતું છે, અને તેને પ્રસન્ન કરવાથી મહારાજા હયગ્રીવ પ્રસન્ન થાય છે. આ હતની અવજ્ઞા કરી તેને ખીજ હેય તે, તે મહારાજા પણ ખી જાય છે, કારણ કે રાજાએ દૂતની દષ્ટિને અનુસારેજ પ્રવર્તે છે. જ્યારે યમરાજાની પેઠે દુસહ મહારાજા હયગ્રીવ ખીજાય ત્યારે રાજાએ જીવવાને પણ અસમર્થ છે તે પછી રાજ્યની તે વાત જ શી કરવી? ” એ પ્રમાણે પડખે બેઠેલા પુરૂષના મુખથી હકીકત સાંભળી, ત્રિપૃષ્ઠકુમારનું લોહી તપી આવ્યું. તત્કાળ તે બોલ્યો, “આ જગત માં અમુક સ્વામી, ને અમુક સેવક એ નિર્ણય હેતે નથી;” એ સર્વ પોતપોતાની શકિતને આધીન છે. હું વાણીમાત્રથી હમણાં કંઈ કહેતે નથી, કારણ કેઃ “આત્મ પ્રશંસા કરવી અને બીજાની નિંદા કરવી એ સતપુરૂને શરમાવનાર છે,”તથાપિ સમય પ્રાપ્ત થયે મારા પિતાને તિરસ્કાર કરનાર એ હયગ્રીવને પરાક્રમ વડે છિન્નગ્રીવ કરી ભૂમિપર પાઠ નાખીશ! એમ કહી પિતાના સેવકને કહ્યું કે, જ્યારે પિતાજી એને વિદાય કરે ત્યારે તું મને ખબર આપજે. ચડગ તે સભામાં, જેમ પિતાને કેઈ અધિકાર પર નિમેલે સેવક હોય તેમ પ્રજાપતિ રાજાને ઉદ્દેશીને કેટલાંક પ્રયેાજન કહી સંભળાવ્યાં. રાજાએ તે સર્વે માનપૂર્વક કબૂલ કર્યા અને ભેટ વિગેરે આગળ ધરીને તેનું બહુ સન્માન કર્યું. પ્રજાપતિ રાજની મેમાનગીરથી પ્રસન્ન થઈ પરિવાર સહિત ગંઠવેગ ફત પિતનપુર નગરની બહાર નીકળી પિતાની નગરી તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરવામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ ચા. ત્રિપૃષ્ઠકુમારે એ ખબર જાણીને તે મહા બળવાન કુમારે આગલ જઈ રસ્તામાં તેને અટકાવ્યું. અને ઉગ્રાવેશપૂર્વક ચંડવેબ દૂત તરફ દષ્ટિ કરી તેને કહ્યું. “રે ધીઠ ! પાપિ ! દુષ્ટ ! પશુ ! તુ દૂત છતાં રાજાની સભામાં પશુની પેઠે કેમ વર્તન કર્યું? હે મુર્ખ ! જેવી રીતે તે સંગીતગને ભંગ કર્યો, તેવી રીતે મરવાને ઈચ્છતે બીજે કણ કરે? એક સાધારણગ્રહસ્થને ઘેર રાજા જાય તે પણ તે પહેલાં ખબર આપીને પછી પ્રવેશ કરે, એવી, ડાહ્યા અને વિદ્વાની નીતિ છે; તે છતાં તું જાણે પૃથ્વી ફા નીકળ્યા હોય તેમ અકસમાત સભામાં કેમ આવે? જે કે સરળસ્વભાવવાળા મારા પિતાશ્રીએ તારે અવિવેક છતાં સત્કાર કર્યો પણ તે ફેકટ કર્યો છે. હે દુષ્ટ! જે શકિતથી તું દુર્વિનીત થએલે હતો તે તારી શકિતને હવે પ્રકાશ કર; નહિ એ તારા અન્યાયરૂપ વર્તાનનું ફળ હું તને હમણાં જ બતાવું છું. એ પ્રમાણે કહી તેના ઉપર ત્રિપૃષ્ણકુમારે આવેશપૂર્વક મુઠ્ઠી ઉગામી. - સમીપ રહેલા અચલકુમારે ત્રિપૃષ્ઠકુમારને અટકાવીને કહ્યું કે–હે કુમાર ! બસ કરે. એ નરરૂપી કીડાની ઉપર પ્રહાર કરશે નહિં. દૂત કદી અવળું આચરણ આચરે તે પણ તે વધ કરવાને ગ્ય નથી.તેથી આ અવિનીત પુરૂષની ઉપરથી ક્રોધનું સંહરણ કરે. હસ્તિના દૂતને ઘાતનું સ્થાન એરંડાનું વૃક્ષ નથી. ઇત્યાદિ વચને કહી શાતિ રાખવાને સમજાવ્યા. ત્રિપૃથકુમારે પણ પિતાના વલ બંધુના કહેવાને માન આપ્યું, અને ઉગામેલી મુઠ્ઠી વાળી લેઈ પોતાના સુભટને આજ્ઞા કરી કે, સંગીતના રંગને ભંગ કરનાર આ પાપી દૂતનું જીવિત વિના બીજું સર્વસ્વ હરી . ત્રિપૃષ્ઠકુમારના બળ અને તેજથી દૂતસાથેને તેને પરિવાર હથીયાર મૂકી દઈને ચાલે ગયે. અને સુભટોએ તેની પાસેનું સર્વધન હરી લીધું. અને બને કુમારે ઘર તરફ ચાલ્યા ગયા. છે મા સર્વ વૃત્તાંત પ્રજાપતિ રાજા લેકોના મુખેથી સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ] દૂતને સાંત્વન. ખેદ પામ્યા. અને ચિંતવવા લાગ્યા કે કુમારોએ આ યુકત કર્યું નથી. આ દૂત ઉપર જે ધસારે કર્યો છે તે તેના ઉપર કર્યો નથી પણ ખરેખર તે તે અશ્વગ્રીવ રાજાના ઉપર કર્યો કહેવાય. કારણ હતે હંમેશાં સ્વામિના પ્રતિનિધિ થઈનેજ સંચરે છે. તેથી જ્યાં સુધી એ ચંડવેગ તેની પાસે ગયે નથી ત્યાં સુધીમાં તેને પાછે બોલાવી તેને શાંત્વન કરીને મેકલ સારે છે. “ જ્યાંથી અગ્નિ ઉઠ હોય ત્યાં જ તેને બુઝાવી દેવે યુકત છે” એ પ્રમાણે વિચાર કરી પિતાના પ્રધાન દ્વારા તેને પાછે બેલા, અને બે કરજે કુમારોએ કરેલી કલુષતાને ધેવામાં જલના પ્રવાહરૂપ વિશેષ બરદાસ કરી. અને પિતાના કુમારનું માહું આચરણ અશ્વગ્રીવ રાજાને નિવેદન નહિ કરવા વિનંતિ કરી. પ્રજાપ્રતિ રાજાની નમ્રતાયુકત વાણું અને તેણે કરેલી વિશેષ બરદાસથી દૂતના મન ઉપર સારી અસર થઈ અને તેણે રાજાને જણાવ્યું કે “તમારા કુમાર તે મારે મન કંઈ પારકા નથી. જ્યારે બાલક દુર્નય કરે ત્યારે તેને ઉપાલંભ દેવે એજ દંડ કહે છે, તેની ફરીયાદ કાંઈ લઈ જવાની નથી, આવી લૌકિક નીતિ છે. તમારા કુમારનું આ અનુચિત આચરણ હું રાજા પાસે કહીશ નહિ. એ પ્રમાણે કહેવાથી રાજાએ એ દૂતને બંધુની જેમ આલિંગન કરીને વિદાય કર્યો. ચંડવેગ દૂત અશ્વગ્રીવ રાજા પાસે જઈ પહોંચે તે પહેલાં તે તેને ઉપરના બનાવની ખબર થઈ ગઈ હતી. એટલે ચંડવેગને પિત ના પરાભવની હકીક્ત નિવેદન કર્યા વગર છૂટકો થયે નહિં. તેણે પ્રજાપતિ રાજાના કુમાર ત્રિપઠે કરેલા પરાભવને સર્વવૃત્તાંત જણાવ્યું. તેની સાથે રાજાએ પિતાને આદરસત્કાર પૂર્વક આપેલી ભેટે ૨જુ કરી. અને રાજાનું આજ્ઞાંકિતપણું નિવેદન કર્યું અને આજ્ઞા મેળવી તેની પાસેથી વિદાય થયે. દૂતના ગયા પછી અશ્વગ્રીવ રાજા વિચારવા લાગ્યું કે “ નિમિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ નિયાના કહેવાને એક દાખલે તે મલ્ય. પણ જે હવે સિંહના વધરૂપ બીજા દાખલાની પ્રતીતિ થાય તે બરાબર શંકાસ્થાન પ્રાપ્ત થયું એમ માની શકાય.” આ વિચાર કરીને તેણે એક બીજે દૂત મોકલી પ્રજાપતિ રાજાને કહેવરાવ્યું કે “તમે સિંહના ઉપદ્રવથી શાળાના ક્ષેત્રની રક્ષા કહે ” અવગ્રીવની આવી આજ્ઞા આવતાં રાજાએ અચળ અને ત્રિપૃષ્ઠકુમારને બેલાવી કહ્યું “હે કુમારે! અશ્વગ્રીવ રાજાએ જે આજ્ઞા ફરમાવી છે તે તમારા દુરા ચરણનું તાત્કાલિક ફળ છે. જે આ તેની આજ્ઞાનું પાલન નહિ કરીએ તે અશ્વગ્રીવ રાજા યમરૂપ થશે, અને પાલન કરીશું તે સિંહ યમરૂપ થશે. એ પ્રમાણે બને રીતે આપણું ઉપર અપમૃત્યુ પાસ થયેલ છે; તથાપિ હે વત્સ ! હું તેની આજ્ઞાનું પાલન કરવાને જાઉં છું. પિતાનાં એવાં વચન સાંભળી અને કુમારોએ કહ્યું “પિતાજી! અશ્વગ્રીવ રાજાનું બળ કેટલું છે તે અમારા જાણવામાં આવ્યું છે! સિંહ એક પશુ છે, અને તેને ભયંકર જાણનાર તે પણ પશુ છે. તે સિંહને ઘાત કરવાને અમે જઇશું. આપ નિશ્ચિત રહે. અને અમને આજ્ઞા આપે. આ પ્રમાણે વિનયયુકત કહી મહાપ્રપાસે રાજાને સમજાવી તેમની આજ્ઞા મેળવી અ૯પપરિવાર સાથે જ્યાં સિંહ હતું તે પ્રદેશ તરફ તે બન્ને કુમારે આવ્યા ત્યાં સિંહે હણેલા અનેક સુભટોના અસ્થિને ઢગલે જોઈ ઘણું આશ્ચર્ય પામ્યા. કુમારએ તે પ્રદેશમાં વસતા ખેડુતેથી સિંહના ઉપદ્રવની માહિતી મેળવી. અને પિતાના સૈન્યને ત્યાં રાખી બને જણ એકલા જ્યાં સિંહની ગુફા હતી ત્યાં ગયા. તેમના રથને શેષ સાંભળી સિંહ આમ તેમ જોવા લાગ્યા. અને આ કે રથના પરિ. વારવાળા બે પુરૂષે જ છે એમ જાણી તેમની ઉપેક્ષા કરી સિંહ ફરીવાર સુઈ ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ] શસ્ત્ર વિના સિંદ્ધ સાથે યુદ્ધ સિ'હુની એવી સ્થિતિ જોઇ ત્રિપૃષ્ઠકુમારે તેને કહ્યુ−શાળિ નાક્ષેત્રનું રક્ષગુ કરવા આવનાર અમારા પૂર્વેના રાજાઓએ હસ્તિ વગેરેનુ' મળીદન માપી તને સ'તુષ્ટ કરેલે છે, પણ હું સિંહ ! અમારા પાસેથી એવી કાંઇ પણ આશા રાખીશ નહિ. એપ કહી તરતજ નૃસિંહ ત્રિપૃષ્ઠકુમારે મધ્ય જેમ મને ખેલાવે તેમ એ માટા સિ'ને મેલાબ્યા. તેના અવાજ સાંભળી સિંહ પેાતાના મુખ ઉપર કાનની ટીશીયે ચઢાવી આ કાઇ વીર છે, એમ ચિંતનવા લાગ્યા. પછી તરતજ મુખ ફાડી ભયંકર ગર્જના કરતા શુક્ા માંથી બહાર નીકલ્યા. અને પેાતાના પ્રચંડ પુંછડાને પૃથ્વીઉપર પછાડયુ'. એ બલિષ્ઠ કેસરી સિંહુના પુછડાના પછાડના નાદ અને ગન થી ચાતરફ પ્રાણીએ નાશ ભાગ કરવા લાગ્યા. ઘટ તે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવે વડીલ ખ' અચલકુમારને કહ્યું કેહું આ ! આ સિ ંહની સાથે હુંજ યુદ્ધ કરીશ. આપ મને પરવાનગી આપેા. હું પાસે છતાં આપે યુદ્ધ કરવા શ્રમ કરવા એ ઘટીત નથી. એમ કહી તેમને વેગળા ઉભા રાખી ત્રિપૃષ્ઠકુમાર એકલા સિંહની સામા જતાં વિચાર કરવા લાગ્યા કે—હું ક્ષત્રિય છું! ક્ષત્રિયધર્મની નીતિ અને રીતિ પ્રમાણે મારે રથમાં બેસી સિંહ સામા યુદ્ધ કરવા જવું ઘટીત નથી. આ સિંહ ચાલ છે, અને હું રથ ઉપર બેઠી છું; તેા પેઢલની સાથે રથઉપર બેસીને યુદ્ધ કરવુ' એ ક્ષત્રિયધમને ચેાગ્ય નથી. “ એમ વિચારી તેમણે રથને છેડી દીધા. વળી તે વીરપુરૂષે વિચાર કર્યો કે, · આ સિંહ શસ્ત્ર રહિત છે, અને હું શસ્રવાળા છુ, તેા શસ્રરહિતની સાથે શસ્ત્ર સહિત યુદ્ધ કરવું એ પણ ઉચિત નથી. એમ વિચારી શસ્ર પણ છેડી દીધાં,પછી મહાન્ બલિષ્ઠ ત્રિપૃષ્ઠકુમારે તે કેસરીસિંહને ઉદ્દેશીને કહ્યું કે; હૈ સિંહું ! અહિં આવ ! તારા યુદ્ધ કરવાના ક ુને મટાડુ, એમ કહી તેને ખેલાવ્યા. આ રીતનું ત્રિપૃષ્ઠકુમારનું વન જોઇ સિ'હુ વિચાર કરવા લાગ્યા કે અહા! આ ખાલકનું કેવુ' સાહસ છે ! તે સૈન્ય વિના આભ્યા છે, અને રથ ઉપરથી ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ ઉતરી, શાને ત્યાગ કરી મને ઉંચે સવારે બેલાવે છે. પણ દેડકે જેમ ઉંચા ઠેકડા મારીને ઉલટે સર્પની પાસે આવે તેમ આ દુર્મતિ મારી પાસે આવે છે તે હું તેને તેની ધૃષ્ટત નું ફળ ચખાડું, એ પ્રમાણે વિચારી પિત નું પૂછડું ઊંચું કરી ઉછળીને તેણે એવી તે ફાળ મારી કે આકાશમાંથી કઈ કેશરીસિંહ કુદી પડતે હાયની શું ? એવી ફાળ મારીને સિંહ જે ત્રિપઠકુમાર ઉપર પડવા જાય છે તેવામાં તે બલવાન કુમારે પિતાની કળ ચાતુર્યથી જેમ સાણસાથી સાપને પકડે તેમ પોતાના બે હાથથી તેના બે હઠ જુદા જુદા પકડયા. પછી હોઠથી આકર્ષી એક વસ્ત્રના બે કડકા કરે તેમ ચડગડાટ શબ્દ સાથે તેને ચીરી નાખે. તે વખતે વેગળે ઉભેલા પ્રેક્ષકોએ ધન્યવાદ સાથે જય જય શબ્દ કર્યો, આકાશમાં વિદ્યાધરો, દેવતાઓ, અને અસુરેએ કૌતુકથી એકઠા થઈ કુમારની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. એ સિંહના શરીરના ક્ષણવારમાં બે ભાગ કરી પૃથ્વી ઉપર નાખી દીધા પણું તુરત તેનામાંથી ચૈતન્ય ગએલું ન હોવાથી ક્રોધવડે તે ભાગે તરફડવા લાગ્યા. તે ચિંતવતે હતું કે, “અહે! કવચધારી અને શસ્ત્રધારી એવા સેકડે ગમે સુભટથી વીંટાયેલા એવા અનેક રાજાએ પણ વજની જેમ ઉપરથી પડતાં મને સહન કરી શક્યા નહિ, અને આ મહાકેમળ હાથવાળા અને શખ વિનાના બાળકે મને ફાડી નાખે, એને માટે ખેદ થાય છે. આવી ચિંતાથી તરફડતા એ સિંહને અભિપ્રાય જાણીને ત્રિપૃષ્ઠવાસુદેવના સારથીએ તેને કહ્યું કે “ લીલા માત્રમાં ઉન્મત્ત હાથીને ભેદનારા અને સેકડે ગમે અનંત સૈન્યથી પણ પરાભવને નહિ પામનારા એવા હે સિંહ ! અભિમાને કરી શા માટે આમ ખેદ પામે છે ? આ તને મારનાર સુભટેમાં શ્રેષ્ઠ એવા ત્રિપુષકુમાર સર્વ વાસુદેવેમાં પ્રથમ વાસુદેવ છે, તે વયથી બાળક છે પણ તેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ] સ્વયંપ્રભા-લગ્ન. પરાક્રમથી તે બાલક નથી જેમ સર્વ પશુઓમાં તું સિંહ છેવનરાજ છે તેમ સર્વનરોમાં તે સિંહ છે, તેથી તેમની સાથેના સંગ્રામમાં હણાવાથી તને લજજા આવે તેમ નથી, ઉલટી લાધા થાય તેમ છે. ” આવા પ્રકારના સારથીના વચનરૂપ અમૃતની વૃષ્ટિથી શાંત થઈ કેશરી સિંહ મૃત્યુ પામ્ય, અને નરકગતિનું આયુષ્ય બાંધવાથી નરકભૂમિમાં નારકીપણે ઉત્પન્ન થયે. પ્રતિવાસુદેવ અશ્વગ્રીવની આજ્ઞાથી આ વૃત્તાંત જાણવાને આવેલા વિદ્યાધરને ત્રિપૃષ્ઠ તે સિંહનું ચર્મ આપી કહ્યું કે “આ પશુથી પણ ચકિત થએલા તમારા સ્વામીને તેને વધુ સુચવનાર આ સિંહનું ચર્મ આપજે, અને સ્વાદિષ્ટ ભેજનમાં લંપટ એ તું હવે નિશ્ચિત થઈ શાલિનું ભજન કરજે. આ વાસુદેવને સંદેશે કહેવાનું કબુલ કરી તે વિદ્યાધરના કુમારે પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના તરફ રવાને થયા. ત્રિપૃષ્ઠકુમાર તથા અચળ બને બંધુએ તે સ્થળથી પરિવાર સહિત પાછા પોતાના નગરમાં આવ્યા, અને પિતાને મળી પ્રણામ કર્યા. બળભદ્ર અચલકુમારે ત્યાં બનેલે સર્વવૃત્તાંત કહે તે સાંભળી રાજા ઘણે ખુશી થયે. અશ્વગ્રીવના તાબાના વિદ્યાધરએ પણ આ સર્વવૃત્તાંત તેને નિવેદન કરી ત્રિપૃષ્ઠકુમારે કહેલ સંદેશો કહી સંભળાવ્યું. જે તેને વજપાત જેવું લાગે. સ્વયંપ્રભાની સાથે પાણિગ્રહણ. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં મુખ્ય બનાવ ત્રિખંડ પથ્વીનું રાજ્ય પ્રતિવાસુદેવ હયગ્રીવે મેલવેલું હતું, તેની સાથે યુદ્ધ કરી તે રાજ્ય છતી વાસુદેવ પદવી ધારણ કરવાનું છે તે યુદ્ધના નિમિત્ત કારણરૂપ પટરાણ સ્વયંપ્રભાના પાણિગ્રહણને બનાવ હોવાથી તે સંબંધી સહજ ઈસારા રૂપ ઈતિહાસ આપવું ઉચિત લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ વૈતાઢયગિરિ ઉપર દક્ષિણ શ્રેણીમાં રથનપુરચકવાલ નામે નગરને વિદ્યાધરને રાજા જાજવલનટી નામને હતે. તેને સ્વયંપ્રભા નામની મહારૂપવતી અને ગુણવતી કન્યા હતી અનુકમે તે વન વયને પામી તેના સર્વ અંગને સૌભાગ્ય ભંડાર એ ઉત્તમ હતું કે, દેવતા, અસુર અને વિધાધરે ની સ્ત્રીઓમાં તેની બરોબરી કરી શકે એવી કોઈ સ્ત્રી ન હતી. સ્વયંપ્રભાને તેની ઉત્તમ કેલવણુથી સર્વવિદ્યા, સુનીતિ અને કલાનું શિક્ષણ આપવા ઉપરાંત ધાર્મિકવિષયનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. - એક વખતે અભિનંદન અને જગન્નદન નામે બે ચારણમુનિ આકાશમાગે વિહાર કરતા તે નગર નજીક પરિસરે ઉતર્યા. રાજકન્યા સ્વયંપ્ર ને તેની ખબર થવાથી સક્રિસમેત તે બને મુનિને વંદન કરવા આવી વિધિ પૂર્વક વંદન કરી બેઠા પછી, તે મહાભાઓએ તેણીને લાયકની ધર્મદેશના આપી. પવિત્ર દેશના સાંભળી તેણીએ સમકિતપ્રાપ્ત કર્યું, અને શ્રાવકધર્મ પણ સારી રીતે સાંભળે. મુનિઓ ત્યાંથી વિહાર કરી ગયા. ઉત્તમ છે ધર્મનું સ્વરૂપ જાણ્યા પછી જરા પણ પ્રમાદ કરતા નથી. સ્વયંપ્રભા ઉત્તરોતર ધર્મ કરણી અધિક કરવા લાગી. એકદા પર્વણીને દિવસે સ્વયંપ્રભાએ પૌષધવ્રત ધારણ કર્યું. બીજે દિવસે પૌષધ પાળી પારણું કરતા પહેલાં ભગવંત જીનેશ્વરની પૂજા કરી, અને સ્નાત્ર જળ લઈ રાજગૃહમાં આવી તે સ્નાત્રજળ પિતાને અર્પણ કર્યું. હર્ષથી પુષ્ટ થયેલા વિધાધરરાજે સ્નાત્રજળને મસ્તક ઉપર ધારણ કર્યું, તે વખતે ઉત્કૃષ્ટ યૌવનવાળી સ્વયંપ્રભાને જોઈને વિધાધરના રાજા જ્વલન ટી કરજ માં મગ્ન થયેલા પુરૂષની માફક તેના ચગ્ય પતિની ચિંતામાં નિમગ્ન થયે પછી પિતાના મંત્રિએને બેલાવી તે રાજપુત્રીના લાયક પતિની માહિતી પછી તે કાળમાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ વિદ્યાધરને ઈન્દ્ર છે તેથી તેને કન્યા આપવી એ એક સુકૃત મંત્રિએ અભિપ્રાય આપે, ત્યારે બીજા મંત્રિએ જણાવ્યું કે તે રાજાનું યૌવનવય તે વ્યતીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ] સ્વયંપ્રભાનું લગ્ન. થએલું છે, તેથી રાજપુત્રીને ગ્ય તે વર નથી ! એમ જણાવી બીજા વિધાધર રાજાના પુત્રનું નામ આપ્યું. એમ જુદા જુદા મંત્રિઓએ પિતાના અભિપ્રાય જણાવ્યા પછી એક મંત્રિએ સ્વયંવર કરવા પિતાને મત જણાવ્યું. એ પ્રમાણે સર્વમંત્રીઓને મત લઈને રાજાએ તે સર્વને વિદાય કર્યા પછી સંભિન્ન નામના નિમિત્ત શાસ્ત્રના ઉત્તમ જાણકાર નિમિત્તજ્ઞને બોલાવી એ બાબતમાં તેને અભિપ્રાય પૂછયે. નૈમિત્તિકે કહ્યું કે “પૂર્વે એક મુનિરાજ પાસેથી મેં સાંભળ્યું છે કે એકવાર ભગવંત ઋષભદેવે ભરત ચક્રીએ પુછવાથી તેને જણાવ્યું હતું કે આ અવસર્પિણિકાલમાં મારા જેવા બીજા ત્રેવીશ તથંકરે, તારા જેવા બીજા અગીયાર ચક્રવતિઓ, નવ બલદે, અર્ધભરતક્ષેત્રના સ્વામી નવ વાસુદેવ અને પ્રતિપક્ષી અર્ધ ભરતક્ષેત્રના સ્વામી નવ પ્રતિ વાસુદે ઉત્પન્ન થશે. તેથી હે રાજા ! તે પ્રભુના કહેવા પ્રમાણે હાલ ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ ઉત્પન્ન થયેલ છે. તે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને હણને વિદ્યાધરોના નગર સહિત ત્રિખંડ ભરત ક્ષેત્રની ભૂમિને ભગવશે, અને સર્વવિદ્યાધરનું ઐશ્વર્ય તમને આપશે, તેથી આ કન્યા વિપૃષ્ઠને આપે; કારણ કે તેને જે બીજે કઈ હાલ આ પૃથ્વી ઉપર જણાતું નથી. આ પ્રમાણે તેનાં વચન સાંભળી બહુ હર્ષ પામ્ય અને યથાયોગ્ય સત્કાર કરી તેને વિદાય કર્યો. તેના કહેવા મુજબ ત્રિપૃષ્ઠ વાસુદેવને પિતાની રાજકન્યા આપવાને નિશ્ચય કર્યો. પિતાના નિશ્ચય મુજબ મરિચિ નામના દૂતને પ્રજાપતિ રાજા પાસે મોકલી પિતાની ઇરછા જણાવી, અને તેને સ્વીકાર થયે. વિદ્યાધરરાજા પ્રતિવાસુદેવ અવગ્રીવની શંકાથી તે કન્યાનું પાણિગ્રહણ કરાવવા કન્યાને લઈને પ્રજાપતિરાજાના નગરે આવ્યા પોતાની રાજ્યરિદ્ધિના પ્રમાણમાં પોતાના તાબાના વિદ્યાધર,સામંત અને બીજા સામાન્ય બળ વાહનો લઈને આવેલ હોવાથી નગરની બહાર પડાવ નાખે. પ્રજાપતિ રાજાએ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રો મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ સારી રીતે રાજ્યને છાજતા આદરસત્કાર કર્યો. અને નગરમાં લાવી તે વિદ્યાધરરાજાને નિવાસભૂમિ અપણુ કરી. વિદ્યાધરાએ પણ પાતાની વિદ્યાના પ્રતાપથી નજીકમાં સુ ંદર નગરની રચના કરી તેમાં દેવતાઇ મદિશ બનાવી તેને આકર્ષક બનાવ્યુ. અને રાજાઓએ અરસ્પરસ કિમતી ભેટા માકલી સ્નેહ સબંધની પુષ્ટિ કરી. તે પછી બન્ને રાજાએનિ રાજ્ય ઋદ્ધિને છાજતા આડ બરપૂર્વક શુભદિવસે શુભમુહૂર્તે વિધિપૂર્વક લગ્ન ક્રિયા સહિત સ્વયં પ્રભાનુ' ત્રિપૃષ્ઠકુમારે પાણિગ્રહણ કર્યું.... આ વૃત્તાંત પ્રતિવાસુદેવ અવગ્રીવના જાણવામાં આવ્યાથી ત્રિપૃષ્ઠકુમાર ઉપર તેને અતિશય ક્રોધ ચઢયા. ચડવેગ દૂતના અપમાન તથા કેશરીસિ’હના કરેલા નાથથી ત્રિપૃષ્ટઉપર તેને દ્વેષ ઉત્પન્ન થયા હતા. અને એ ત્રિપૃકુમારને નશકરવાના કારગુની શેાધ કરતા હતા. તેમાં સ્વયં પ્રભાની ાથેના પાણિગ્રહણથી તેને પેાતાના અલપરાક્રમના લીધે મ થયે કે “ જલન જટી વિધાધર મહારા તાબાના રાજા છતાં તેણે પેાતાની કન્ય મને નહિ આપતાં ત્રિપૃષ્ઠને કેમ આપી ? માટે મ્હારેજ તે કન્યા પ્રાપ્ત કરવી એમ મનમાં નક્કી કરી પેાતાના દૂત મારફત જવલન ટી પાસે તેની માગણી કરી, તે દૂત જ્વલનજી રાજા પેાતનપુર નગરે હાવાથી ત્યાં આવ્યે. અને જ્વલનજટી રાજાને પ્રથમ મળી આ પ્રમાણે કહ્યું- મહારાજા અશ્વગ્રીવ તમારા સ્વામી છે, તેથી આપની વય પ્રભા કન્યા તેમનેજ આપવી જોઇએ. કારણુ નેત્રા તે મસ્તકેજ શેલે. વળી આજ સુધી આરાધેલા તે મહારાજાને આપની પુત્રી નહિ આપી કેપ પમાડવા એ વાસ્તવિક નથી. ” ઇત્યાદિ તેના યુક્તિયુક્ત વચન સાંભળી જવાનજટી રાજાએ તે કૃતને જણાવ્યુ કે- જે કન્યાની આપ માગણી કરે છે તે કન્યા તે મે ત્રિપૃષ્ઠકુમારને આપી વિધિપૂર્વક કન્યાદાન પણુ થઈ ગયું છે. કન્યાદાન એકજ વાર થઇ શકે. વળી બીજી પશુ "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ] અશ્વગ્રોવના દૂતને તિરસ્કાર, વસ્તુ કોઈને આપી દીધી હોય તે પછી તેના ઉપર આપનારને હક રહેતું નથી ! તે આ કુલવાન કન્યાના સબંધમાં તે શેનું જ સંભવે ?” આ પ્રમાણેને ઉત્તર સાંભળી તે દૂત ત્રિપુષ્ઠકુમાર પાસે આવ્યા. તે કુમારને કહ્યું કે–જગતને જ્ય કરનાર, આ પૃથ્વીના ઈંદ્ર અશ્વગ્રીવ મહારાજાએ મારી સાથે તમને કહેવરાવ્યું છે કે મારે ગ્ય એવી સ્વયંપ્રભા કન્યાને તમે ગ્રહણ કરેલી છે. હું તમારા રાજ્યને સ્વામી છું. અને મેં તમારૂં ઘણું કાળથી રક્ષણ કરેલું છે. માટે એ કન્યારત્નને છડી ઘે. સેવ કે એ સ્વામીની આજ્ઞા પ્રમાણ કરવી એજ નીતિધર્મ છે. દૂતનાં આવાં મદારહિત વચન સાંભળી ત્રિપઠકુમારનાં નેત્ર લાલચળ થઈ ગયાં, ભ્રકુટી વક્ર થઈ ગઈ. અશ્વગ્રીવ રાજાના ઉપર પ્રથમથીજ તેના મનમાં રોષ ચાલ્યું આવતું હતું, અને કેઈપણ રીતે તેની આજ્ઞાને સહન કરતે નહિ. તે પછી આ નિર્લજ બાબતમાં તેને તેના ઉપર કોલ આવે તેમાં નવાઈ નથી. કુમારે દૂતને જવાબ આપે કે-હે દૂત ! તારા સ્વામી શું જગતમાં આ ન્યાય પ્રવર્તાવે છે કે રાજાઓમાં અગ્રેસર ગણવાને દા રાખનાર તારા સલામીની અહા ! કેવી કુલીનતા છે. આ ઉપરથી મને તે એમ લાગે છે કે, તેને પિતાની સત્તાના લીધે અનેક કુલવાન સ્ત્રીઓને ભ્રષ્ટ કરી હશે ? કેમકે યુવાન બિલાડાની પાસે દૂધનું રક્ષણ કેમ થઈ શકે? અમારી ઉપર તેને રવામિત્વને હક છે એમ હું તે માનતેજ નથી; પણ બીજે ઠેકાણે તેને સ્વામિત્વને હક હશે તે પણ આવી વર્તણુંકથી ગુમાવી દેશે. જે તે પિતે જીવવાથી તૃપ્ત થયે હેય તે સ્વયં પ્રભાને લેવાને પોતે જાતે ખુશીથી અહીં આવે. હે દૂત ! હવે તું અહીંથી શીઘ્ર ચા જ ! કેમકે દૂતપણને લીધે તું અવધ્ય છે. વળી અહીં આવેલા તારા રાજા હયગ્રીવને જ હણવાને અમારી ઈચ્છા છે. કુમારના ભયંકર ચહેરા અને આવેશ યુક્ત અપમાનકારક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ ઉત્તરથી દૂત જેમ ચાબુક મારવાથી અ ઉતાવળી ગતિ કરે છે ! તેમ તે નગર છે. ઉતાવળે પોતાના રાજાની પાસે આવી સાવંત હકીકત નિવેદન કરી. ફતે કહેલા સર્વવૃત્તાંતથી હયગ્રીવનાં નેત્ર રાતાં થઈ ગયાં, દાઢો અને કેશ ક્રુરવા લાગ્યા, તે વડે તે હઠ કરડવા લાગ્યા, શરીર ધ્રુજવા લાગ્યું, અને ભયંકર ભ્રકુટીથી તેનું લલાટ વિક્રાળ જણાવવા લાગ્યું એવું ઉગ્ર રૂપ ધારણ કરી કેપ સહિત પિતાના તાબાના વિદ્યાધરના અધિપતિઓને આજ્ઞા કરી કે પવન જેમ મેઘને, સિંહ જેમ હરિણુને અને કેસરી જેમ હાથીઓને પરાભવ પમાડે તેમ તમે જઈને જ્વલજટી અને પ્રજાપતિ તથા તેના પુત્રોને પરાજય કરે. જેમના હાથમાં રણસંગ્રામ કરવાની ચળવળ થયા કરતી હતી એવા વિઘાધરો રાજાની આજ્ઞાથી ખુશી થયા અને એકદમ સૈન્ય સહિત પતનપુર નગરે આવ્યા. પ્રજાપતિ રાજાને તેમના આવ્યાને વૃત્તાંત સાંભળી સંભ્રમ થયે. જવલન જટીએ તેને કહ્યું અલ્પગ્રીવરાજાની આજ્ઞાથી તેને સુભટો આવે છે તે ભલે આવે તેમના સામે હુંજ જઈશ, મહારી પહેલાં તમારે કે ત્રિપષ્ઠકુમાર કે અચલ કુમારે યુદ્ધ કરવાની જરૂર નથી આ પ્રમાણે કહી ઉત્સુકતાપૂર્વક પિતાના પરિકર સાથે તે તેમની સામા યુદ્ધ કરવા ગયે અને પોતાની વિદ્યાના બળે અશ્વગ્રીવ રાજાના તરફથી આવેલા વિદ્યાધરોને હરાવી તેમને કહ્યું કે-અરે વિદ્યાધરે ! ચાલ્યા જાઓ, અનાથ અને ગરીબ એવા તમને કેાઈ મારશે નહિ; તમે તમારા સ્વામીને રથાવત પર્વત પર મોકલે, અમે પણ ત્યાં આવી પહોંચીશું. આ પ્રમાણે બનેલા બનાવથી ત્રિપૃષ્ઠ, અચલ. અને જવલનજટિ સહિત પ્રજાપતિ રાજાને સંગ્રામમાં સંહાર કરવાની પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫-૮ ભવ. ] યુદ્ધની તૈયારી. ૭ વાસુદેવ અશ્વગ્રીવે પ્રતિજ્ઞા કરી. પિતાના તાબાના સૈન્યને રણસંગ્રામ માટે તૈયારી કરવાની આજ્ઞા કરી. આવી રીતની રાજાની આજ્ઞાથી બુદ્ધિમાન મુખ્યપ્રધાન ચકિત થઈ ગયે, તેણે વિનયપૂર્વક રાજાને વિનંતિ કરી કેઆપ મહારાજાએ લીલા માત્રમાં આ ત્રિખંડ ભરતક્ષેત્રને પૂર્વે જીતી લીધેલું છે, તે આપની કીર્તિ તથા લક્ષમીની વૃદ્ધિને માટે થયેલું છે. તેમજ સર્વ પરાક્રમિઓમાં આપ અગ્રેસર થયા છે, તો આ એક માત્ર સામંત રાજાને વિજય કરવા માટે તમે પિતે તૈયાર થયા છે તે હવે તેથી તમે વિશેષ શી કીતિ અને લક્ષમી મેળવશે? પરાક્રમી પુરૂષને હીન પુરૂષના વિજયથી કાંઈ પણ ઉત્કર્ષ થતું નથી, પણ કદી જે દૈવગે હીન પુરૂષને વિજય થયો તે પૂર્વે ઉપાજેલા સર્વે યશે એકી સાથે ચાલ્યા જાય છે. કેમકે રણની ગતિ વિચિત્ર છે. વળી નિમિત્તિયાએ કહેલી બંને બાબતે સત્ય થએલી હેવાથી મને તે મટી શંકા થાય છે, માટે આ વખતે તેની ઉપેક્ષા કરવી એ મને તે ઉચિત લાગે છે, હે પૃથ્વી પતિ ! જે કદી આમ બેસી રહેવાનું આપ પસંદ કરતા ન હ તો આપના સૈન્યને જવાની આજ્ઞા આપે; પણ આપે જાતે જવું એ મને આ વખતે લગાર પણું ઉચિત લાગતું નથી. રાજાએ અભિમાનના આવેશથી મંત્રિની આવી સત્ય અને હિતકારી વિનંતિને અનાદર કર્યો. ગર્વ રૂપી મદીરાના કેફવાળા પુરૂષને ચેતના ક્યાંથી હેય વારૂ? પ્રતિવાસુદેવની આજ્ઞા મુજબ સેવકોએ પ્રસ્થાનની દુંદુભિ વગડાવી સર્વ સનિકે સામગ્રી સાથે આવી એકઠા થયા. સંપૂર્ણ સૈન્ય સાથે રાજા થાવર્તપર્વત નજીક આવી પહોંચે. પર્વતની નીચેની ભૂમિ ઉપર વિદ્યારના સૈન્યએ નિવાસ કર્યો, આ તરફ પતનપુરમાં વિદ્યાધરના રાજા જવલન જટીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ બલભદ્ર અચલ તથા વાસુદેવ ત્રિપુષ્ઠને કહ્યું કે તમ રામાં સ્વાભાવિક એવી શક્તિ છે કે જેની સામે કઈ પણ ટકી શકે તેમ નથી પણ પ્રેમથી હું તમને કહું છું કે વિદ્યાથી દુર્મદ, બલવાન, તીવ્ર અનેક રાજાઓની સહાય વાળે, નિરંતર વિજય કરનારે અને ઉંચી ગ્રીવાવાળા એવા અવઝીવ રજાથી બહુ સાવચેત રહેવાની જરૂર છે, જો કે, એક વિદ્યા સિવાય તમારા બનેમાં તેનાથી કાંઈ ન્યુન નથી, વિદ્યા વિના પણ તમે તેને હણવાને સમર્થ છે તે છતાં, હું તમને પ્રાર્થના કરું છું કે, તમારે વિદ્યાસિદ્ધિને માટે જરા . શ્રમ કરે; જેથી તેનું વિદ્યાવડે કરેલું માયાયુદ્ધ વ્યર્થ જાય. જવલનજીની વિનતિને સ્વીકાર કરી તેમાં અને શુદ્ધ વસ્ત્ર પહેરી વિદ્યાનું આરાધન કરવાને તૈયાર થયા. જવલન જટીએ તેમને વિદ્યા શિખવી. એટલે તે મંત્રબીજના અક્ષરેને મનમાં સ્મરણ કરતા બને ભાઈઓએ એકાગ્ર ચિત્તે સાત રાત્રી નિર્ગમન કરી. સ તમે દિવસે સર્વ વિદ્યાઓ ધ્યાનારૂઢ થએલા તેઓ બંનેને પ્રાપ્ત થઈ. વિદ્યાસિદ્ધ થવાથી તેઓ ધ્યાન મુકત થયા. પુણ્યશાળીઓને પુણ્યના આકર્ષણથી શું શું પ્રાપ્ત થતું નથી ? પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ પિતાના જ્યેષ્ઠબંધુ બલભદ્ર અચલ જ્વલન જટી અને પ્રજાપતિ રાજા સહિત મેટુ સૈન્ય લેઈ પિતાના દેશના સીમાડા પર રથાવર્ત પર્વત પાસે આવી પહોંચે. બન્નેના સૈન્ય વચ્ચે યુદ્ધને આરંભ થયે. બન્ને સૈન્યના સિનિકોના યુદ્ધમા શસ્ત્રશસવડે યુદ્ધ કરનારા અમિત પરાક્રમી અનેક સુભટેને તે રણભૂમિમાં વિન શ થયે. થેવારમાં ત્રિપૃષ્ઠ વાસુદેવની સેનાએ અશ્વગ્રીવની સેનાને પરાડ મુખ કરી. પિતાના સૈન્યને ભંગ થતે જઈ અગ્રીવના પક્ષના વિદ્યાધરે ઘણા કે પાયમાન થયા. અને માયાવી વિવિધ પ્રકારના બીહામણા ભાયંકર રૂપ કરી ત્રિપૃષ્ઠ વાસુદેવના સૈન્યને બીહરાવવા લાગ્યા. વિદ્યાધરોના તેવા ઉપદ્રવથી સૈનીકે પાછા વળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ! પ્રતિવાસુદેવના વધ. re • વાને વિચાર કરે છે. એ બનાવ જોઈ જ્વલનજટીએ આવી ત્રિપૃષ્ઠને કહ્યું આ સવ વિદ્યાધરોની કેવળ માયા છે; આમાં કાંઈ પશુ સત્ય નથી, હું તે ખરાખર જાણું છું કારણ કે સર્પના ધસારો સજ જાણે ખીન્ને ન જાણે. માટે આપ તૈય ર્ થાઓ ! આપ જ્યારે થારૂઢ થશે। ત્યારે પછી કયા પુરૂષનુ તેજ વૃદ્ધિ પામશે ? આ પ્રમાણે જવલનજટીએ કહ્યું, એટલે મહારથીઓમા અગ્રેસર એવા તે ત્રિપૃષ્ઠવાસુદેવ પેાતાના સૈન્યને આશ્વાસન આપી મેટ રથ ઉપર આરૂઢ થયા, અને માટી ભુજાવાળા અચલ અલભદ્ર પણું સંગ્રામન: રથ ઉપર બેઠા જ્વલનજટી વિદ્યાધર વગેરે પણ તૈયાર થયા. તે વખતે વાસુદેવના પુણ્યથી આકર્ષાયલા દેવતાઓએ આવી ત્રિપૃષ્ઠ વાસુદેવને શાર્ગ નામે દિવ્ય ધનુષ્ય, કૌમાદકી નામે ગદા, પાંચજન્ય નામે શંખ, કૌસ્તુભ નામનેા મણ, નંદક નામે ખ અને વનમાળા નામે એક માળા અર્પણુ કરી, તેમજ બલભદ્રને સવક નામે હળ, સૌન`દ નામે મુશળ અને ચ ંદ્રિકા નામની ગદા આપી. તેઓને આ પ્રમાણેના દ્વિવ્યશસ્ર મળેલાં જોઇને સવ” સુભટો ઘણુા હર્ષ પામ્યા, અને ઉત્સાહપૂર્વક અધિક અધિક પરાક્રમથી યુદ્ધ કરવા લાગ્યા. તે પછી ત્રિપૃષ્ઠે દિશાઓના મુખને પુરનારા પાંચજન્ય નામને શખરત્ન કૂક.. તે પછી બન્નેના લશ્કર વચ્ચે કલ્પાંતકાલના જેવુ... ભયંકર યુદ્ધ થયું. ત્રિપૃષ્ઠવાસુદેવ અને અશ્વથીવ બન્નેએ પરસ્પર યુદ્ધ કર્યુ. છેવટે અવગ્રીવ રાજાએ પેાતાનું ચક્ર પૂર્ણ' ખળથી ત્રિપૃષ્ટ વાસુદેવના ઉપર મૂકયુ. તે ચક્રના આઘાતથી વાસુદેવને મૂર્છા આવી. મૂર્છા વળ્યા પછી તેજ ચક્ર વાસુદેવે અગ્રીવના ઉપર મૂકયું. તે ચક્ર તરતજ કદલીના થડની પેઠે અવગ્રીવનુ મસ્તક છેદી નાંખ્યું. કારણ કે પ્રતિવાસુદેવ પેાતાના ચક્રથીજ હણાય છે. વાસુદેવના જય થવાથી ખેચરાએ હર્ષથી ત્રિપૃષ્ટના ઉપર 7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૪ પુષ્પની વૃષ્ટિ કરી. અને ઉંચે સ્વરે જયનાદ કર્યાં. અગ્નીવ પ્રતિવાસુદેવ મૃત્યુ પામી સાતમી નરકભૂમિમાં તેત્રીશ સાગરોપમના આયુષે નારકી થયા. ૫૦ આ સમયે આકાશમાં દેવતાએ એ ઉદ્ઘાષણા કરી કે - કે રાજાએ ! તમે સર્વ પ્રકારે માન છેડી દે, અને ચિરકાલથી આદરેલા અશ્વગ્રીવને પક્ષપાત મૂકી દે, અને ભકિતથી ત્રિપૃષ્ઠ વાસુદેવનુ શ્રેષ્ઠ શરણુ ગ્રહણ કરી. કેમકે આ ભરતક્ષેત્રમાં વ માન અવસર્પિણીકાળમાં આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયેલ છે. એ મહાભુજ રાજા ત્રિખંડ ભરતક્ષેત્રની પૃથ્વીને ભેકતા થશે. ” આ પ્રમાણેની અંતરિક્ષમાં થએલી દીવ્યવાણી સાંભળીને અશ્વ ગ્રીવના તાબાના સર્વે રાજાએ આવીને ત્રિપૃષ્ઠવાસુદેવને નમ્યા, અને અંજલી જોડીને આ પ્રમાણે સ્તુતિ કરી.-હે નાથ ! અમેએ અજ્ઞાનપણાથી અને પરતંત્રતાથી આપના જે કઇ અપરાધ કરેલા છે તે ક્ષમા કરો- હવેથી અમે આપના સેવ¥ની પેઠે આપની આજ્ઞા પાળીશું. ત્રિપૃષ્ઠે કહ્યુ—મમાં તમારા કાંઇ પશુ અપરાધ નથી. સ્વામીની આજ્ઞાવર્ડ યુદ્ધ કરવું એ ક્ષત્રિયાના ધર્મજ છે, તમે હવે ભય છોડી દો. હવેથી તમે મારી આજ્ઞામાં રહેજો, તમે પાતપોતાના રાજ્યમાં નિયપણે જાએ. આ પ્રમાણે આવાસન આપી જાણે ખીજો ઇંદ્ર હૈય તેવા ત્રિપૃષ્ઠવાસુદેવ પેાતાના સવ પિરવારને લકને પોતનપુર આવ્યા. અને તે પછી ચક્ર વગેરે સાત રત્ના સહિત જેષ્ટબધુ બલભદ્ર અચલને સાથે લઇ દ્દિગ્વજય ફરવા નીકળ્યા. પૂર્વ માં મગધપતિ, દક્ષિણમાં વરદામદેવ અને પશ્ચિમ ખ ડના અધિપતિ પ્રભાદેવને આજ્ઞા મનાવી વૈતાઢય પર્વતની અને શ્રેણીના વિદ્યાધરાને તેમણે વિજય કર્યાં પછી તે અને શ્રેણીનુ રાજ્ય જવલન ટીને અપણુ કર્યું', Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ૧૮ ભવ. ] વાસુદેવપણાને અભિષેક એવી રીતે દક્ષિણ ભરતાદ્ધને સાધી ત્રિપૃષ્ઠ વાસુદેવ દિગ્યાત્રાથી નિવૃત્ત થઈ પિતાના નગર તરફ જવાને પાછા વળ્યા, કારણ ચક્રવર્તીની સમૃદ્ધિથી અર્ધ અને ભુજબળમાં પણ અદ્ધ બળ વાસુદેવનામાં હોય છે. ચકવર્તીની સમૃદ્ધિ છ ખંડની હોય છે. અને વાસુદેવના બળ કરતાં બમણું બળ તેમનામાં હોય છે. દિગવિજય કરી પાછા પિતનપુર જતાં મગધ દેશમાં આવ્યા. તે પ્રદેશમાં કેટી પુરૂષથી ઉપાડ સકાય એવી એક મહા શિલા (કેટી શિલા) દીઠી એ શિલાને પોતાની વામ ભુજાવડે. ઊપાડીને આકાશમાં મસ્તક ઉપર છત્રની જેટલી ઊંચી કરી, અને પાછી સ્થાનકે મુકી તેમના આવા ભુજાબલને જોઈને તેમની સાથેના રાજાએ આશ્ચર્યચક્તિ થઈ વાસુદેવની પ્રસંશા અને સ્તુતિ કરવા લાગ્યા. દક્ષિણ ભરતાદ્ધને સાધી સ્વદેશ પધારતા હેવાથી પિતનપુરને પ્રજાપતિ રાજાએ તથા પ્રજાજનોએ એવી રીતે તે શણગાયું કે જાણે દેવતાઈ નગરીને ભાસ થતું હતું. ત્રિપૃષ્ઠ વાસુદેવે પોતે મેળવેલી સ્મૃદ્ધિમાંથી પોતાની સાથે આણેલ સમૃદ્ધિ સહિત મહાન આડંબર પૂર્વક ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ નગરમાં પ્રવેશ કર્યો નગર જનોએ પ્રવેશ મહત્સવ ઘણું હર્ષથી કર્યો પછી રાજાઓ દેવતાઓ અને વિદ્યાધરોએ મળી પ્રથમ વાશુદેવ ત્રિપૃષ્ઠ ને અદ્ધચક્રીપણાને અભિષેક કર્યો. ઉપર આપણે જોઈ ગયા છીએ કે આ ત્રિપૃષ્ઠ વાસુદેવ અગીયારમા તીર્થંકર ભગવંત શ્રેયાંસ પ્રભુના વખતમાં થએલ છે. ત્રિપૃષ્ઠ ને વાસુદેવપણાને અભિષેક થયા પછી તે રાજ્ય ઋદ્ધિને ભોગવે છે શ્રી શ્રેયાંશ પ્રભુએ દીક્ષા લીધા પછી છદ્મસ્થપણે વિહાર કરતા જે શહસ્ત્રાગ્રુવનમાં પિતે દીક્ષા લીધી હતી ત્યાં પધાર્યા. ત્યાં ' અશોક વૃક્ષની નીચે કાસગે રહેલા પ્રભુ શુકલધ્યાનારૂઢ થયા. શુકલ ધ્યાનના બીજા પાયાના અંતમાં જેમ તાપમાં મીણ ગળી જાય તેમ પ્રભુના જ્ઞાના વરણું, દર્શના વરણ, મેહની. અને અંતરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રરણ ૪ એ ચાર ઘાતિક્રમ વિનાશ પામ્યા. મહાવદી અમાશના દિવસે ચદ્ર ચેાગે શ્રવણુ નક્ષત્રમાં છઠ્ઠા તપમાં વત્તતા પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તે પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયુ' જાણી દેવતાઓએ આવી સમાવેશરણની રચના કરી. તેમાં એસી પ્રભુએ દેશના આપી. તેથી પ્રતિમાષ પામી કેટલાકે સર્વવિરતિપણું અંગીકાર કર્યું. અને કેટલાએક દેશવિરતિ થયા. પ્રભુને ગેશુભ વગેરે છેતર ગણધરા થયા. શ્રેયાંશ પ્રભુ વિહાર કરતા કરતા પાતનપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દેવતાઓએ સમા શરણની રચના કરી. પ્રભુએ સમાશરણમાં પૂર્વના દ્વારથી પ્રવેશ કર્યાં. ચૈત્ય વૃક્ષને પ્રભુએ ત્રણ પ્રદક્ષિણા કરી, અને નમસ્તીય ” એમ કહ્રી પૂર્વાભિમુખ સિ‘હાસનને પ્રભુએ અલંકૃત કર્યું. રાજપુરૂષાએ ત્રિપૃષ્ઠવાસુદેવને ભગવત શ્રેયાંશ પ્રભુઉદ્યાનમાં સમેાસર્યોની વધામણી આપી. તે સાંભળી તુરતજ સિ ંહાસનપરથી ઉઠી પાદુકા તજી દેઇ પ્રભુની સન્મુખ દિશામાં ઉભા રહી તેમને વંદના કરી. પછી સિ`હાસનપર બેસી પ્રભુના આગમનની વધામણી આપનારને સાડાબાર કાટી સામૈયા અક્ષીંસ આપ્યા પછી ત્રિપૃષ્ઠવાસુદેવ માટી સમૃદ્ધિ યુકત, ખલદ્ર સહિત પ્રભુને વંદન કરવા સમાસરામાં આવ્યા. વિધિપૂર્ણાંક પ્રભુને વંદન કરી પ્રભુની સ્તુતિ કરી. પછી પ્રભુએ ચે પ્રમાણે દેશના આપી. ' 46 આ અપાર સસાર સ્વયંભૂ રમણ સમુદ્રના જેવા છે, તેમાં પ્રાણી ક્રમરૂપી ઉમિ આથી ઉપર અધેાને તિર્થંલેાકમાં ભમ્યા કરે છે. પવનથી જેમ પ્રસ્વેદ મિટ્ટુ અને ઔષધથી જેમ રસ ઝરી જાય છે, તેમ નિર્જરાવડે આઠ કર્મોનાં દળીયાં આત્મ પ્રદેશમાંથી ઝરી જાય છે. સ`સારના ખીજોથી ભરેલાં એવાં કર્મીની નિર્જરણા કરવાથી તેનુ નામ નિર્જરા કહેવાય છે. તેના સકામ અને કામ એવાં બે ભેદ છે. સમ્યકત્વાદિ ઉતરાત્તર ગુણવાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૧૮ ભવ ] શ્રી શ્રેયાંસ પ્રભુની દેશના. સકામ નિર્જરા થાય છે, સમતિ સિવાયનાને અકામ નિર્જરા થાય છે. કર્મોની પરિપકવતા ફળની પેઠે પ્રયત્નથી અથવા સ્વયમેવ એમ બે પ્રકારે થાય છે. જેમ સુવર્ણષવાળું હોય પણ પ્રદિપ્ત અગ્નિવડે શુદ્ધ થાય છે. તેમ તપ રૂપ અનિવડે સદેષ જીવ પણ શુદ્ધ થાય છે. તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો છે. અનશન, ઉદર, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાય કલેશ અને સંલી. નતા એ છ ભેદ બાહ્ય તપના છે. પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, શુભધ્યાન, અને કાર્યોત્સર્ગ એ છ ભેદ અત્યંતર તપના છે આ બાહ્ય અને અત્યંતર તપના સેવનથી નિયમધારી પુરૂષ પિતાના દુર્જર એવાં કર્મોને પણ જરાવી દે છે. સંવર તત્વનાં સેવનથી આવને રોધ થઈ નવીન કમી જીવને લાગતાં નથી. જેમ કોઈ પૂર્ણ જળથી ભરેલા સરોવરને ચારે બાજુથી તેમાં પાણી આવવાનાં દ્વાર બંધ કરવાથી તેમા નવીન જળ પ્રવેશ કરી શકતું નથી તેમ સંવર તત્વના જે ભેદે. બતાવેલા છે તે રીતે તેનું સેવન કરવાથી નવીન કર્મો આવતાં બંધ થાય છે. એ પૂર્ણ જળથી ભરેલું સરોવર સૂર્યને પ્રચંડ તાપથી સૂકાઈ જાય છે, તેમ પ્રાણુઓનાં પૂર્વે બાંધેલ કર્મો પણ તપસ્યાના તાપથી તપી ક્ષય પામી જાય છે. નિર્જરાના બે ભેદમાં બાહા તપ કરતાં અત્યંતર તપ શ્રેષ્ઠ છે, અને તેમાં પણ ધ્યાન સર્વોત્કૃષ્ટ છે, કારણ કે ધ્યાન કરનારા યેગીના ચિરકાલથી ઉપાર્જન કરેલાં અને ઘણું પ્રબળ કર્મ પણ તત્કાલ જર્જરીભૂત થઈ જાય છે. જેમ વૃદ્ધિ પામેલે શારીરિક દોષલંઘન કરવાથી સેકાઈ જાય છે, તેવી રીતે તપ કરવાથી પૂર્વ સંચિત કર્મ પણ ક્ષય જાય છે, અથવા મેઘને સમૂહ પ્રચંડ પવનના આઘાતથી આમ તેમ વિખરાઈ જાય છે, તેમ તપસ્યાથી કમને સમુહ વિનાશ પામે છે. જ્યારે સંવર અને નિર્જરા પ્રતિક્ષણ સમર્થપણે ઉત્કર્ષ પામે છે, ત્યારે તે જરૂર મોક્ષને ઉત્પન્ન કરે છે. બન્ને પ્રકારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. | પ્રકરણ : તપસ્યાથી થતી નિર્જ રાવડે કર્મોને જરાવનારે શુદ્ધ બુદ્ધિવાળે પુરૂષ સર્વ કર્મોથી મૂકાઈમેક્ષ પામે છે. આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળી ઘણા લોકોએ દીક્ષા ગૃહણ કરી; બળભદ્ર અને વાસુદેવે સમક્તિ પ્રાપ્ત કર્યું પ્રથમ પિરષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવના પુરૂષોએ આઠ શેરના પ્રમાણવાળા ચાર પ્રસ્થ બળી લાવ્યા, તે બળી પ્રભુની પાસે ઉડાડે. તેમાંથી અર્ધભાગ નીચે પડયા અગાઉ દેવતાઓએ લીધે, બાકીના અર્થમાંથી અર્ધરાજાએ એ લી; બાકીનો ભાગ બીજાઓએ ગ્રહણ કર્યો. પછી ઉત્તર દ્વારથી નીકળી પ્રભુ મધ્ય ભાગમાં રહેલા દેવછંદમાં જઈ બેઠા એટલે મુખ્ય ગેશુભ ગણધરે પ્રભુના પાદપીઠ ઉપર બેસીને ધર્મ દેશના આપી જ્યારે બીજી પિરષી પૂર્ણ થઈ, ત્યારે તેમણે ધર્મ દેશના સમાપ્ત કરી, એટલે ઈદ્રાદિ દેવે અને વાસુદેવ તથા બળધામ વગેરે પત પિતાને સ્થાને ગયા પ્રભુ પણ તે સ્થાનથી બીજે સ્થાને વિહાર કરી ગયા. ત્રિપૃષ્ઠ વાસુદેવને બત્રીસ હજાર અંતઃપુરની સ્ત્રીઓ હતી તેમાં મુખ્ય સ્વયંપ્રભા પટરાણી હતી. તે નિત્ય વિષયમાં આશક્ત રાજ્ય મુછમાં પરાયણ, અને ભુજબલનાગર્વથી જગતને તૃણ સમાન ગણતે. તે જીવ હિંસામાં નિઃશંક, મહારંભ પરિગ્રહવાળે અને કુર અધ્યવસાયવાલે હતે. તેથી પ્રાપ્ત કરેલું સમક્તિ વમી નાખ્યું હતું. તેને સ્વયંપ્રભા રાણીથી શ્રી જય અને વિજય એ નામના બે પુત્રો થયા હતા. ત્રિપૃષ્ઠને રાજ્ય વૈભવ, અને તેમાં તેની આશક્તિના લીધે પંચદ્રિના વિષયોને તૃપ કરવાના સાધને તેની પાસે આવે તેને તે યથેચ્છ ઉપયોગ કરતે. તેની કીર્તિ સાંભળી કિનને પણ પરાજય કરે એવા ગવૈયાઓ તેની પાસે આવ્યા. તેઓએ પિતાની ગાયન કળાથી ત્રિપૃષ્ઠનું હૃદય હરી લીધું. તેઓના ગાયનથી ખુશી થઈને પિતાની પાસે રાખ્યા. એક વખત રાત્રિએ શય્યામાં સુતેલા ત્રિપૃષ્ઠવાસુદેવની પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ] થયાપાલકને શિક્ષા. ૫૫ તેઓ તાર સ્વરે ગાયન કરવા લાગ્યા. વાસુદેવે પિતાના શિયાપાલકને આજ્ઞા કરી કે-જયારે મને નિદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતા બંદ કરીને રજા આપવી. વારે વાસુદેવને નિદ્રા આવી પણ શય્યાપાલે સંગીત સાંભળવાના લેભથી તે ગવૈયાઓને રજા આપી નહિ અને ગાય નની લહેજત માં જ રાત્રિને ચે પહેર થઈ ગયે વાસુદેવ જાગૃત થયા. તે વખતે ગીતના સ્વર તેમના સાંભળવામાં આવ્યા શયાપાલને પૂછયું કે મારી આજ્ઞા પ્રમાણે આ ગવૈયાઓને કેમ રજા આપવામાં આવી નથી ? શય્યાપાલકે બે હાથ જે દીનતાથી સત્ય હકિકત નિવેદન કરી જણાવ્યું કે હે પ્રભુ! તેઓના ગાયનથી મેહિત થઈ ગયે. અને આપની આજ્ઞા વિસ્મરણ થઈ તેથી રજા આપી નહિ. આ જવાબથી વાસુદેવને કેપ ઉત્પન્ન થયે પણ તે વખતે જણાવ્યું નહિ, પણ ગેપવી રાખે. સવારે રાજ સભામાં રાત્રિના શય્યાપાલકને બનાવ તેમને યાદ આવ્યું. અને ગોપવી રાખેલે કપ પ્રગટ થયે. શવ્યાપાલને બેલાવી પિતાના બીજા સેવકના સ્વાધીન કરી આજ્ઞા કરી કે “ આ ગાયનની પ્રીતિવાળા પુરૂષના કાનમાં તપેલું સીસું અને તાંબુ રેડે, કારણ કે એ કાનને દેષ છે.” તેઓએ વાસુદેવની આજ્ઞાને અમલ કર્યો, કેમકે ઉગ્ર શાસનવાળા રાજાની આજ્ઞા દુધ છે. તે વેદનાથી શય્યાપાલ તરતજ મરણ પામે. અને વાસુદેવે મહામાઠા વિપાકવાળું અશાતાવેદનીય નિકાચિત કમ બાંધ્યું. પચીશ હજાર વર્ષ કુમારાવસ્થામાં, માંડલિકપણામાં પચીશ હજાર વર્ષ, દિગ્વિજયમાં એક હજાર વર્ષ, અને ત્રાશી લાખને ઓગણપચાસ હજાર વર્ષ ત્રિખેડનું રાજ્ય ભેગવવામાં એમ રાશી લાખ વર્ષનું આયુષ્ય ભેગવી પ્રાંતે નારકીનું આયુષ્ય બાંધી વાસુદેવના ભવનું આયુષ્ય પુરૂ કરી સાતમી નરકે અપ્રતિષ્ઠાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૪ નામના નરકાવાસમાં તેત્રીશ સાગરેપમના આઊ એ ઉત્પન થયા. એ તેમને ઓગણીસમે ભય છે. પિતાના અનુજ બંધુના પંચત્વથી અચળ બલદેવને મટે આઘાત થયા. તેઓ પોતે વિવેકી હતા છતાં ભ્રાતૃસનેહની લાગણીથી ઉંચ કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યા. અને વિવિધ રીતે વિલાપ અને શોક કરતા વાસુદેવના મૃતક શરીરને પોતાના ઉત્સગમાં લીધું. પછી જ્યારે વૃદ્ધોએ સારી પેઠે સમજાવ્યા ત્યારે ક્ષણવાર ધૈર્યનું અવલંબન કરી તે શરીરને ઉતર વિનિ કર્યો. વાસુદેવ ઉપરના અતિ સનેહના લીધે તેમને રાજ્ય મહેલમાં અને રાજ્યમાં કેઇ પણ ઠેકાણે પ્રીતિ ઉત્પન્ન થઈ નહિં. અને વારંવાર વાસુદેવને સંભારી શોક કરતા. તેવામાં ભગવંત શ્રેયાંસ પ્રભુને ઉપદેશ તેમને યાદ આવ્યું. સંસારની અસારતા ચિંતવી અને વિષયોથી પરાળ મુખ થયા. પણ સ્વજનેના આગ્રહથી કેટલા એક દિવસ ઘરવાસમાં રહ્યા, કેટલેક સમય ગયા પછી ધર્મશેષ નામના આચાર્ય ત્યાં પધાર્યા. બલદેવ તેમને વંદન કરવા ગયા અને તેઓની દેશના સાંભળી તેમને સંસાર ઉપરથી વિશેષ નિર્વેદ થયે, અને આચાર્ય મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. સદ્ગુણ બલદેવ મુનિએ મલ તથા ઉત્તર ગુણેનું સમ્યક પ્રકારે પાલન કરતાં, સર્વત્ર સમતાને ધારણ કરતાં, પરીષહેને સહેતાં, પૃથ્વી તળ ઉપર કેટલાક કાળ સુધી વિહાર કર્યો. સ્વભાવ થીજ તેમના ચિત્તની વૃત્તિ નિર્મળ હતી. સારી રીતે ચારિત્ર ધર્મનું આરાધન કરી સર્વ કર્મને ક્ષય કરી, પંચાશી લાખ વર્ષનું આયુષ્ય ભેગવી મેક્ષ પદ પામ્યા. વાસુદેવના ભવના વર્ણનમાંથી અલ્પ ભાગ અહી લીધે છે વિસ્તારથી જાણવાની ઇચ્છા વાલાએ ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર ભાષાંત્તરથી જાણ લેવા ખ૫ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ] અઢારમા ભવ ઉપરથી લેવાનો બોધ. Vig આ અઢારમા વાસુદેવના ભવથી કેટલીક વાતે વિચારમાં લેવા જેવી મળી આવે છે. સલમા ભવમાં મુનિપણમાં કરેલા નિયાણાના યોગે ઉગ્ર પાપાનુબંધી પુય ઉપાર્જન કરેલું હતું. તે પુણ્યના પ્રતાપે તેમને ત્રિપૃષ્ઠના ભવમાં વાસુદેવની ત્રાદ્ધિ પ્રાપ્ત થઈ પણ પરિણામે તે ઋદ્ધિ તેમને નીચી ગતિમાં લેઈ જનારી થાય છે. અહિં જીવ ઉન્નતિ અને અવન્નતિ કેવાં કારણેથી પ્રાપ્ત કરે છે એ વિચારવા જેવું છે. સલમાં ભવમાં તેમના સંબંધમાં આવેલા વિશાખાનંદીના જીવે તેમની કરેલી મજાકને બદલે તેને કેવા રૂપમાં મળે છે એ પણ જાણવા જેવું છે. આ ભવમાં જે કેશરી સિંહને વધ વાસુદેવે કર્યો તે કેશરી સિંહ વિશાખાનંદીને જીવ ભવભ્રમણ કરી તિર્યંચની ગતિમાં કેશરીસિંહપણે ઉત્પન્ન થયે હતો. છ અજ્ઞાતપણે પાપબંધન કરે છે તેને બદલે તેને તે ભવમાં નહિ તે ભવાંત્તરમાં પણ ભોગવ પડે છે એ આખા ચરિત્રમાં પ્રત્યક્ષપણે દષ્ટિગોચર થાય છે. પ્રતિભાશાળી અને પરાક્રમી પુરૂષના લક્ષણ નહાનપણથીજ જણાઈ આવે છે. તેનામાં સ્વમાનને ગુણ જન્મથી કુદરતી હોય છે. અભિમાન, મિથ્યાભિમાન અને સ્વમાન એ ત્રણના વચ્ચે ભેદ સમજવા જેવું છે. અભિમાન એ દુર્ગણ છે, મિથ્યાભિમાન એ તેનાથી પણ વધારે ખરાબ દુર્ગણ છે ત્યારે સ્વમાન એ વ્યવહારિક ગુણ છે, એ ગુણને તેના વાસ્તવિક સ્વરૂપમાં ખીલવવામાં આવે તે તેનાથી તેને અશુભ કર્મ બંધ કરવાના પ્રસંગો કમતી આવે છે. પ્રજાપતિ રાજાના દરબારમાં પોતાના સ્વામીના બળના લીધે ચંડવેગ દૂતે બતાવેલ અવિવેક ત્રિપુષ્ટથી સહન થઈ શકો નહિ. ચંડવેગ કોને દૂત છે, પિતાના પિતા માંડરિક રાજા છે. અને ચંડવેગને નશિયત કરવાથી શું પરિણામ આવશે તેને કંઈ પણ ખ્યાલ મનમાં નહિ લાવતાં ચંડવેગની તેને જે ફજેતી કરી,એજ સ્વમાન અને પરાક્રમની નિશાની છે. તે પછી કેશરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૪ સિંહથી શાણીના પ્રદેશનું રક્ષણ કરવા જવાની આજ્ઞા આવતાં પ્રજાપતિ રાજા ક્ષોભ પામે છે પણ આ પરાક્રમી ત્રિપૃષકુમાર તેથી જરા પણ ભય પામતા નથી. પિતાની આજ્ઞા મેળવી પિતાના બદલે પોતે જ પોતાના જેyબંધુ અચલ સહ કેશરી સિંહના ઉપદ્રવને નાશ કરવા જાય છે. કેશરી સિંહ એકલો, વાહન વિનાને શસ્ત્રરહીત છે તેથી પિતે પણ એકલા શસ્ત્રરહીત પેદલ તેના સામે જવું એજ ક્ષત્રીઓને ખરો ધર્મ છે, એવા વિચાર મહાન પરાક્રમી ત્રિપુષ્ટકુમારને આવે છે અને તે પ્રમાણે વર્તે છે. શિકાર કરે એ ક્ષત્રી ધર્મ છે એમ માની બીજાઓની મદદ અને શસ્ત્રોથી નિર્દોષ પશુ પક્ષીઓના શિકાર કરવાના નિમીતથી વિના કારણે તેમને નાશ કરનાર ક્ષત્રિધર્મનું મિથ્યાભિમાન ધરાવનાર રાજા અને રાજકુમારોને ત્રિપષ્ટકુમારનું આ ઉંચ વર્તન ધ્ય નમાં રાખવા જેવું છે. પ્રતિસુદેવ અશ્વગ્રીવ જેણે ત્રણ ખંડનું રાજ્ય મેળવવું હતું. તેને પિતાને પ્રતિપક્ષી કેઈ ઉભું ન થાય એની ચિંતા થઈ, અને નિમિત શાસ્ત્રના જાણકાર પાસેથી તેને જે બે બાબતે કરનારને પ્રતિપક્ષી જાણવાનું જ્ઞાન થયું હતું. તેને આ ત્રિપsકુમારનું પરાક્રમ આંખમાં પડેલા રજકાની પેઠે દુઃખ રૂપ થઈ પડયું. અહિં મેહની પરાકાષ્ટા પ્રત્યક્ષ જણાઈ આવે છે. મોહાંધ પુરૂષને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી તેના વિવેકરૂપી નેત્રે સિંચાઈ જાય છે અને મદાંધવાના લીધે સર્વત્ર અંધકારમય તેને લાગે છે. તે અને પોતાની મેળવેલી ત્રણ ખંડની રાજ્ય રિદ્ધિ અખંડ રહે તેને ચિંતામાં ત્રિપષ્ઠકુમાર જે પોતાના માંડલિક રાજાને પુત્ર છે, તેને વધ કરવાની યુક્તિઓ શેડ્યા કરે છે, અને તેનું નઠારું પરિણામ તેને પિતાને જ આખરે ભેગવવું પડે છે વિદ્યાધરના રાજા જવલન જટીએ પિતાની વય પ્રભા કન્યાનું લર વિવેકને દીર્ધ દષ્ટિ વાપરી ત્રિપુeઠકુમાર સાથે કર્યું એ પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ૧૮ ભવ. ] વિચારવા જેવી વાતો. વાસુદેવ અશ્વગ્રીવથી સહન થઈ શક્યું નહિં. “નિ શ કાળે વિપરીત બુદ્ધિ” આ લૌકિક કહેવત પ્રાણીઓના ભાવિનું કંઈ અંશે સૂચન કરાવનાર છે. સ્વયંપ્રભાનું લગ્ન ત્રિપૃષ્ણકુમાર સાથે થયા છતાં તે પરણેલી કન્યા પિતાને આપવા દૂત દ્વારાએ માગણી કરાવે છે. આ તેની અન્યાયી માગણુને ત્રિપૃષ્ઠકુમારે જે જવાબ આપે છે તે વીર પુરૂષને છાજે તેવો છે, પ્રતિવાસુદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવ વચ્ચેના યુદ્ધ ઉપરથી પણ કેટલીક વાતો વિચાર કરવા જેવી છે. લઢાઈ પ્રસંગે સામા પક્ષનું બળ કેટલું છે. તેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ. લઢાઈમ બને પક્ષના અગણિત યુદ્ધા ને ક્ષય થાય છે. તે વિશેષ ક્ષય થતો અટકાવવા યુદ્ધ કરનાર મુખ્ય રાજાએ પિતે જાતે દંદ્વ યુદ્ધ કરવાને પ્રાચી : કાલમાં રીરાજ હતા. આ ઉપરથી એ બોધ થાય છે કે યુદ્ધની તમામ પ્રકારની કળાનું શિક્ષણ ગ દીપતિ રાજા છે પોતે મેળવતા હતા. તે કળાઓજ તેમની સ્વતત્રતાનું કારણ બનતી વાસુદેવ ત્રિપૃષકુ નારે નાની ઉમરમાં યુદ્ધ કળા બાનું જ્ઞાન સારી રીતે મેળવ્યું હતું. બીજાનું ખરાબ કરી, અથવા તેને નાશ કરી પોતાને ઉદય કરવાની અથા સુખમાં રહેવાની ઇચ્છા કરી તેના માટે પ્રયતા કરનાર પોતાના પ્રયત્નમાં ઘણે ભાગે જય મેળવતું નથી. કારણું જેનું ખરાબ કરવાની તે ધારણા રાખે છે તેના પુન્યને ઉદય હોય તે તે અટકાવવાની તેનામાં સત્તા નથી. ઉલટ ખરાબ વિચારઅને કૃત્યોથી પિતે પાપ બંધ કરે છે અને પરિણામે તેને પિતાનેજ વિનાશ થાય છે. પ્રતિ વાસુદેવે ત્રિપૃષ્ઠ વાસુદેવને નાશ કરવાની કરેલી ભાવને ફળિભૂત થઈ નહિ પણ તે અશુદ્ધ ભાવના તેના પિતાના નાશનું કારણ બને છે. વાસુદેવે જે કેશરિસિંહને વધ કર્યો તે અને તેને મરણ - ખતે નિજામણ કરાવનાર વાસુદેવના સારથી આ બે વ્યક્તિઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરરવામિ ચરિત્ર. ૧ પ્રકરણ : લક્ષમાં રાખવાની જરૂર છે. કેમકે સતાવીસમા ભગવંત મહાવીરના ભવમાં તેઓ તેમના સંબંધમાં આવનાર છે. અગીઆરમા તીર્થકર ભગવત શ્રી શ્રેયાંશનાથને વાસુદેવ વંદન કરવા ગયા તે વખતે ભગવંતે કર્મોની નિર્જર, નવીન આવતા કર્મોને રેકવાને ઉપદેશ દ્વારા જે ઉપાય બતાવ્યું છે, તે ઘણો મનન કરવા અને શક્તિ મુજબ આદરવા લાયક છે. કારણ તેના સેવનવિના જીવ પોતાના કર્મો ને ખપાવી ઉન્નતિની કેટી પર - આવી શકવાને નથી. ત્રિપૃષ્ઠ વાસુદેવ અને તેમના જેષ્ટ બંધુ અચલ એ બંનેને સ્નેહ અરસ્પરશને પ્રેમ અને ભેગ સામગ્રી અને ભાગ સામરિના સાધને સરખા છે પણ બન્નેના કર્મો જુદા જુદા છે. અને તે ભવમાં તે બને ને જુદા જુદા રૂપમાં પરિણામ પામે છે વાસુદેવ સાતમી નરકે જાણું છે. ત્યારે બલદેવ અચલ સંસારથી વૈરાગ્યપામી દીક્ષા ગ્રહણ કરી તેનું શુદ્ધ પાલન કરી મેલે જાય છે. એક ભાઈ નરકે જાય અને એક મેક્ષે જાય એ કેવી વિચિત્રતા !! કર્મ બંધનમાં અથવા કર્મથી મુકાવામાં બંધુ પણું કંઈ કામ આવતું નથી, તેમાં તે જીવની પિતાની શુદ્ધ શુદ્ધ પ્રણતિજ કામ આવે છે આ ભરત ક્ષેત્રમાં આ વીશીમાં બળદેવ તથા વાસુદેવ નીચે પ્રમાણે થાય છે. નવ વાસુદેવે પૈકી પહેલા શ્રી વિપૃષ્ઠ નામના વાસુદેવ અગીરમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં થયા છે. એમ ઉપર તેમના ભવના ઉપરના ચરિત્રના પ્રસંગે આપણે જોઈ 'ગયા છીએ. ( ૨ બીજા શ્રી દ્વિપૂષ્ટ વાસુદેવ બારમા તીર્થંકર શ્રી વાસુ પૂજ્ય સ્વામીના સમયમાં થયા છે. ૩ ત્રીજા શ્રી સ્વયં પ્રભુ તેરમા તીર્થ–પતિ શ્રી વિમલનાથ ભગવંતના વખતમાં થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભવ. ) વાસુદેવ તથા પ્રતિવાસુદેવના નામો. ૪ થા શ્રી પુરૂષેત્તમ નામના વાસુદેવ ચૌદમાં તીર્થકર શ્રી અનંતનાથ ભગવંતના સમયમાં થયા છે. ૫ મા શ્રી પુરૂષસિંહ પંદરમા તીર્થંકર શ્રી ધર્મના પ્રભુના વખતમાં થયા છે. ૬ ઠ શ્રી પુરૂષ પુંડરિક નામના વાસુદેવ ૭ સાતમા શ્રી દત્ત નામના વાસુદેવ, આ બે વાસુદેવે અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવંત તથા ઓગણીશમા તીર્થંકર શ્રી મલીનાથ ભગવંતના સમયમાં થયા છે, ૮ આઠમા શ્રી લક્ષમણ વાસુદેવ, શ્રી મુનિસુવ્રત સ્વામી વીસમા તીર્થંકર તથ. એકવીશા શ્રી નેમિનાથ ભગવંતના સમયમાં થયા છે. ૯ શ્રી કૃષ્ણ વાસુદેવ બાવીશમાં તીર્થકર ભગવંત શ્રી ને મનાય પ્રભુના શાસન માં થયા છે. આ નવ વાસુદેવામાં પડેલા સાતમી, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા એ પ્રમાણે પાંચ વાસુદેવ છઠ્ઠી નરકે ગયા છે. સાતમા પાંચમી, આઠમા થી અને નવમા ત્રીજી નારકીએ ગએલા છે. નવ બલદેવ એ વાસુદેવના મોટાભાઈ હોય છે તેમના નામ પહેલા શ્રીઅચલ (શ્રી બલ?) બીજાનું નામ વિજ', ત્રીજા શ્રી ભદ્ર, ચોથા શ્રી સુપ્રભ, પાંચમાં શ્રી સુદર્શન, છઠા શ્રી આનંદ, સાતમા શ્રી નંદન, આઠમા શ્રી પદ્ય (ામચંદ્ર) અને નવમા શ્રી રામ (બલદેવજી) એ બધા વાસુદેવ જે સમયમાં થયા તેજ સમયમાં થએલા છે. આ નવ પૈકી નવમા શ્રી રામ પાંચમા દેવલોકમાં, અને બાકીના આઠે બલદેવ મહિર્ષિ એ પરમ શુદ્ધ સંયમનું પાલન કરી કેવળ જ્ઞાન ઉપાર્જન કરી મેલે પધાર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ કે 2 33 , : ' IS 2 'ડાર ૦. છે . ૦ પ્રકરણ ૫ મું. તેવીશમે ભવ. પ્રિય મિત્ર ચકવતી. S } ગવતી સૂત્રમાં એક ઠેક ગણધર મહારાજ શ્રી ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીર પરમાત્માને પ્રશ્ન પૂછયે કે “હે ભગવંત ! મહા આરંભ (પાપ) કરવાવાળા અને મહા પરિગ્રહવાળા જીવે મને કઈ ગતિમાં જવાના ? ભગવંતે ઉત્તર આપે કે તેવા જીવો મરીને નરકે જવાના. નયસારના જીવે અઢારમા વાસુદેવના ભવમાં ત્રણ ખંડની ૨ રિદ્ધિ પ્રાપ્ત કરી, રાજ્યભેગ ભેળવવામાં અવિરતપણે મહા આરંભ તથા પ્રરિગ્રહમાં મૂછિત થકચેરાશી લાખ વર્ષ નિગમન કર્યા તેમજ શયાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડવું, ઇત્યાદિ કારણથી નરકનું આયુષ્ય બાંધ્યું. તેથી વાસુદેવના ભવનું આયુષ્ય પુરૂ કરી ત્યાંથી કાલ કરી ઓગણીશમાં ભવમાં સાતમી નરકે નારકી છે ઉત્પન્ન થયા. સાતમી નરકે ઉત્પન્ન થનાર છનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીશ સાગરોપમનું હોય છે, નારકીના છ દેવગતિ કે નરક ગતિનું આયુષ્ય બાંધી શતા નથી. મનુષ્ય અને તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધે છે. તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભવ. ] ચક્રવતીને ભવ. વિશેષ એ છે કે સાતમી નારકીના છ મનુષ્યગતિનું આયુષ્ય પણ બાંધી શકતા નથી. એક વખત જવ અધોગતિ પામ્યા પછી તેને ઉંચે ચઢતાં સ્વભાવિક કેટલી અડચણે અને હરકતે નડે છે તે લક્ષમાં રાખી અર્ધગતિને લાયકની આપણી પ્રવૃત્તિ ન થાય તેના માટે સાવધગિરિ રાખવાની છે. નયસારને જીવ સાતમી નરકે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પુરૂં કરી વીસમાં ભરમાં સિંહપણે ઉત્પન્ન થાય છે. સિંહને ભવ કેવળ જીવહિંસા કરીને પુરે કરવાનું હોય છે. અનંતાનુબંધિ ક્રોધના ઉદય અને જીવહિંસામાં વર્તતા છો અગામી ભવે પુનઃ પ્રાય નરકાસુ બાંધે છે. તે સિંહના ભવનું આયુષ્ય પુરૂ કરી એકવીસમા ભાવમાં પાછો ચેથી નર કે નારકીપણે ઉત્પન્ન થાય છે. તે પછી તિર્યંચ અને મનુષ્યાદિગતિમાં ઘણું ભવ ભસ્મ પછી બાવીશમા ભાવમાં રંથપુર નગરમાં પ્રિય મિત્ર નામે, રાજા, અને તેની વિમલા નામે રાણીથી વિમલ નામે પુત્રપણે ઉ. ત્પન્ન થયા. લઘુ વયમાં સર્વ કલ ને અભ્યાસ કર્યો. રાજ્યને લાયક થવાથી પિતાએ રાજ્ય ગાદી ઉપર રાજ્યાભિષેક કરી રાજ્ય સ્વાધિન કર્યું. વિમલરાજા ન્યાયથી રાજ્યનું પાલન કરે છે. ભદ્રિક પરિણામી અને દયાલું છે. એક વખત તેઓ વનમાં કીડા કરવા ગયા હતા. વનમાં કઈ શીકારીએ પાસ નાખી હરગોને પાસમાં સપડાવ્યાં હતાં. તે દીઠાં. નિર્દોષ હરણને શિકારી લોક વિના કામણ પાસમાં સપડાવી તેને પાર કરે એ વ્યાજબી નથી એમ દયાલું એવા વિમલ રાજા ના મનમાં આવવાથી તે હરણને પાસમાંથી છેડાવી અભયદાન આપ્યું. દયા યુક્ત ભદ્રક પરિણામથી અગામી ભવનુ મનુષ્પાયુ બાંધ્યું. ઉત્તરકાળમાં દીક્ષા લીધી. શ્રી જ્ઞાનને અભ્યાસ કરી ગીતાર્થ થયા. ઉગ્ર તપ કરી ચક્રવર્તીની પદવીને લાયક કમ ઉપાર્જન કર્યું. અંતે એક માસનું અણસણ કરી આયુષ્ય પૂર્ણ કર્યું. તેવી શમા ભાવમાં અપરવિદેહમાં મુકા નામે નગરીના ધનંજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૫ નામે રાજા હતા. તેની ધારણ નામે રહી હતી તે રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. | તીર્થકરને જીવ જ્યારે માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેમની માતા ચૌદ મહા ઉત્તમ રૂમ જુએ છે તેમ ચક્રવર્તીની માતા તેજ ચાદ સ્વમ જુએ છે, પણ એ બેની વચેતારતમ્યતા એટલી. છે કે, તીર્થંકરની માતા જે સ્વમ જુએ તે ઘણું કાંતિવાલા દે દિપ્યમાન હોય છે, ત્યારે તેમની અપેક્ષાએ ચકવર્તીની માતા કાંઈક તેજ હિન જુએ છે. * ગર્ભમાં ઉત્પન્ન થયા તે રાત્રીએ ધારણ રાણીએ ચકવર્તીને લાયકનાં સ્વમ જોયાં. આવા સારા સ્વમ જેવાથી રાણી ઘણી હર્ષ પામી. અને રાજાને તે રૂમની હકીકત નિવેદન કરી. તે ઉપરથી સ્વપ્નશાસ્ત્ર અનુસાર એ નિર્ણય કર્યો કે ઉત્તમ પુત્ર રત્ન ઉત્પન્ન થશે. અને તે ચકવર્તી થશે. પૂર્ણ માસે માતાએ પુત્ર રત્નને જન્મ આપે પિતાએ તેમને જન્મ મહત્સવ કર્યો અને પુત્રનું નામ પ્રિય મિત્ર પાડયું. પુત્ર લાયક ઉમરને થે. ધનંજય રાજા સંસારથી નિર્વેદ પામી. પ્રિય મિત્ર કુમારને રાજ્યારોહણ કરી દીક્ષા લીધી. પ્રિય મિત્ર રાજા ન્યાય પુર્વક રાજ્ય પાલન કરવા લાગ્યા. પૂર્વ પુણ્યના ભેગે ચકવર્તીને લાયકના ચક્ર રત્ન વિગેરે ચૌદ મહા રને ઉત્પન થઈ ચકવતીને પ્રાપ્ત થયા આ ચાદ મહારને ફક્ત ચક્રવર્તી રાજાનેજ પ્ર પ્ત થાય છે, બીજાઓને પ્રાપ્ત થતા ન ચક રત્ન વિગેરેની સહાયથી પ્રિય મિત્ર રાજાએ છ ખંડના મુખ્ય રાજાઓ અને તેમના તાબાના રાજાઓને જીતી પિતાની આણ મનાવી તે રાજાઓ તરફથી મણી માણેક વગેરે અર્નલગલ દ્ધિ ચક્રવતીને ભેટ મલી. અને નવનિધી તેમને વશ થયા. છ ખંડને વિજય કી પ્રિય મિત્ર ચક્રવર્તી મુકાનગરીએ પરત આવ્યા ત્યાં દેવતા અને રાજાઓએ મળીને બ ૨ વર્ષના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૩ બવ. ] ચક્રવતીની દીક્ષા. ૨માં ગયા હરિત્ર પર મહત્સવ પુર્વક ચક્રવર્તી પણાને રાજ્યાભિષેક કર્યો એ પછી ચક્રવર્તી નીતિથી રાજ્યનું પાલન કરવા લાગ્યા. - પ્રિય મિત્ર ચકવતી પણાની રાજ્ય દ્ધિ ભગવતાં હતા. એક વખત મૂકા નગરીના ઉદ્યાનમાં પિટિલ નામના આચાર્ય પોતાના શિષ્યો સહિત સમેસર્યો. તેમને વંદન કરવા ચક્રવતી ઉદ્યાનમાં ગયા. ત્યાં આચાર્ય મહારાજને વંદન કરી તેમની પાસેથી ધર્મદેશના સાંભળી. વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પુત્રને રાજ્યારોહણ કરીને દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળ્યું અને કેટી વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું. એકંદર ચૌરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી ચાવીશમા ભાવમાં શુક દેવલેકે સર્વાર્થ નામના વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા ચક્રવર્તીઓની ગતિ આશ્રીને એ નિયમ છે કે જે પરિગ્રહની અત્યંત આશક્તિથી અંતાવસ્થા સુધી ચક્રવતીપણું છોડતા નથી તે મરણ પામીને અવશ્ય અગતિમાં (નર્ક ) જાય છે, અને જેઓ ધર્મદેવપણું અંગીકાર કરે છે એટલે કે ચારિત્ર ધર્મ અંગીકાર કરી તેનું યથાર્થ પ લન કરે છે તેઓ અવશ્ય વર્ગ કે મેક્ષ એ બેમાંથી એક ગતિ પામે છે. આ તેવશમા ભવના વર્ણનના અંગે કઈ કઈ બાબતે ધ્યાનમાં રાખવા જેવી છે તેને વિચાર કરી જઈએ. | નયસારને જીવ એકવીશ મોટા અને બીજા ભુલક ભવમાં દેવ, મનુષ્ય તીર્થંચ અને નરક એમ ચારે ગતિમાં કર્મવસાત જન્મ મરણ કરે છે. નરક અને તીર્થંચ ગતિમાં જન્મ ધારણ કરી તે ગતિના લાયક મહાન અશુભ વેદનાઓ ભેગવી અશુભ કર્મ ખપાવે છે. એમ કરતાં બાવીશમે મનુષ્યને ભવ અને તે પણ ક્ષત્રીય કુલમાં રાજા તરીકે પ્રાપ્ત કરે છે. અહી અશુભગતિ નરક અને તીય અને અંત આવે છે. હવે પછીના ભવે મનુષ્ય અને દેવ ગતિમાં જ થાય છે. એટલું જ નહિં મનુષ્યના ભાવ પણ ઉંચ પ્રકારની સામગ્રીવાળા ને તેમાં તેવીશમે ભવ ચક્રવતીને મેળવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્લામિ પત્રિ [ પ્રકરણ ૫ દેવતામાં ઈંદ્ર, મનુષ્યમાં ચક્રવતી' અને તીય ચ ગતિમાં કેશરી સિંહુ ઉત્તમ ગણાય છે. મનુષ્યના ભવમાં રાજ્ય ઋદ્ધિ પ્રાપ્ત થવી એજ વિશેષ છે, તે કરતાં તે ચક્રવતી'ની ઋદ્ધિ સર્વોતમ ગણાય છે. મનુષ્યમાં સના કરતાં ચક્રવતી'નુ' અલ અને અશ્વય સર્વોત્કૃષ્ટ હોય છે. ને તેથીજ તેમની ગણના નરદેવ તરીકેની કરેલી છે. ચૌદ રત્ન નવનિધાન જેડને હાય તેને નરદેવ કહે છે. }} ચક્રવતી ને તેમના પુન્યના પ્રભાવથી તેમના લાયકનાં ચૌદ રત્ના અને નવનિધાજ પ્રાપ્ત થાય છે. ૧ સેનાપતિ ૨ ગૃહપતિ ૩ પુરહિત ૪ હાથી ૫ શ્વ ૬ વદ્ધિક (મી ) ૭ સ્રી ૮ ચક્ર હું છત્ર ૧૦ ચમ ૧૧ મણિ ૧૨ કાકણી ૧૩ ખ અને ૧૪ દંડ. એ ચૌદ રત્ના છે. આ ચૌદ રત્નામાં પ્રથમનાં સાત પાંચેન્દ્રિય છે, અને પાછળનાં સાત એકેદ્રિ જાતિનાં છે,માત પચેદ્રિ જાતિના રત્નામાં (૧) સેનાપ્રતિ દેશ સાધવાનું કામ કરે છે. ( ૨ ) ગૃહપતિ (ગાથાપતિ ) ધાન્ય અને વિવિધ જાતિની રસવતી નિપાવે છે. ( ૩ ) પુરાહિત ઘાવ સાજા કરે (દાક્તરી કામ કરે) શાન્તિ ક્રમ કરે અને વિઘ્ન ટાલે. ( ૪-૫ ) હાથી તથા અશ્વ એ બે ચક્રવર્તીને સ્વારી કરવાના કામમાં આવે. ( ૬ ) વાધિક આવાશ નિપજાવે. ( ઈજનેરી કામ કરે ) ( ૭ ) અને શ્રી રત્ન લેગ સાધનના કામમાં આવે. આ સાતે રત્ન પૈકી સેનાપતિ, ગ્રહુપતિ, વાર્ષિક અને પુરોહિત આ ચાર રત્ના ચક્રવર્તીના પેાતાના નગરમાં ઉપજે છે. શ્રી રત્ન વૈતાઢય પતે વિદ્યાધરના નગરમાં ઉપજે છે, ગજ અને અશ્વ એ એ વૈતાઢય પર્વતના મૂળમાં ઉપજે છે. બાકીના સાત, ૧ ચક્ર, ૨, ખર્ડુ ૩ છત્ર, ૪ ચમ, ૫ દંડ, ૬ મણુિ અને ૭ કાંગણી રત્ન એ એકેન્દ્રિયજાતીનાં છે.તેમાં ચક્રરત્ન છખંડ સાધવા પ્રયાણ કરે. ત્યારે માર્ગ બતાવે છે, ને સૌથી ચાલે છે. ખડું રત્ન વૈરીનુ' મસ્તક છેદે છે, છત્ર રત્ન એક ધનુષ્ય પ્રમાણુ આગલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભવ. ] ચક્રવર્તીના રત્નાના પ્રભાવ. {૭ લાંબુ હોય છે પરૢ ચક્રવર્તીના હાથના સ્પથી ખાર એજન સુધી વિસ્તારવાળું થાય છે, એટલે ખાર યાજન સુધી છાયા આપવાનુ કામ કરે છે. ચમ રત્ન એ હાથ પ્રમાણવાળું હાય પણ જ્યારે કા પડે ત્યારે ચક્રવર્તીના હાથના સ્પર્શથી ખાર ોજનના વિસ્તારવાલુ થાય છે. તેનામાં એવા ચમત્કાર છે કે તેમાં સવારે ધાન્ય વાવે તે સધ્યાકાલે પાકી તૈયાર થઇ ઉપલેાગમાં આવે એવાં ફળ અને ધાન્ય નિપજાવે છે. દંડ રત્ન એક ધનુષ્ય પ્રમાણનુ હાય છે, તે વાંકી ભૂમિ સમિ કરે છે. કામ પડેતુજાર જોજન ધરતી કાપે (વિદ્વારે) અને તમિસાદિક ગુફાના માર ઉઘાડવાનું કામ કરે છે. મણિરત્ન ચાર આંગળ લાંબુ' અને બે આંગળ પહેાળુ' હાય છે. એ રત્નના એવા પ્રભાવ છે કે, તે હાથે કેવા માથે માંધે તે સમસ્ત રાગના નાશ કરે છે, અને ખાર જોજન સુધી ઉદ્યાત ( અજવાસુ ) કરે છે. કાંગણિરત્ન સુવણુ મય ચાર આંગળ લાંબુ હોય છે. તે વૈતાઢય પ તની ગુફામાં બન્ને બાજુની ભીતામાં ઓગણપચાશ માંડલાં કરવાના ડાય ત્યારે કામમાં આવે છે. · ચક્ર ખડ્ગ, છત્ર અને દંડ એ ચાર રત્ના ચક્રવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. ચમ, મણિ, અને કાંગણ રત્ના ચક્ર વતીના લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે. ચક્રવતીને જે નવનિધાન પ્રાપ્ત થાય છે. તે ગ ંગા નદિના મુખમાંથી પ્રાપ્ત થાય છે. ૧ નૈસપ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સવ’રત્ન, ૫ મહાપદ્મા હું કાળ છ મહાકાળ ૮ માણુવક અને ૯ શખ આ નિધાનના અધિષ્ઠાતા દેવા તેજ નામના પÊાપમના આયુષ્યવાલા હાય છે. આ ચૌદ મહા રત્ન અને નવનિધાનને પ્રમાવ અને શક્તિ અલોકિક હોય છે. ચક્રવર્તીને જ્યારે રાજય પ્રાપ્ત થાય છે ત્યાર પછી દેવતાધિષ્ઠિત ચક્ર રત્ન તેમની આયુદ્ધશાળામાં પ્રગટ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૫ છે, તેની ખુશાલીમાં ચક્રવર્તી મહેત્સવ કરે છે પછી તે ચક્ર રત્નના પ્રભાવથી પૃથ્વી ઉપરના છ ખંડ સાધવા તે પ્રયાણ કરે છે. તે સમયમાં બાકીના રને પણ તેમને મદદગાર થાય છે.ચકવર્તી છ ખંડમાં દિવિજય કરી પોતાની રાજ્યધાનીમાં પધારે છે તે વખતે છે ખંડના રાજાઓ અને દેવતાઓ મળી ચક્રવર્તીને ચકવતી પણાની પદવી મેટા મહોત્સવ પૂર્વક આરહણ કરે છે. આ બધે પ્રભાવ ચકવર્તીના જીવે પૂર્વ ભવમાં આરાધન કરેલા ધર્મની લીલાને વિલાસ છે. બાવીશમા ભવમાં રાજ્ય લહમને ત્યાગ કરી યતિપણું અંગીકાર કરી સારી રીતે ધર્મારાધના કરે છે, કે જેને વેગે ચકવર્તીની પટ્ટીને લાયકનું કર્મ ઉપાર્જન કરે છે. શુદ્ધ ધર્મારાધનના ફળ સંબંધે ધર્મ બિન્દુ પ્રકરણના કર્તા શ્રીમાન્ હરિભદ્રસુરીશ્વર મહારાજ ધર્મ ફળ વિધિ નામના સાતમા અધ્યાયમાં જણાવે છે કે ભાવધર્મરૂપ કલ્પવૃક્ષના દેવ સંબંધી સુખમાં અતિશય મોટું દેવમુખ તથા ઉત્કૃષ્ટ મેક્ષસુખ એ બે વિખ્યાત ફળ છે, ગૃહસ્થ અને યતિધર્મારાધનના અનંતર ફળ એટલે તત્કાળ ફળ અને પરંપરા એટલે અગામીકાલે થનારૂં ફળ એમ બે પ્રકારનાં ફળ કહેલાં છે, : રાગ દેશાદિ દોષને સર્વ પ્રકારે નાશ થ, ભાવૈશ્વર્ય એટલે ઉદારતા, દાક્ષિણ્યતા, પાપકર્મની નિંદા વગેરે ગુણોને લાભ તેની વૃદ્ધિ (ઉત્કર્ષ) સર્વ લેકના ચિત્તને આનંદ ઉપજાવવામાં નિમિતભૂત થવું એ અનંતર એટલે તાત્કાળિક ફળ છે. સારી ગતિ એટલે સૌ ધર્મ દેવલોકાદિ સારા સ્થાનમાં જન્મ થ તે દેવકમાં ઉત્તમ રૂપ, સંપત્તિ, સ્થિતિ, પ્રભાવ, કાંતિ, શુભલેસ્યાને વેગ થાય છે. અવધિજ્ઞાન, નિર્મળ ઈદ્રિ, ઉત્કૃષ્ટ ભેગનાં સાધને. દિવ્ય વિમાનને સમુહ, મનહર ઉધાને, રમ્ય જળાશય, સુંદર અપ્સરાએ, અતિ નિપુણ સેવાકે, અતિ રમણિય નાટકવિધિ, ચતુર ઉદાર ભેગ, સદા ચિતને વિષે આનંદ અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભવ. ] બાર ચક્રવતીને સમય. સુખના કારણે, પરિણામે સુખકાર્યની સંતતિ, મહા કલ્યાણકના દિવસમાં પૂજા કરવી, તીર્થંકરની સેવા, શુભ ધર્મને સાંભળવામાં પ્રીતિ, નિરંતર સુખીપણું એ સર્વની પ્રાપ્તિ થવી એ પરંપરા ફળ છે. આ ભરતક્ષેત્રમાં બાર ચકવતી થયા છે તે ક્યા કયા તીર્થકરના સમયમાં જ્યારે કયારે થયા અને તેમનાં નામ શું છે એ આ પ્રસંગે જાણવાની જરૂર છે. ૧ પહેલા ચક્રવતી શ્રી ભરત મહારાજ પહેલા તીર્થકર શ્રી રૂષભદેવ સ્વામીના સમયમાં થયા છે. ૨ બીજા સગર નામના ચક્રવતી બીજા તીર્થકર શ્રી અજિત નાથ સ્વામીના સમયમાં થયા છે. ૩-૪ ત્રીજા શ્રીમધવા નામના ચક્રવતી અને ચોથા શ્રી સનકુમાર ચકવતી પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ સ્વામી તથા સેલમા તીર્થંકર શ્રી શાતિનાથ મહારાજના આંતર સમયમાં થયા છે. ૫ પાંચમા ચક્રવર્તી શ્રી શાન્તિનાથ ભગવંત તેિજ છે. ૬ છઠ્ઠા ચક્રવર્તી સતરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવત છે. ૭ સાતમા ચક્રવર્તી અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુ થયા છે. ટીપ આ ત્રણે તીર્થકરેને ચક્રવર્તી અને તીર્થકર એ બે પ્રકારની સિદ્ધિ હતી. ૮ આઠમા શ્રી સુલુમ ચક્રવતી અઢારમા તીર્થંકર શ્રી અરનાથ અને ઓગણીસમા તીર્થકર શ્રી મલિનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે. ૯ નવમા શ્રી પદ્ધ ચક્રવર્તી. ૧૦ દશમા શ્રી હરિણુ ચકવતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૫ આ બે ચક્રવર્તી વીસમા તીથકર શ્રી મુનિ સુવ્રતસ્વામી અને એકવીશમા તીર્થંકર નેમનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે. gen هف ૧૧ અગીઆરમા શ્રી જય નામના ચક્રવર્તીશ્રી નમિનાથ અને બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે. ૧૨ બારમા શ્રી બ્રહ્મવ્રુત્ત ચક્રવર્તીશ્રી નેમનાથ ભગવત અને તેવીશમા તીથકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના આંતર સમયમાં થયા છે. આ બાર ચક્રવર્તીએ પૈકી ત્રીજા શ્રી મધવા અને ચાયા શ્રી સનકુમાર ચક્રવર્તી ષટખડ સામ્રાજ્યને ત્યાગ કરી ચારિત્ર અંગી કાર કરી ત્રીજા દેવલાકમાં ગયા છે. આઠમા શ્રી શુભ્રમ ચક્રવર્તી અને ખારમા શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તી જીઢંગી પત રાજ્યમાં આશક્ત રહી રોદ્રધ્યાનના પ્રતાપે સાતમી નારકીમાં ઉત્પન્ન થયા છે, બાકીના આઠ ચક્રવર્તી ચક્રવર્તીની ઋદ્ધિના ત્યાગ કરી સયમ ગ્રહણ કરી શુદ્ધ રીતે પાલી કેવળજ્ઞાનાદિ આત્મિક ઋદ્ધિ સામ્રાજ્ય પ્રાપ્ત કરી સિદ્ધિ પદને પામી અજરામર અને અવિ ચલ સુખના ભક્તા બન્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ બજક All HIST પ્રકરણ ૬ ઠું. પચીશમો ભવ. નંદન રાજા અને નંદન યુનિ. વિશમા ભાવમાં દેવ લેકનાં સુખ, વૈભવ, ભેળવી તે Aભવનું સતર સાગરોપમનું આયુષ્ય પુરૂં થએ ત્યાંથી જA A છે. ચવી પચીશમા ભવમાં આ ભરતખંડમાં છત્રા છે નામની નગરીમાં જિતશત્રુ નામે રાજાની ભદ્રા IિL 2 નામે રાણી છે, તે રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. આ ગર્ભકાલ પુરો થએ પુત્ર પણે જન્મ થયે માતા પિતાએ મહત્સવ અને વિધિપૂર્વક નંદનકુમાર નામ પાડયું. બાલ્યાવસ્થા પુરી થતાં રાજ્યને લાયકની સર્વ કલાઓનું શિક્ષણ અપાવી રાજ્યને લાયક બનાવ્યા નંદનકુમાર યુવાવસ્થા પામ્યા તેઓને સર્વ રીતે રાજ્યને લાયક જાણી જિતશત્રુ રાજાએ તેમને રાજ્યાભિષેક કરી રાજ્યભાર સૅ, અને પિતે સંસારથી નિર્વેદ પામી દીક્ષા લીધી. નંદનરાજાએ નીતિ અને ન્યાય પૂર્વક પ્રજાને આનંદ અને સુખ થાય એવી રીતે રાજ્યનું પાલન કર્યુંઈંદ્રના જેવી સમૃદ્ધિથી પૃથ્વી પર રાજ્ય કરતાં નંદન રાજાની ચાવીસ લાખ વર્ષની ઉમર થઈ ત્યારે સંસારથી વિરકત ભાવને પામી પિટીલાચાર્ય પાસે દિક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૬ નંદન મુનિએ દીક્ષાની શરૂઆતથી યાવત્ જીવન પર્યંત ઉત્કૃષ્ટ ભાવથી માપવાસની તપશ્ચર્યા પૂર્વક સંયમ ધર્મનું પાલન અને વિશસ્થાનપદનું આરાધન કર્યું. ગુરૂની સાથે, ગ્રામ, નગર, આકર વિગેરેમાં વિહાર કરતા જ્ઞાનારાધન કરી ગીતાર્થ થયા. તે મહામુનિ બન્ને પ્રકારના અપધ્યાન (આર્ત, રૌદ્ર,) બે પ્રકારના બંધન (રાગ દ્વેશ) થી રહિત હતા. ત્રણ પ્રકારના દંડ (મન, વચન, કાયા,) ત્રણ પ્રકારના ગારવ (રસ, ઋદ્ધિ, શાતા.) અને ૧ ધ્યાન=કોઈ પણ વિષયમાં મનની એકાગ્રતાકતલાહિલન્તા=ધ્યાનના મુખ્ય ચાર પ્રકાર છે. જે આર્તધ્યાન ૨ દ્રિધ્યાન. ૩ ધર્મ ધ્યાન, ૪ શુલ ધ્યાન. તેમાં પ્રથમનાં બે ખરાબ ધ્યાન છે. પાછલના બે ઉત્તમ ધ્યાન છે. તે દરેકના ચાર ચાર પેટભેદ છે. વિશેષ એ છે કે, દાન, શીળ, તપ, પ્રમુખ ધર્મ કરણી કરી તેના ફળની ઈચ્છા કરવી. અથવા હું જે ધમકરણ કરું છું તેનું મને આવતા ભવમાં અમુક ફળ મળજો એવો સંકલ્પ કરવો, નિયાણું કરવું. તે પણ આર્ત-અપ-ખરાબ-થાન છે. ૨ દંડ =જેથી આભા દંડાય તે. મનથી ખરાબ વિચાર કરવાથી, બેટા વચન બોલવાથી, અને કાયાથી નઠારા કૃત્ય કરવાથી આત્મા દંડયા છે. આત્માના જ્ઞાન દર્શન દર્શન, ચારિત્ર ગુણ હણાય છે. ૬ ગારવ= ૧ ત્રાહિ ગારવ. પતે શ્રુતજ્ઞાનને અભ્યાસ કર્યો તેથી શ્રાવ, અનુયાયીઓ બહુ ભાન કરે તે કારણથી પોતે આનંદ માને. ૨ રસ ગારવ-ચારિત્ર અંગીકાર કરી રસમાં જીવન પુરૂ કરે. કે સાતા ગાર-વિહાર કરવામાં પડતી અડચણેના લીધે એક સારા ઠેકાણે રહે. એ પ્રમાણે ત્રણ ગારવ મુનિએન અંગે છે. ગ્રહસ્થના અંગે ગાવરના ભેદ નિચે પ્રમાણે છે – ૧ રીધી ગારવ-રીધી તથા કુટંબાદિકમાં બહુ આનંદ માની અભિ માન કરે. ૨ રથ ગારવ-પતિના વિષયમાં બહુ આશક્ત રહે. ૩ શાતા મારવ-સંસારિક સુખની અંદર નિમગ્ન રહી પિતાને બહુ સુખ માને, તેમાં લલચાઇ ધર્મને એલખે નહિ, તેને વિચાર પણ કરે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ 98' ૨૫ ભવ. ) નંદન મુનિનું શુદ્ધ ચારિત્ર. ત્રણ જાતિના શલ્ય (માયા, નિદાન, મિથ્યાદર્શન) થી વર્જિત હતા. ત્રણ ગુપ્તિને હમેશ ધારણ કરતા હતા. ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા. ચાર સંજ્ઞા તથા ચાર પ્રકારની વિકથાથી રહિત હતા. ચાર પ્રકારના ધર્મારાધનમાં સદા કટીબંધ હતા ચાર પ્રકારના ઉપસર્ગોને જીતી આત્મ ધર્મ પ્રગટ કરવાને તેમને ઉદ્યમ અઅ. લિત હતો. પંચ મહાવ્રતે ના પાલનમાં સદા ઉગી હતા. પંચવિધ કામના સદા વેષી હતા અને પંચ ઇંદ્રિયના વિષયેને તેમણે જીતી લીધા હતા. પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આશકત હતા. પાંચ પ્રકારની સમિતિ ને ધારણ કરતા હતા. છ કાય જીવના રક્ષણમાં સદા ઉપગવંત હતા. સ ત પ્રકારના ભયથી મુક્ત અને આઠ પ્રકારના મદથી રહિત હતા. નવવિધ બ્રહ્મચર્યનું શુદ્ધ રીતે પાલન કરતા હતા. દશ પ્રકારના યતિ ધમરાધનમાં સદા ઉદ્યોગી હતા. સમ્યક્ પ્રકારે એકાદશ અંગનું અધ્યયન કરતા બાર પ્રકારના તપનું સેવન કરતા. બાર પ્રકારની યતિ પ્રતિમા ને વહન કરવાની રૂચીવાળા હતા. દુહ એવા પરિસોને સહન કરતા અને લગાર પણ કાયરપણું બતાવતા નહિ. તેઓ સદા નિસ્પૃહ કહેતા. કઈ પણ પ્રકારની સ્પૃહા રાખતા ન હતા. એ પ્રમાણે મહા તપસ્વી નંદન મુનિએ એક લાખ વર્ષ શુદ્ધ રીતે ચારિત્ર પાળ્યું, ક્ષમા સહિત ૧૧૮૦૪૫ માપવાસ કર્યા, અને શ્રી અજિત ભકિત વિગેરે વિશ સ્થાનક પદના આરા. ધનથી સર્વોત્તમ મહા પજનિક તીર્થકરુ નામકર્મ નિકાચીન ઉપાર્જન કર્યું. મુનિશ્રી નંદન રૂષિ એ મૂળથી જ નિષ્કલંક ચારિત્ર ધર્મનું આરાધન કરેલું હતું, તે પણ આયુષ્યના અંતે શુદ્ધ ભાવપૂર્વક સરળ હૃદયથી ૧ દુષ્કર્મની ગહણ, ૨ પ્રાણીઓની ક્ષામણું, ૩ ભાવ ,૪ ચતુસરણ, ૫ નમસ્કાર, અને ૬ અનશન એ છ પ્રકારથી આ પ્રમાણે આરાધના કરી. કાલ અને વિનય વિગેરે જે આઠ પ્રકારના જ્ઞાનાચાર કહેલા 10. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : છે, તેમાં મને જે કઈ અતિચાર લાગે હોય તે તેને મન વચન કાયાથી હુ નિંદું છું. નિઃશંકિત વિગેરે જે આઠ પ્રકારના દર્શનાચાર કહેલા છે, તેમાં જે કંઈ પણ અતિચાર લાગ્યો હોય તે તેને હું મન વચન કાયાએ કરી વસરાવું છું. લેભ કે મોહથી મેં પ્રાણઓની સુક્ષમ કે બાદર જે હિંસા કરી હોય તેને મન વચન કાયાથી વેસરાવું છું. હાસ્ય, ભય, ક્રોધ અને લેભ વિગેરેથી મેં જે મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદું છું અને તેનું પ્રાયશ્ચિત આચરૂં છું. રાગદ્વેષથી થોડું કે ઘણું જે કાંઈ મે અદત્ત લીધું હોય તે સર્વને સરાવું છું. પુર્વે મેં તિર્યંચ સંબંધી, મનુષ્ય સંબંધી, કે દેવ સબંધી, મૈથુન મનથી, વચનથી, કે કાયાથી સેવ્યું હોય તે સર્વ ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. લેભન દોષથી ધન ધાન્ય અને પશુ વિગેરેને બહુ પ્રકારને પરિગ્રહ મેં જે કાંઈ પૂર્વે ધારણ કર્યો હેય તેને મનવચન કાયાથી સરાવું છું પુત્ર, સ્ત્રી, મિત્ર, બંધુ, ધન, ધાન્ય, ગૃહ અને બીજા જે કોઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સર્વને હું સરાવું છું. દ્વિઓથી પરાભવ પામીને મેં રાત્રે ચતુર્વિધ આહાર કર્યો હોય, તેને પણ હું મન, વચન, કાયાથી નિંદું છું,કેધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, કલહ, પિશુનતા, પરનિંદા, અભ્યાખ્યાન, અને બીજું જે કાંઈ ચારિત્રાચારને વિષે દુષ્ટ આચરણ કર્યું હોય, તેને હું મન વચન, કાયાથી સરાવું છું. બાહા કે અત્યંત૨ તપસ્યા કરતાં મને મન વચન, કાયાથી જે અતિચાર લાગ્યો હોય તેને હું મન વચન કાયા એ નિડું છું. ધર્મના અનુષ્ઠાનમાં મેં જે કાંઈ વીર્ય પડ્યું હોય, તે વર્યાચારના અતિચારને પણ હું મન વચન, કાયાએ કરી નિંદુ છું. મેં કોઈને માર્યો હોય, દુષ્ટ વચન કહ્યાં હોય, કેઈનું કંઈ હરી લીધું હોય, અથવા કાંઈ અપકાર કર્યો હોય તે તે સર્વે મારા પર ક્ષમા કરજે. જે કે મારા મિત્ર કે શત્રુ સ્વજન કે પર જન હોય તે સર્વ મને ક્ષમા કરજો, હું હવે સર્વમાં સમાન બુદ્ધિવાળે છું. તિર્યચપણમાં જે તિય નારકીપણામાં જે નારકીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વ. ] નંદન મુનિએ કરેલી આરાધના. પ દેવપણામાં જે દેવતાએ અને મનુષ્યપણામાં જે મનુષ્યને મે' દુઃખી કર્યાં... હાય, તેઓ સવ મને ક્ષમા કરો, હું તેમને ખમાવું છું, અને હવે મારે તે સની સાથે મૈત્રી છે, વિત, ચેાવન, લક્ષ્મી રૂપ અને પ્રિય સમાગમ, એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તર’ગની જેમ ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા, અને મૃત્યુથી ગ્રસ્ત થએલા પ્રાણીઓને શ્રી જીનેન્દ્ર ભાષિત ધર્મ વિના આ સંસારમાં બીજું કે!ઇ શરણુ નથી. સર્વાં જીવા સજન પણ થએલા છે, અને પરજન પણ થએલા છે, તે તેમાં કાણુ પ્રાણી ક્રિચિત્ પણ પ્રતિઅધ કરે. પ્રાણી એકલેાજ જન્મે છે, એકલેાજ મૃત્યુ પામે છે; એકલેજ સુખને અનુભવે છે, અને એકલેાજ દુઃખને અનુભવે છે, પ્રથમ તે આત્માથી આ શરીર અન્ય છે,ધન ધાન્યાદિક પણ અન્ય છે, બંધુએ પણુ અન્ય છે, અને તે દેહધન્ય ધાન્ય તથા મધુઆથી આ જીવ અન્ય (જીદા) છે; છતાં તેમાં મુખજન વૃથા મેહુ રાખે છે. ચરખી, રૂધિર, માંસ, અસ્થિ, ગ્રંથી, વિષ્ટા, અને મૂત્રથી પુરાએલા આ અશુચિના સ્થાન રૂપ શરીરમાં કયા બુદ્ધિમાન પુરૂષ માહ રાખે ? આ શરીર ભાડે રાખેલા ઘરની માફક છેવટ અવશ્ય છેાડી દેવાનુ છે, અર્થાત તેવુ ગમે તેટલુ લાલન પાલન યુ હોય તે, પણ તે નાશવંત છે. ધીર કે કાયર સ` પ્રાણી એ અવસ્ય મરવાનુ... તે છેજ, પર’તુ બુદ્ધિમાન પુરૂષે એવી રીતે મરવું કે જેથી પુન: મરવુ પડે નીં. મારે અહત પ્રભુનું શરણુ હો, સિદ્ધભગવ'તનું શરણ હો; સાધુઓનું શરણુ હજો, અને કેવળી ભગવંતે કહેલા ધર્મનુ શરણુ હજો, મારે માતા શ્રી જીન ધર્મ, પિતાગુરૂ, સહેાદર સાધુએ અને સામિ મારા અધુએ છે, તે સિવાય આ જગતમાં સર્વે ઈંદ્ર જાલવત્ છે. શ્રી ઋષભદેવ વિગેરે આ ચાવીશીમાં થઇ ગએલા તીથ કરાને અને બીજા ભરત અરાવત તથા મહા વિદેહ ક્ષેત્રના અંતેાને હું'નમું છું; તીર્થંકરાને કરેલા નમસ્કાર પ્રાણીઓને સ'સારના છેદન અથૅ અને મેષ્ઠિના લાભને માટે થાય છે. હું સિદ્ધ ભગવાને નમસ્કાર કરૂ છું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ G મી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ર આચારના પાળનારા કે જે એ ધ્યાન રૂપ અગ્નિથી હુજારા ભવના ક રૂપ કાષ્ટાને બાળી નાખ્યા છે. પવિધ આચાર્યોને હું નમસ્કાર કર્' છું. જે સદા ભવચ્છેદમાં ઉદ્યત થઇ પ્રવચનને ધારણ કરે છે. જેએ સવ શ્રુતને ધારણ કરે છે અને શિષ્યાને ભણાવે છે, તે મહાત્મા ઉપાદ્યાયને હું નમસ્કાર કરૂ છુ. જે લાખા ભવમાં બાંધેલા પાપને ક્ષણવારમાં નાશ કરે છે, એવા શીલવ્રતધારિ સાધુઓને હું નમસ્કાર કરૂ છું. સાવદ્ય ચેત્ર તથા બાહ્ય અને અભ્યંતર ઉપાધિને હું યાવતજીવ મન મન વચન કાયાથી વાસરાવું છું. હું યાવતજીવ ચતુર્નિધિ મહા ને ત્યાગ કરૂ છું. અને ચરમઉચ્છ્વાસ સમયે દેહને પણ વાસરાવું છું, એ પ્રમાણે આરાધના કરી નંદન મુનિ પેાતાના ધર્માચાય ને, સાધુઓને, અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા. એ મહામુનિ સાઠ દિવસ સુધી અનસન વ્રતવાળી 'ચવીશ લાખવનું આયુષ્ય પૂણ' કરી પ્રાણાંત નામ દશમા દેવàાકમાં પુષ્પાતર નામના વિસ્તા *રવાળા વિમાનમાં ઉપપાદ શય્યામાં વીશ સાગરાપમના આયુષ્યથી દેવપણે ઉત્પન્ન થયા. *શાળ એટલે ચારિત્રના અંશ અથવા ચારિત્રના કારણ વિશુદ્ધ પરિણામે ચારિત્ર ધમનું આરાધન કરવામાં શીળના અઢાર હજાર ભેદ ાય છે. ત્રણ યાગ, ત્રણ કરણ, ચાર સ'ના, પાંચ ઈંદ્રિ, પૃથ્વી કાયદ દશ, દશ પ્રકારના શ્રમણ ધર્માં એના અઢાર હજાર ભેદ વિસ્તારથી સ્વરૂપ પ્રવચન સારાદ્વારના એકસો તેવીશમા થાય છે. તેનુ દ્વારમાં આપ વામાં આવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ . . S: .. / કaR3 છે કે I 1 િ i T (૦ પ્રકરણ ૭મું. વિશ સ્થાનક પદ ગવત મહાવીરના જ પચીશમા નંદન ઋષીના ભાવમાં "વીશ સ્થાનક પદનું આરાધન કર્યું, તેથી તીર્થકર નામ વાં કર્મ જેવા મહાન ઉંચ કર્મને નિકાચિત બં જીરૂ કર્યો, એ વીશ સ્થાનક પદનું વિસ્તાર પૂર્વક દ, તાવર્ણન આપવામાં આવે તે તેને એક સ્વતંત્ર છે ગ્રંથ થાય, અને આ ચરિત્રન અંગે વિષયાન્તરના દોષને પ્રસંગ આવે તે કારણથી એ વીશના નામ અને તેની ટુંકી સમજણ આપવાથી સંતેષ પકડવાનું દુરસ્ત ધાયું છે. ૧ શ્રી અરિહંત પદ– શ્રી જિના ગમના સારભૂત શ્રી પંચ પરમેષ્ટિ મહા મંત્રમાં આ પદ મુખ્ય છે. શ્રી અરિહંત ભગવંત વિચરતા હોય ત્યારે તેમની અને તેમના અભાવે તેમના સ્થાપના નિક્ષેપ ઇન પ્રતિમાની શ્રદ્ધાશયથી દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી તેમજ શ્રી જનાજ્ઞાનું પાલણ કરવાથી શ્રી જીતેદ્રના કલ્યાણકના દીવશોએ વિશેષ પ્રકારે ભક્તિ કરવાથી શ્રીજિનબિંબો ભરાવી તેમની અંજન શલાકા કરાવવાથી, શક્તિ પ્રમાણે ન્યાયેપાર્જિત ધનથી શ્રી જિનચૈત્ય કરાવી તેમાં પ્રતિમા સ્પાન કરી પ્રતિષ્ઠા કરાવવાથી પ્રાચિન જિન મંદિરના જીર્ણોદ્ધાર કરાવવાથી શ્રી જિનેશ્વરની સપ્ત પ્રકારની સુદ્ધિપૂર્વક અષ્ટ પ્રકારી, એકવીશ પ્રકારી વિગેરે નિરંતર પૂજા કરવાથી વિવિધ રીતે આ પદનું આરાધન થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ نی શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૭ ૨ શ્રી સિદ્ધપદ–સકલ કર્મ ક્ષય કરી ચૌદમા ગુણ સ્થાનક ના અંતે સાદિ અનંત ભાગે જેઓ લોકાન્ત સ્થિત રહેલા છે એવા સિદ્ધ પરમાત્માનું ચાર નિક્ષેપાથી સ્વરૂપ આ પ્રમાણે છે. ૧ નામ સિદ્ધ-સિદ્ધ એવું નામ ત્રણે કાલ એક રૂપ પણે શાશ્વ તું વતે છે. ૨ સ્થાપના સિદ્ધ -- શ્રી જિન પ્રતિમા અથવા દેહમાન મળે થી ત્રીજો ભાગ ઘટાડી બે ભાગ શરીર પ્રમાણે આત્મ પ્રદેશને ધન કરી સ્થાપના રૂપ ક્ષેત્ર અવગાહી રહયા છે. ૩ દ્રવ્યસિદ્ધ-તેરમે, ચૌદમે ગુણઠણે કેવલી ભગવંત વતે છે, તે ભવ્ય શરીર આશ્રયી દ્રવ્યસિદ્ધ, અને જે સિદ્ધિવર્યા તેમના શરીરની ભકિત કરીએ તે જ્ઞ શરીરનું દ્રવ્ય કહેવાય, અને શુદ્ધ નિર્મળ અસંખ્યાત પ્રદેશને વિષે જ્ઞાનાદિ અનંત ગુણ રૂ૫ છતા પર્યાય વસ્તુરૂપ પ્રગટયા છે, તે તદવ્યતિરિત શરીર આશ્રયી દ્રવ્ય નિક્ષેપ છે એમ ત્રણ પ્રકારે સિદ્ધિને દ્રવ્યનિક્ષેપે છે. ૪ ભાવસિદ્ધ–સિદ્ધને સ્વરૂપ સામર્થ્ય પર્યાયરૂપ પ્રવતના અને તે ધર્મ પ્રગટ થયું છે તેથી સદાકાલ સેયની વર્તનારૂપ પર્યાયને ઉત્પાદ, વ્યય સમય સમય અનંતો થઈ રહ્યો છે તેથી સિદ્ધ ભગવંત અનંત સુખ ભેગવે છે તે ભાવનિક્ષેપે. એ પ્રમાણે ચાર નિક્ષેપ, સાત નય, નવ તત્વાદિ વિવિધ પ્રકારે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ સમજી તેમના ગુણ સહિત તેમનું ધ્યાન કરવું, ગુણેની વિચારણા કરવી, તેમના ગુણેમાં રમણતા કરવી, તેમને સ્થાપના નિક્ષેપે જે જિનપ્રતિમારૂપ છે તેમની દ્રવ્ય અને ભાવપૂર્વક ભકિત કરવી, સિદ્ધપદ પ્રાપ્તિના સ્થાનરૂપ તીર્થોની યાત્રા કરવી, સિદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરી તેમાં અડગ શ્રદ્ધા રાખવી અને સિદ્ધના લાયકના ગુણે પ્રગટ કરવાની તીવ્ર ભાવના પૂર્વક હંમેશાં તે પદનું આરાધન કરવું ઈત્યાદિ રીતે એ પદનું આરાધન થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભવ. 3 વાસુદેવપણને અભિષેક. ૩ શ્રી પ્રવચનપદ-પ્રવચન શબ્દ જનાજ્ઞાપાલક ચતુર્વિધસંઘ, જૈનદર્શન, દ્વાદશાંગી ઇત્યાદિ અર્થને જવનાર છે. સમાન ધર્મવાળા સાધર્મિક કહેવાય છે. તેમાં પ્રવચન અને - લિંગ એ બનેવડે સાધુ, સાધવી તથા કેવળ પ્રવચનવડે શ્રાવક શ્રાવિકા સાધર્મિક કહેવાય છે. તેમાં સાધુ સાધવીએ આચાર્ય, પ્લાન, પ્રાધુર્ણિક (પ્રાણમુનિ) તપસ્વી, બાલ વૃદ્ધ, વદીક્ષિત શિષ્ય વિગેરેનું વિશેષ રીતે વાત્સલ કરવું, તેમજ પુણાલંબનાદિ અપેક્ષાએ શ્રાવક શ્રાવિકાનું પણ સર્વ શકિતવડે દ્રવ્યભાવ બને પ્રકારનું વાત્સલ્ય તેમના ઉપર ઉપકાર કરી કરવું. ઈત્યાદિ રીતે એ પદનું આરાધન થઈ શકે છે. ૪ શ્રી આચાર્ય પદ–આચાર્યના છત્રીશ ગુણેએ યુક્ત, પંપાચારનું પાલન કરનાર અને અન્યમુનિઓ પાસે પાલન કરાવનાર શુદ્ધ જિનેક્ત દયામયિ સત્ય ધર્મને ઉપદેશ કરનાર, નિરંતર અપ્રમત દશામાં વર્તવાના ખપી,ધર્મદેવાનાદિ શુભ ધ્યાનના ધ્યાતા, ગચ્છના મુનિઓને ચાર પ્રકરાની શિક્ષા આપનાર ઈત્યાદિ ગુણેએ યુક્ત એવા આચાર્ય મહારાજની દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે. ૫ શ્રી સ્થવિર પદ–દુર વ્યવસ્થિત જનેને સનમાર્ગમાં સ્થાપે તે સ્થવિર કહેવાય છે. માતા પિતાદિ આપવર્ગ લેકિક સ્થાવિર કહેવાય છે, તેમને દરરોજ નમસ્કાર કરાવાથી તીર્થ યાત્રાનું ફળ થાય છે. પંચ મહાવ્રતના ધરનાર મુનિ મહારાજ લેકેતર સ્થાવિર કહેવાય છે. તેમની ભકિત, બહુમાન, અને પર્યું પાસના કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે, ૬ શ્રી ઉપાધ્યાયપદ-નિર્મળ જિનાગમન બેધ સહિત ચારિત્ર પાલવામાં સદાય સાવધાન રહી, કેવળ ઉપકાર દષ્ટિથી સાધુ સમુદાયને સુત્રાર્થનું દાન આપનાર, પથ્થર જેવા જડબુદ્ધિવાળા શિષ્યને પણ વિનીત બનાવવાની શકિત ધરાવનાર, તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરશ્ન છ નિરતર સઝાય ધ્યાનમાં વર્તનાર શ્રી ઉપાધ્યાય મહારાજની ભકિત વિગેરે કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે. s ૭ શ્રી સાધુપ૪--સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મેાક્ષનાગ તેનુ સાધન કરે તે સાધુ કહેવાય છે. મુનેિ, રૂષિ, તપસી, અણુગાર, સ વીરતી, એ બધા સાધુ શખ્સના પર્યાયવાચક નામ છે. મુનિના પાંચ મહાવ્રત તથા છઠુ રાત્રી ભેાજન ત્યાગ એ મુનિના મહાવ્રત છે. સાધુના સતાવીશ શુષ્ણેા તથા કરણુ સીતરી અને ચરણુ સીતરીના ગુણે પ્રાપ્ત કરવાને સદા ઉદ્યમવાન છે, ફકત ચારિત્રારાધન માટે બેતાલીશ દેશહિત હાર ગ્રહણ કરનાર છે. એવા જીનાજ્ઞાના પાલક સાધુ મહારાજની ભકિત કરવાથી એ પદનું આરાધન થઈ શકે છે. ૮ શ્રી જ્ઞાનપદ—સર્વજ્ઞ પ્રણીત આગમમાં ભાખેલા તત્વાન જે શુદ્ધ અવમેધ તે સમ્યક જ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિના માટે ભવ્ય જનાએ જ્ઞાનાચારના પાલન પૂર્વક નિરતી ચારપણે જ્ઞાન ભણવું, ભણાવવુ, સાંભળવું, જ્ઞાન લખાવવુ, જ્ઞાનની પૂજા કરવી, જેથી જ્ઞાનન વરણીય કમ નાશ પામે. જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરવાથી એ પદનું આરાધન થઇ શકે છે ૯ શ્રી દન પદ~~સવ*જ્ઞ કથીત જીવા જીવાઈ નવતત્વનું, તથા યુદ્ધ દેવ ગુરૂ અને ધમ' એ ત્રણ તત્વનુ' શ્રદ્ધાન તે સમ્યકત્વ. અઢાર દુષણથી રહિત વીતરાગ પરમાત્માને દેવ તરીકે, ૫ ચ મહાત્રતાને ધારણ કરનાર, કાંચન કામનીના ત્યાગી અને શ્રી જિનાજ્ઞાનુસાર સંજમ માર્ગમાં યથાશક્તિ વીય ફારવનારને, ગુરૂ તરીકે, તથા શ્રી વતરાગ કથીત યા મયી ધર્મને ધર્મ તરીકે માની, સમકીતના સડસઠ ભેદનું સ્વરૂપ સમજી મિથ્યાત્વના ત્યાગ કરી સમક્રિત અંગીકાર કરે તથા તેનું સુદ્ધ રીતે પાલન કરવાથી આ પદનું આરાધન થઇ શકે છે. સમ્યકત્વ સહિતના વ્રત પચ્ચખાણુ, ( નિયમ ) તથા અનુષ્ટાન આત્માને હિતકર્તા થાય છે. માક્ષપદની પ્રાપ્તિના બીજરૂપ આપદ છે. એટલુજ નહી સમ્યકત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભવ. ] વીશ સ્થાનકપદનું સ્વરૂપ. પ્રાપ્ત કરનારને સંસારભ્રમણકાલ મર્યાદીત થઈ વધારેમાં વધારે અપાર્ધ પુદગલ પરાવર્તન કાલમાં તે નિયમા મેક્ષ પ્રાપ્ત કરે છે. ( ૧૦ વિનયપદ–સર્વ ગુણેનું મુલ વિનય છે. શ્રી અરિહંતાદિક દસપદને તથા ગીતાર્થ ગુર્વાદિ, ગુણીજનેને વિનય આત્માને હીતકર્તા છે. તેના ઉતર ભેદ ઘણું છે. તેનું સ્વરૂપ સમજી વિનયવાન થવાથી ઉતરોતર ઘણે લાભ છે. વિનયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી નિર્મળ સમકિત પ્રગટ થાય છે. તેથી ચારિત્ર, ચારિત્રથી કર્મક્ષય અને પરિણામે મેક્ષના લાભનું કારણ વિનય છે. ૧૧ ચારિત્રપદ-આ ચારિત્રપદને આવશ્યકપદ પણ કહે છે. ૧ સામાયિક, ૨ ચકવીસથે ૩ વંદન, ૪ પ્રતિક્રમણ, ૫ કાર્યોત્સર્ગ અને પચ્ચખાણ એ પ્રમાણુ ષટ આવસ્યકના શુદ્ધ સેવનથી આ પદનું આરાધન થઈ શકે છે. - - ૧૨ બ્રહ્મચર્યપદ-આ પદને શીલપદ પણ કહે છે. આ પદનું આરાધન મુનિ સર્વથી, અને ગૃહસ્થદેશથી કરી શકે. સર્વ તેના મુકુટ સમાન આ વ્રત છે. મુનિના પંચ મહાવતેમાં શું વ્રત મૈથુન વીરમણ નામનું છે. ત્રીકરણ ચગે કરવું, કરાવવું અને અનુમદન કરવાના ત્યાગથી આ વ્રત પાલનાર મુનિ અને પંચની સાક્ષીથી પાણગ્રહણ કરેલ સ્વદારા સંતેષ વ્રતના પાલનથી ગૃહસ્થ આ વ્રતનું પાલન કરી શકે છે. ૧૩ શુભધ્યાનપદ-કર્મરૂપ કાષ્ટને બાળવાને શુભ ધ્યાન અગિન સમાન છે. જ્યારે અશુભધ્યાન ચાર ગતિરૂપ સંસારમાં પ્રાચે તીર્થંચ અને નરક ગતિના કારણરૂપ છે. આર્ત અને રૂદ્ર ધ્યાન એ અશુભ ધ્યાન છે. ધર્મ અને શુકલધ્યાન એ શુભધ્યાન છે. ધર્મધ્યાન તથા શુકલધ્યાન ઉતરોતર મોક્ષના કારણભૂત છે. ૧૪ ત૫૫દ-અનાદિ સિદ્ધ દુષ્ટ કર્મો જે આત્મપ્રદેશની સાથે લાગેલાં છે, તે કર્મ પુદગલેને તપાવી આત્મપ્રદેશથી છુટા પાડવાનું કાર્ય તપ કરે છે. તેને નિર્જરાતત્વ પણ કહે છે. 11 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૭ તપના માહ્ય અને અભ્યંતર એવા બે ભેદ છે. તે પ્રત્યેકના છ છ પેટા ભેદ છે. ૧ અનશન એટલે ચાર પ્રકારના આહારને ત્યાગ, ૨ ઉનાદરી, ૩ વૃતિસંક્ષેપ ૪ રસ ત્યાગ, ૫ કાય કલેશ; અને ૬ સલીનતા એ છ પ્રકારથી માહય તપ થાય છે. ૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ વૈયાનૃત્ય, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન, અને હું કાયાત્સગ એ છ પ્રકારના અભ્યંતર તપ છે, જે તપ કરવાથી દુર્ધ્યાન ન થાય, મન, વચન, અને કાય ચેાગની હાની ન થાય તથા ઇંદ્રિએ ક્ષીણુ ન થાય એવી રીતે તપ કરવાના છે. તેમજ આ લેાકના સુખ સ ́પત્તિ અને કીર્તિની ઇચ્છા રહિત, નવ પ્રકારના નિયાણુારહિત અને સમતાપૂર્વક કરવાથીજ આત્માને લાભ થાય છે. ૧૬ સુપાત્રદાન પદ—સંસાર સમુદ્ર તરવાને વહાન સમાન ચાર પ્રકારના ધર્મમાં દાનને પ્રથમ ગણેલ છે. તેના મુખ્ય પાંચ ભેદ છે. ૧ અભય, ૨ સુપાત્ર, ૩ અનુકંપા, ૪ ઊચિત અને ૫ કીર્તિદાન એવા તેના નામ છે. તેમાં પહેલા એ પ્રકારના દાન પરંપરા માક્ષ ફુલને આપનાર છે. અનુ ક પાદાનથી સુખ પામે, ઊંચીત દાનથી પ્રશંસા પામે, અને કીતિ દાનથી સર્વત્ર મેટાઇ પામે છે. ૧૭ શ્રી સમાધિ પદ્મ—ચતુવિ`ધ શ્રીસંઘ - સાધુ–સાધવી, શ્રાવક્ર અને શ્રાવિકાને દ્રવ્ય અને ભાવ બન્ને રીતે સમાધિ ઉપજાવવાને માટે યથાશક્તિ ઉદ્યમ કરવાથી આ પદનું આરાધન થઇ શકે છે. તેમજ પેાતાના આત્માને ગમે તેવા અસમાધિના કારણ મળે તેવા સોગેડમાં સમભાવ ધારણ કરી સમાધીમાં રાખવા પ્રયત્ન કરવા એ પણ આત્મહિતકર્તા છે. ૧૮ શ્રી અભિનવ જ્ઞાનપદ—આ પદને અપૂર્વ શ્રુતગ્રાહિ પણ કહે છે. આ પઢારાધનને ઉદ્દેશ એવા છે કે આગમ, અંગ ઉપાંગાદિના સુત્રા સહિત હંમેશાં નિવૃત નિવન અભ્યાસ કરવે! તેથી તાતત્વનું સુક્ષમજ્ઞાન અને મેધ થાય છે. સુક્ષમબેાધથી તત્ત્વ પ્રતિતી થાય, તેથી સમકિત નિળ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભવ ] વીશ સ્થાનપદનું સ્વરૂપ. ૧૯ શ્રીશ્રત ભક્તિપદ–શ્રુતજ્ઞાન એ જિનેન્દ્રના વચન છે. તે પ્રાણીઓના પાપરૂપી તાપને હરવાને ચંદન સમાન છે. દ્રવ્યશ્રુત અને ભાવથત એમ બે ભેદ છે. (૧) પુસ્તક-અક્ષર વિગરે, પુસ્તકારૂઢ થએલ આગમ દ્રવ્યથત કહેવાય છે. અને (૨) શ્રી જિનેન્દ્ર કહેલા પદાર્થમાં પિતાની બુદ્ધિ ચલાવી તેને અભ્યાસ કર તથા ઉપગ પૂર્વક યથાર્થ અર્થ કરે તે ભાવ ગ્રુત કહેવાય છે. દ્વાદ્દશાંગી રૂપ શ્રતના ચાર ભેદ છે. (૧) દ્રવ્યાનુયેગ–નવતત્વ, ષટદ્રવ્ય, નય, નિક્ષેપ, સમભંગી ઈત્યાદિ તત્વજ્ઞાનનું જેમાં વર્ણન હેય છે તે. (૨) ગણીતાનુંયેગ-વિશેષે કરીને જેમાં સંખ્યાનું વર્ણન આવે છે. (૩) ચરણકરણનું ગ–ચારિત્રાચારનું જેમાં વર્ણન આવે છે. (૪) કથાનું ગ–જેમાં ચરિત્રો દ્વારે બંધ થવા માટે સાધકે અને વિરાધકોના ચરિત્રનું વર્ણન હોય છે. આ ચારે વેગનું પિતાની શકિત ગાવ્યા સિવાય આરાધના કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે. ૨૦ શ્રી તીર્થપ્રભાવના પદ–જેનાથી તરાય તે તીર્થ. પ્રવચન જેનશાસનની પ્રભાવના, ઉન્નતિ થાય, ધર્મમાં સ્થિર થાય, મિથ્યા– તજી બધી બીજની પ્રાપ્તિ કરે એવી રીતે ધર્મારાધન કરવું, અથવા શાસન સેવા બજાવવી. પ્રવચન પ્રભાવકના આઠ ભેદ કહેલા છે. તેનું સ્વરૂપ સમજી તેમાંથી કેઈપણ એક રીતે તીર્થપ્રભાવના કરી શકાય છે. આ વિશસ્થાન કપદનું વીસ્તારથી સ્વરૂપ સમજવા જેવું છે. તે વિષયના ગ્રંથથી સમજી લેવાને ખપ કરે. આ પદનું મહત્વ એવા પ્રકારનું છે કે આ વશમાંથી કેઈપણ એકપદ સ્થાનકના સંપૂર્ણ આરાધનથી તીર્થંકર નામ કમ જેવી ઉત્કૃષ્ટ પુન્ય પ્રકૃતિને બંધ પડે છે. આત્મહીત વાંચ્છકે આ સ્થાનકમાંથી કઈ પણ એક અથવા એકથી અધિક પદનું આરાધન કરવું. ભગવંત મહાવીરના જીવે પચીશમા ભાવમાં વીશેપદ સ્થાનકનું આરાધન કરેલું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ - - પણ છે - - 2 Hી કરે * * * , % ", દેશ જ છે o ૦ જે છે List પ્રકરણ ૮ મું. છવીશમે દેવતાને ભવ. A JI યસારને જીવ પચીશમાં ભાવમાં રાજ્યકુલમાં ઉત્પન્ન થઈ સારી રીતે રાજ્યનું પાલન કરી ઉત્તરાવસ્થામાં હ ચારિત્ર ધર્મનું આરાધન કરી દેવગતિનું આયુષ્ય બાંધી ત્યાંથી કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયા. સામાન્ય નિયમ એ છે કે મનુષ્યભવમા સમકિતપૂર્વક દેશ ચારિત્ર કે સર્વ ચારિત્ર ધર્મનું આરાધન કરનાર જીવ તે તે ગુણઠાણામાં એટલે ચેથા પાંચમા અથવા છઠ્ઠા ગુણઠાણમાં વર્તતાં પરભવનું આયુષ્ય બાંધે તે અવશ્ય દેવગતિનું જ બાંધે, મનુષ્યગતિનું બાંધે નહિ. જે કે સંપૂર્ણ કર્મક્ષય કરી મુક્તિ મેળવવાની યેગ્યતા ફક્ત મનુષ્ય ગતિવાળામાં જ હોય છે, તેથી દેવતાને ભવ પુરે કરી પુનઃ મનુષ્ય ગતિમાં જન્મ ધારણ કરવું પડે છે. જે જીવની ભવસ્થિતિને પરિપાક થયે હોય છે, અને ચરમ શરીર ધારણ કરે છે તેજ પછી તે ભવમાં આયુષ્ય કર્મ બંધ નહિ કરતાં મુક્તિને લાયકની સામગ્રિ પામી વિશુદ્ધ ઉતરેતર ગુણસ્થાનકે ચઢી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. નયશારના જીવને મનુષ્યગતિમાં પુનઃ જન્મ ધારણ કરવાને છે તેથી જ પચીશમા ભવમાં દેવગતિના આયુષ્ય કર્મને બંધ કરી દેવ ગતિમાં ઉત્પન્ન થયા. કેટલાક ભવમાં જુદા જુદા દેવલેકમાં તેઓ ઉપ્તન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભવ. ] દેવલાકનું સ્વરૂપ. ૮૧ થયા હતા તેથી દેવગતિ સમધી ક્રિ'ચિત્ માહિતી આ જગ્યાએ આપેલી ઉપયાગી થશે. અનંતાનત આકાશ પ્રદેશમાં પંચાસ્તિ કાયના સમુદાય યુક્ત ચૌદરાજ પ્રમાણુ લેાક છે. તેના ઉદ્ધ લેક, અધેલેાક, અને તિર્કો ( મધ્યમ પ્રદેશ ) લેાક એવા ત્રણ ભાગ છે. અધે લેકમાં સાત પ્રકારની નારકીએ છે, જ્યાં નરકગતિના આયુષ્યના અંધ કરનારા જીવે. ઉસન્ન થઇ પાતપેાતાના કર્મોનુસાર મહા અશાતાવેદની ક્રમના વિપાકાયાવત્ જીવીતકાળ ભાગવી અશુભ ક ખપાવે છે. ભુવનપતિ, વ્યંતર જ્યોતિષિ અને વૈમાનિક આ રીતે ચાર જાતિના દેવા છે, ભૂવનપતિ તથા વ્યંતરદેવાનુ સ્થાન અપાલાકમાં છે, જ્યાતિષીનુ સ્થાન ત્રિચ્છાલાકમાં છે, અને વૈમાનિકનુ ઉદ્ધ લેાકમાં છે. દેશ જાતિના ભુવન પતિ કાયના દેવા, અધેાલેાકની પૃથ્વીમાં વસે છે. આઠ જાતિના ન્યતરના દેવા, તથા આઠ જાતિના વાણુવ્યતર જાતિના દેવા પણઅધેાલેાકની પૃથ્વીમાં વશે છે. તેમને વસવાના ભુવને ઘણા સુંદર, સાનુકુળ વણુ, ગધ, રસ, સ્પર્શે કરીને યુકત છે. આ દેવા જ્યોતિષ અને વૈમાનિક દેવાના મુકાબલે હલકી કાટીમાં આવે છે. મેરૂપતની સમભૂતલા પૃથ્વીથી નવસે જોજન નિચા, નવસે ોજન ઉંચા, અને એકરાજ લાંખે પહેાલા તિર્થોં લેાક છે. એ તિર્કોલેાકમાં અશ'ખ્યાતાદ્વીપ, અશખ્યાતા સમુદ્રા અને જ્યાતિષ ચક્ર છે. એ યાતિષ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા છે, એ ચૈાતિષિ દેવાના દૈદિપ્યમાન પ્રકાશવાળા અને અતિ સુંદર વિમાના છે. તેમાં અશખ્યાતા જ્યાતિષી દેવા વસે છે, જ્યાતિષ પ્રકાશવાળા દેવ છે તેથી તે ચૈાતિષી કેવાય છે. ન્યાતિષીના વિમાનાથી અશખ્યાત કેાડા કાડી જોજને ઉંચા વૈમાનિક દેવાના વિમાને છે. વિશિષ્ટ પુન્યવાલા જીવે દેવગતિના આયુષ્યના બંધ કરી ત્યાં ઉસન્ન થાય છે તેથી તે વૈમાનિક ધ્રુવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ e શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૮ કેવાય છે. તે વૈમાનિક દેવામાં પણ એ ભેદ છે. એક પેસન્ન અને બીજા કલ્પાતીત, જે દેવેશમાં સ્થિતિ, જાતિ, ઇંદ્ર, સામાનિકાદિક વ્યવસ્થા અને મર્યાદા છે, તથા તીથંકરના કલ્યાણાદિક પ્રસંગેાએ મનુષ્ય લેાકમાં આવવાને જેમને વ્યવહાર છે, તે દેવે કલ્પાત્પન્ન કેહવાય છે. ૧ સૌધમાં દેવલેાક, ૨ ઇશાન દેવલાક, ૩ સનત્સુમાર દેવલેાક, ૪ માહેદ્ર દેવલાક, પ બ્રહ્મદેવલેાક, ૬ લાંતક દેવલાક, છ મહામુક દેવલેાક, ૮ સહસાર દેવલાક, હું આણુ ંત દેવલાક, ૧૦ પ્રાણ ત દેવલાક, ૧૧ આરણુ દેવલેક, ૧૨ અને અચ્યુત દેવલે, એ પ્રમાણે બાર દેવલાકના દેવા કલ્પાસન છે. તે દેવલાકના દેવા તથા ઈંદ્રા તીર્થંકરના કલ્પાદિક પ્રંસગે એ મનુષ્યલેાકમાં આવી તેમની ભકિત કરે છે. એ દેવલેાકમાં સ્વામિ સેવકભાવ છે, એટલે મુખ્ય ઇંદ્ર અને ખીજા સામાન્યાદિક દેવે એવી વ્યવસ્થા છે. જે દેવેામાં સ્થિતિ, જાતિ, સામાનિકાદિકા વ્યવસ્થારૂપ મર્યાદા નથી, એટલે જે દેવલાકના દેવામાં સ્વામિ સેવક ભાવ નથી બધાસમાન છે, તથા તી કરના કલ્યાણાદિક પ્રસ ંગોએ મનુષ્ય લેાકમાં આવવાના જેમના વ્યવહાર નથી પણ પોતાના સ્થાને રહયાજ સ્તુતિ ગુણ ચિંતવનરૂપ ભિકત કરે છે તે દેવા કલ્પાતિત કેવાય છે. નવગૈવેયક અને પાંચ અનુતર વિમાનના દેવા કલ્પાતિત છે. ચૌદ રાજલેાક રૂપ પુરૂષાકારના ગ્રીવા ( ગળા ) ના સ્થાને જેએનાં વિમાને છે, તે ત્રૈવેયક કેવાય છે. ૧ સુદર્શન, ર સુપ્રતિખદ્ધ, ૩ મનારમ, ૪ સવભદ્ર, ૫ વિશાળ, ૬ સુમનસ, ૭ સામનસ, ૮ પ્રિયકર અને હું આદિત્ય એમ નવ ગૈવેયકના વિમાન છે. ૯ સર્વાંથી ઉપર વિમાન હોવાથી અનુત્તર વિમાન કહેવાય છે, તે ૧ વિજ્ય, ૨ વિજ્યંત, ૐ જય'ત, ૪ અપરાજિત અને ૫ સર્વોસિદ્ધ એમ પાંચ પ્રકારના અનુતર વિમાન છે. ખાર દેવલાક, નવચ્ચેવેયક, અને પાંચ અનુતર વિમાનના સવે મળીને ચેારાસી લાખ સતાણું હજાર ને ત્રેવીશ વિમાના છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભવ. ] પાંચ પ્રકારના શરીરનું વર્ણન. ૮૭ વિમાને અત્યંત સુગધીમય, માખણના જે મૃદુ સ્પર્શ, નિત્ય ઊદ્યોતવંત, મનેહર, અને જન ભુવને એ સહીત છે, તથા શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, અદ્ધિ, ગતિ, લાવણ્ય, કાન્તિ, સ્થિતિ, એ દશ વાના ઊતરોત્તર મને છે એવા સુંદર વિમાનમાં અસંખ્યાત દેવે રેહે છે. ભુવનપતિ, વ્યંતર, વહાણ વ્યંતર તિષિ અને વૈમાનિક દેવેનું સ્થલ શરીર વૈક્રિય હોય છે. પ્રત્યેક સંસારી જીવને તૈજસ અને કામણ એ બે સુક્ષ્મ શરીર હોય છે, તે ઉપરાંત ગતિ આશ્રી ત્રીજું સ્થલ શરીર હોય છે. જેમ કે દેવતા અને નારકીની ગતિના અને ભવ પ્રત્યકિ શરીર વૈક્રિય હોય છે, અને મનુષ્ય તથા તિર્યંચ ગતિના છાને ભવ પ્રત્યકિ શરીર આદારીક હેાય છે. - આખા લેક-જગત–માં સંસારી જીની ચોરાસી લાખ, નિઓ છે. તે જીવનિમાં જુદી જુદી ગતિમાં અનંતા જીવે છે તે જીવો જુદી જુદી આકૃતિનાં શરીર ધારણ કરે છે. તેના મુખ્ય પાંચ ભેદ છે એટલે પાંચ જાતિને શરીર છે. ૧ ઔદારિક, ૨ વૈકિય, ૩ અહારક, ૪ તૈજશ અને ૫ કામણ. • ૧ ઔદારિક-ઉદાર-પ્રધાન–તીર્થકર ગણુધરાદિક પદ્ધીની અપેક્ષાએ સર્વ શરીરમાં ઉત્તમ, સ્થલ, પુદગલોનું બનેલું, ઉત્પન થયા પછી પ્રતિક્ષણે પુદ્ગલને ઊપચય અપચયે કરીને વધે, ઘટે, અને છેદન ભેદન ગ્રહણાદિક થઈ શકે એવું; દારિક નામકર્મના ઉદયે દારિક શરીર એગ્ય પુદગલ ગ્રહણ કરી જીવ પોતાના પ્રદેશની સાથે મેળવી શરી૨૫ણે નિપજાવે તે દારિક શરીર કેવાય છે. ( વૈક્રિય –વિવિધ પ્રકારની વિક્રિયા કરે જેમ કે નાનાનું મોટું, મોટાનું નાનું, સુરૂપનું કુરૂપ,કુરૂપનું સુરૂપ, દસ્યનું અધ્ય, અદસ્યનું દસ્ય, એકનું અનેક, અનેકનું એક, અપ્રતિધાતીનું પ્રતિધાતી, પ્રતિધાતીનું અપ્રતિધાતી, ભૂચરનું ખેચર, ખેચરનું ભૂચર, ઈત્યાદિ ઘણા પ્રકારનું થઈ શકે એવું કૈકેય નામકર્મના ઉદયથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ e શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૮ વૈક્રિય શરીર ચાગ્ય પુદ્દગલ ગ્રહણ કરી જીવ પેાતાના પ્રદેશની સાથે મેળવી શરીરપણે નિપજાવે તે વૈક્રિય શરીર કેવાય છે. ૩ આહારક—ચૌદ પૂર્વે ધર લબ્ધિવંત સાધુ સંદેહ ટાળવા નિમિતે અથવા તીર્થંકરની ઋદ્ધિ જેવાને અર્થે સ્ફટિકાના જેવુ અતિ ઉજવળ, સુઢા હાથ પ્રમાણુ, અંતર મૂર્હુતની સ્થિતિવાળું, આહારક નામકર્મે દ્રિય આહારક શરીર ચાગ્ય શુભ વિશુદ્ધ પુગલ ગ્રહણ કરી જીવપ્રદેશ સાથે મેળવી શરીરપણે નિપજાવે તે આહારક શરીર કેવાય છે. ૪ તૈજસ–તેજના વિકાર,-તેજોમય, તેજપૂછ્યું એવું; કરેલા ભાજનને પચાવનાર અને તેજલેસ્યા તથા શ્રાપકે અનુગ્રહના પ્રત્યેાજવવાળુ, તૈજસ નામક્રમના ઉદયથી તૈજસ શરીર ચાગ્ય પુદ્ગલ ગ્રહણ કરી જીવ પેાતાના પ્રદેશની સાથે મેળવી શરીરપણે નિપજાવે તે તૈજસ શરીર કેવાય છે, ૫ કાણુ —કના વિકાર,-કમય, કસ્વરૂપ સર્વ શરીરનુ’ બીજ એવુ, ખીર નીરની પેઠે જીવ પ્રદેશની સાથે જે ક્રમ દળીયાં રહ્યાં છે તે કામણુ શરીર કેવાય છે. દેવગતિમાં ઉત્પન્ન થનારા જીવેને ગજ મનુષ્ય કે તિચની પેઠે ગલ'માં રહેવાનુ હાતું નથી. તેઓને જે ઠેકાણે ઉત્પન્ન થવાનુ હોય છે, તે ઠેકાણુના ઉત્પતિ સ્થાન ( દેવસયા ) માં અંતર મૂહુર્તમાં ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થયા પછી એ ઘડીમાં નવચાવન શરીરવાળા થાય છે, જન્મથી તે પૈકી જે સક્રિતી હાય છે તેમને અવધિજ્ઞાન અને મિથ્યાત્નિને વિભગ જ્ઞાન હોય છે. દેવલાકમાં દેવીઓની ઉત્પતિ ખીજા દેવલેાક સુધીજ હાય છે. અને તેમનું ગમના ગમન આઠમા દેવેલેાક સુધી છે. દેવા પણ શ્રીજી ગતિના જીવાની પેઠે કષાય એટલે ક્રોધ, માન, માયા, લેાભ સહિત છે, ચારેગતિમાં નારકીના જીવાને કષ વધારે, તિર્યંચ જીવાને માયા વધારે, મનુષ્યાને માન વધારે અને દેવતાઓને લાભ વધારે હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભવ. ] પુગોત્તર વિમાનમાં ઉત્પન્ન થવું. અહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા એમ સંજ્ઞાના ચાર ભેદ છે. બીજી ગતિના જીવની પેઠે દેવતાઓ પણ ચાર સંજ્ઞા વ ળા હોય છે. ભુવનપતિથી ઈશાન દેવલેક સુધીના દેવેનું શરીર સાત હાથ પ્રમાણ હોય છે, ઉપરના દેવલોકના દેના શરીરનું મન ઉત્તરોત્તર ઓછું ઓછું હોય છે. છેવટથી અનુત્તર વિમાનના દેવનું શરીર એક હાથ પ્રમાણુવાળું છે. દેવેમાં વ્યંતર દેવેનું આયુષ્ય એક પાપમનું હોય છે. ઉત્તરોત્તર આયુષ્ય સ્થિતિનું પ્રમાણ વધારે છે, વૈમાનિક દેવામાં સુધર્માદેવ ના દેવેનું આયુષ્ય બે સાગરે પમ પ્રાણ કાળનું છે. ઉપલા દેવલેકના દેશમાં અનુક્રમે આયુષ્ય સ્થિતિનું પ્રમાણ વધતાં વધતાં સર્વથી વધુ આયુષ્ય અનુત્તર વિમાનના દેવેનું તેત્રીસ સાબરેપમનું હોય છે. દેવતાઓ અખંડ યૌવનવાળા, જરારહિત, નિરૂપમ સુખ વાળા તથા સર્વ અલંકારને ધારણ કરવાવાળા હેય છે. પચીશમા નંદન મુનિના ભવનું આયુષ્ય પુરૂ કરી ઉપર જણવેલા પુખેતર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાદ શૈયામાં ઉત્પન્ન થયા પછી એક અંતર્મુહુર્તમાં તે મહદ્ધિક દેવ થઈ ગયા. પછી પોતાની ઉપર રહેલા દેવદૂષ્ય વસ્ત્રને દૂર કરી શૈય્યામાં બેસીને જોયું તે અકસ્માત પ્રાપ્ત થએલ વિમાન, દેવસમૂહ, અને મેટી સમૃદ્ધિ જે તે વિસ્મય પામી ગયા અને વિચારમાં પડયા કે, આ બધુ કયા તપથી મને પ્રાપ્ત થયું છે? પછી અવધિજ્ઞાનથી જોતાં તેમને પોતાને પૂર્વભવ અને વ્રત યાદ આવ્યાં. અને મનમાં ચિંતવ્યું કે, અહ! જૈનધર્મને કે પ્રભાવ છે? એ વખતે એ વિમાનમાંના તેમના સેવક દેવતાઓ એકઠા થઈને તેમની પાસે આવ્યા. અને અંજલી જેવિ હર્ષથી પ્રણામ કરી વિનંતી કરવા લાગ્યા કે, હે સ્વામી ! હે જગતને આનંદકારી ! હે જગતનું ભદ્ર કરનાર ! તમે જય પામે, ચિરકાલ સુખી રહે, 12. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૦. શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૮ તમે અમારા સ્વામી છે, રક્ષક અને યશસ્વી છે. આ આપનું વિમાન છે. અમે તમારી આજ્ઞાકારી દેવતાઓ છીએ. આ સુંદર ઊપવને છે, આ સ્નાન કરવાની વાપિકાઓ છે, આ સિદ્ધાયતન છે, આ સુધર્મા નામે મહાસભા છે, અને આ સ્નાન ગૃહ છે. આપ સ્નાનગૃહમાં પધારે, અમે આપને અભિષેક કરીએ. આ પ્રમાણેની દેવતાઓની વિનંતી સ્વિકારી સ્નાનગૃહમાં તે દેવ પધાર્યા અને ત્યાં રહેલા ચરણ પીઠવાળા સિંહાસન પર બીરાજ્યા. દેવોએ દિવ્યજળથી અભિષેક કર્યો. ત્યાંથી પછી અલંકાર ગૃહમાં લઈ ગયા. ત્યાં તેમણે બે દેવદુષ્ય વસ્ત્ર અંગરાગ અને મુગટ વિગેરે દિવ્ય આભુષણો ધારણ કર્યા. ત્યાંથી વ્યવસાયસભામાં પધાર્યા, ત્યાં પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજાની સામગ્રિ લઈ સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસને આઠ અહંતપ્રભુની પ્રતિમાઓને સ્નાન કર્યું. પછી અર્ચન, વંદન અને સ્તવના કરી; પછી પિતાની સુધર્મા સભામાં આવી સંગીત કરાવ્યું, અને પિતાના વિમાનમાં યથારૂચી ભેગ ભેગવવા લાગ્યા. દરમ્યાન અહંત ભગવંતના કલ્યાણકના સમયે મહાવિદેહાદિ ભૂમિમાં જઈ ત્યાં જિનેશ્વર ભગવંતને વંદન કરી તેમની ભક્તિ કરતા, એવી રીતે કાળ નિર્ગમન કરતા. | તીર્થકરના જીવ સિવાયના બીજા દેવ દેવભવના આયુષ્યના શેષ છ મહિના બાકી રહે છે ત્યારે મોહ પામી મહાવ્યથા પામે છે. દેવતા સબંધી ત્રાદ્ધિ જતી રહેશે, અને બીજી ગતિમાં આવા વૈભવ મળશે નહિ, તેથી ખેદ અને ગ્લાની પામે છે. તેમના કંઠની ફૂલની માળાઓ કરમાય છે, અને મુખની કાંતિ નિસ્તેજ થતી જાય છે. ત્યારે તીર્થકર થનાર દેવતાઓની પુણ્ય પ્રકૃતિને વિશેષ ઉદય થવાને હેવાથી બીલકુલ મોહ પામતા નથી. તેમની પુષ્પમાળાઓ કરમાતી નથી, પિતે સમક્તિવાન હોવાથી જીવ અને અજીવ એવા કર્મોનું સ્વરૂપ વિચારી સમભાવમાં વતે છે. એવી રીતે છવીસમા ભવનું વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. અહિં નયસારના જીવના જીવીશ ભવ પુરા થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ - થાક ક - આ તો પ્રકરણ ૯ મુ. સત્તાવીશમો ભવ. દેવ ગતિમાંથી ચ્યવન અને ગર્ભનું પલટવું, A. દરેક તીર્થકરના પાંચ કલ્યાણ હોય છે. પહેલું વન કલ્યાણક, બીજુ જન્મ કલ્યાણક, ત્રીજુ દીક્ષા કલ્યાણક, તે A ( ચેથુ કેવલજ્ઞાન કલ્યાણક, અને પાંચમુ નિર્વાણ ART કલ્યાણક, આ પાંચ કલ્યાણકના પ્રસંગે ઈદ્રાદિક Nિ AIM દેવ નંદિશ્વરદ્ધિપે જઈ અઠ્ઠાઈ મહેત્સવ કરે છે. કાલની ગતિ ઘણી ત્વરીત છે. તેની ગતિને સામાન્ય છે જાણી શકતા નથી. ભગવંતના જીવે છવીશમા ભવનું વીશ સાગરેપમ જેટલું દીર્ઘ આયુષ્ય સંપૂર્ણ કર્યું. ત્યાંથી ચવી આ ભરત ક્ષેત્રમાં માહણ કુંડ નામે ગામમાં ઋષભદત્ત નામના બ્રાહ્મણની દેવાનંદા નામની ભાર્યાની કુક્ષીમાં અષાડ સુદિ છઠ્ઠની રાત્રીએ ઉત્પન્ન થયા. દેવાનંદાએ ચૌદ મહાસ્વપ્ન જોયાં, તે પછી તે જાગ્રત થઈ સ્વપ્નની હકીકત પિતાના સ્વામીને કહી, અને તેનું ફળ પુછયું. ઋષભદરે જણાવ્યું કે, આપણે ઘેર પુત્ર થશે. તે પુત્ર સર્વ શાસ્ત્રને જાણકાર, માને પેત શરીરવાલે, સુલક્ષણે, યશસ્વી, શૌભાગ્યવંત, અને સર્વગુણેનું ધામ, આપણા કુલને ઉઘાત કરનાર થશે. આથી દેવાનંદ ઘણી હર્ષ પામી. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી તે બ્રાહ્મણને મોટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૮ ભગવ’ત ત્રણ જ્ઞાન સહિત દેવાન દાના ગર્ભામાં ઉત્ન થયા હતા. દેવલાકથી ચ્યવતા પહેલાં તે જાણેકે હું હવે અહિં'થી. ચવવાને છે. પણ ચ્યવન વખતને તે ન જાણે, કેમકે ચવન કાલના વમાનના એક સમય સુક્ષ્મ છે. ઉપન્ન થયા પછી પ્રભુએ જાણ્યુ કે હું દેવલેાકમાંથી ચવી અહિ દેવાનંદાના ગભ'માં ઉત્પન્ન થયા છુ, તીર્થંકરા હંમેશાં ક્ષત્રીકુલમાં ઉત્પન્ન થાય છે. ભગવંતના જીવે મરીચિના ભવમાં જે કુલના મદ કર્યો હતા, તે વખતે નિચ ગોત્ર કમના બંધ કર્યો હતા, તે કર્મ ભાગવતાં તેના કઇ અંશ ખાકી રહેલા તેના ઉત્ક્રયથી આ સતાશા ભવની શરૂઆતમ જ તે બ્રાહ્મણ કુલમાં ઉત્ત્પન્ન થયા હતા. ભગવંત દેવાનંદાના ગર્ભ માં આવી ઉત્પન્ન થયા. ને ખ્યાશી દિવસ વ્યતિત થયા ત્યારે આશન ચલાયમાન થયું. તેથી એ વાત સૌધમે દેવલાકનાઅધિપતી સૌધને કે અવધિજ્ઞાને કરીને જાણી. તેને હ` ઉત્પન્ન થયા. તે પેાતાના સિ’હાસનથી હેઠે ઉતરી, પગની રત્ન જડીત પાવી ઉતારી અખ’ડ વસ્ત્રનુ એકપટઉત્તરા સંગ કરી, ભગવંતના સામાં સાત આઠ પગલાં જઇ, પોતાના વીમાનમાંજ એશી ડાબે ઢી'ચણુ ભૂમિકાથી ચાર આંગલ "ચેા રાખી જમણા ઢીચણુ ભૂમિકાએ થાપીને ત્રણવાર મસ્તક ભૂમિએ લગાડી બે હાથ જોડી દશનખ ભેલા કરી મસ્તકે આવત કરી, પગપુજી, ભૂમિપુ‘જી શક્રસ્તવ ( નમુક્ષુણના પાઠ ) કહી સ્તુતિ કરી, સ્તુતિ કરી રહ્યા પછી સૌધમૅ દ્રે મનમાં વિચાર કર્યા કે, શ્રી અરિહંત ભગવંત, ચક્રવર્તી વાસુદેવ, બલદેવ અને પ્રતિવાસુદેવ એ ત્રેશ ઉત્તમ પુરૂષ તે અંતકુલને વિષે,પ્રાંત કુલને વિષે, તુચ્છ કુલને વિષે, દારિદ્રના કુલ વિષે, કૃપણુના કુલ વિષે, ભીખારીના કુલ વિષે, બ્રાહ્મણના કુલ વિષે કદી પણ ઉત્પન્ન થયા નથી, થવાના નથી, અને ભવિષ્યમાં થશે પણ નહિ એ ત્રેશઠ શિલાકા પુરૂષ તા ઉગ્નકુલને વિષે, ભાગિકુલને વિષે, રાજાના કુલને વિષે, ઇક્ષ્વાકુકુલને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] ગનુ પટવું. ૯૩ "" વિષે, ક્ષત્રિયના કુલ વિષે, હરિવંશ કુલના વિષે, તેમજ તેવાજ પ્રકારના વિશુદ્ધજાતિના કુલવશે કરીને સહિત એવા કુલને વિષે આવ્યા છે, આવે છે, અને આવશે. તથાપિ લાગછે રયભૂ અ એ પાઠે કરી આ વાત આશ્ચય કારક છે. આવા આશ્ચય કારક મનાવ કેઇ કાલે એટલે અનંતી ઉત્સપિણી અને અવસર્પિણી વ્યતિત થયે અને છે. ભગવત બ્રાહ્મણના કુલમાં ઊત્પન્ન થયા. એ પણ આશ્ચર્યકારક બનાવ છે. પણ ભગવ’તને અહિં રાખવા એ યુક્ત નથી. મહારી ભક્તિ છે, ક્રુજ છે તે મહારે ખજાવવી જોઇએ; તે એ કે પ્રભુને ઉત્તમ સ્થાનકે મેાટા કુલને વિષે ગભ પલટાવીને મુકાવવાની તજવીજ કરૂં, જેથી નીચ કુલમાં તેમના જન્મ થાય નહીં. ત્રણે કાલમાં જે જે વખતે જે ઇંદ્ર હોય તેમને એ આચાર છે, તા હું પણુ ભગવંતને દેવાનંદા બ્રાહ્મણીની કૂક્ષીમાંથી લેને ઉત્તમશિરામણી, શુરવીર ક્ષત્રી ફુલના વિષે સ્થાપન કરાવાની તજવીજ રૂ. હાલમાં તેવા પ્રકારનું કયુ' કુલ છે ? એમ વિચાર કરી અવધીજ્ઞાનના ઉપયોગ મુકતાં તેમના જાણવામાં આવ્યુ કે, આ ભરતક્ષેત્રમાં મહીમડલના મડનરૂપ ક્ષત્રીયકુંડ નામે નગર, મારા નગરના જેવું સુ ંદર છે. જ્યાં વિવિધ જાતીના સુંદર,રમણીય ચૈત્યેા છે, ધર્મનું સ્થલ છે, અન્યાયથી રહિત અને પવિત્ર સાધુએથી વાસીત છે. ત્યાંના રહેવાશી લેાકેા મૃગયા વિગેરે સસભ્યશનથી-રહિત છે. તેથી એ નગર તીર્થની જેમ પવિત્ર કરનાર છે. એ નગરના ઇક્ષ્વાકુવ‘શમાં ઉત્પન્ન થએલા સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા છે. જે જીવાજીવાદિ તત્વાના જાણકાર, નીતિ, ન્યાય, અને ધને પેાતાના પ્રાણથી અધિક ગણનાર છે. પ્રજાને સન્માગે સ્થાપન કરનાર, પિતાની જેમ પ્રજાનુ' હિત ચાહનાર છે. નિ અનાથ વિગેરે દુ:ખીયા લેાકાના ઉદ્ધાર કરવામાં ખરૂપ છે, શરણુની ઇચ્છાવાળાને શરણુ કરવા લાયક છે, અને ક્ષત્રિયમાં શિરામણી છે. તે રાજાની સતીનેામાં શ્રેષ્ટ, અને જેના ગુણ તથા આકૃતિ સ્તુતિ કરવા લાયક છે, એવી પુણ્યની ભૂમિરૂપ ત્રિશલા નામે મુખ્ય પઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Y શ્રી મહાવીરસ્વામે ચરિત્ર. [ પ્રકરણ ૮ રાણી છે. તે સ્વભાવથી નિર્મળ, માયાથી અકલંકિત, સરળ સ્વભાવવાળી છે. તે દેવી હાલ દેવગે કન્યાના ગર્ભવાળી છે. તેથી મારે તેના અને દેવાનંદાના ગર્ભને અદલ બદલ કરવ ઘટીત છે. એ પ્રમાણે વિચાર કરી પોતાના પાયદલ કટકને ઉપરી હરણી ગમેષી નામને દેવ છે, તેને પિતાની પાસે બોલાવ્યું, અને ભગવંતના સંબંધે પિતાને આસાર શું છે, પિતે શું કરવાની ઈચ્છા રાખે છે, તે જણાવ્યું અને આજ્ઞા કરી કે – હે દેવને પ્રીય! નિચે જે વાત કઈ દીવસ બની નથી, બનતી નથી કે બનવાની નથી એવી વાત વર્તમાનમાં બની છે. અનન્તિ ઉત્સપિણી, અને અવસર્પિણીઓએ કઈ કઈ બનાવ જગતમાં અવનવા એવા બને છે કે પુર્વે કઈ કાળે બનેલા હોય નહિ. શ્રી અરિહંતાદિક શલાકા પુરૂષે અંત પ્રાંતાદિક નીચ કુલમાં કેઈ વખત આવે નહીં અને આશ્ચર્યકારક રીતે કદી આવે તે તેમને જન્મ નિચે તે કુલમાં તો થાય જ નહીં. - ભરતક્ષેત્રમાં વર્તમાન ચોવીશીના અંતિમ તીર્થકર મહાવીરસ્વામી બ્રાહ્મણકુડ ગામે રૂષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદાની કુક્ષીએ ઉપન્યા છે. અતીત, અનાગત, અને વર્તમાન કાલે જે વારે જે ઈદ્ર હોય તેને એ આચાર છે કે શ્રી અરિહંતાદિક જે નિચ કુલમાં આવી ઉપજે, તે તેને ઉગ્રાદિક ઉંચકુલમાં લઈ જઈ સ્થાપન કરવા માટે તેમે જાવ અને ભગવંત શ્રી મહાવીરને ત્યાંથી અપહરી, ક્ષત્રીય કુંડનગરના શ્રી સિદ્ધાર્થ ક્ષત્રી રાજાની ભાર્યા સતી ત્રીશલા રાણીના ગર્ભમાં કન્યા છે તેમને અપહરીને ત્યાં પધરાવે, અને તે કન્યાને દેવાનંદાની કુક્ષીમાં મુકે. હરણી ગમેલી દેવે ઈદ્રની આજ્ઞા, હર્ષપૂર્વક બે હાથ જોડ વિનય સહિત અંગીકાર કરી, ઈદ્રમહારાજને પ્રણામ કરી, તેમની રજા લઈ નીકળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] દેવેની ગતિ. ૨૫ દેવનાઓને આ મનુષ્ય ભૂમિ (ત્રીછાલક) ઉર આવવું હોય છે, ત્યારે તેઓ પોતાના કુલ રૂપે ઘાભાગે આવતા નથી. કેઈ વખત ભગવંત ભક્તિ વિગેરે હેતુસર મુલરૂપે અને તે બનાવને આશ્ચર્યકારક (અછરાભૂત) માનવામાં આવે છે. હરણગમેલી દેવને આ પ્રદેશ ઉપર આવવાને સારું પોતાનું મુલરૂપ બદલી બીજુંરૂપ ધારણ કરવું પડે છે. જેને ઉત્તરકિય શરીર કહે છે. એ શરીર ધરાવૃત કરવાને વૈકિય સમુદ્રઘાત નામની ક્રિયા કરવી પડે છે. પિતાના મુલ શરીરમાંથી જીવના પ્રદેશ બહાર કાઢીને આ ઉત્તરકિયશરીર બનાવવા સારૂ વિશેષ પ્રકારે પ્રયત્ન કર પડે છે. તે માટે સંખ્યાત જન પ્રમાણ દંડાકાર શરીર બાહલ્ય ઉર્વ અધે વિસ્તાર વાળા જીવ પ્રદેશ કર્મ પુદ્ગલ સમૂહને શરીર થકી બહાર કાઢીને તેવડે ઊંચે દંડ કરે છે. આ ઉત્તર વૈક્રિય શરીર ધારણ કરવા માટે ઉત્તમ પ્રકારના રત્નના જેવા સાર સાર પુદ્ગલ લેઈને તેને ઉપગ કરવામાં આવે છે. જેને વિશેષ કરીને સેલ જાતનાં હેય છે. તેનાં નામ ૧ કકેતન રત. ૨ વજ રત્ન. ૩ વૈદુર્યનીલ રત્ન. ૪ લેહિનાક્ષ રન ૫ મારગલ રન. ૬ હંશ ગર્ભ રત્ન. ૭ પુલકરત્ન. ૮ સૌગંધિકરત્ન. ૯ જાતિસાર રત્ન. ૧૦ ખંજન રત્ન ૧૧ અંજનપુલકરત્ન ૧૨ જાત રૂપ રત્ન. ૧૩ સુભગ રત્ન. ૧૪ અંક રત્ન. ૧૫ સ્ફટિક રત્ન. અને ૧૬ અરિષ્ટ રત્ન, આ ઉત્તરક્રિય શરીરને લાયકની તે જાતિની વર્ગણામાંથી સાર સાર પુગલેજ ગ્રહણ કરવામાં આવે છે. દેવો મુલરૂપ દેવલોકમાં રાખીને ઉતરવૈક્રિય શરીરથી જ મનુષ્ય લોકમાં આવે છે. દેવલેકમાંથી આ મનુષ્ય લેકમાં દેવે કઈ ગતિએ આવે તે કેટલે કાલ લાગે, તેને ખ્યાલ આવવાને તે ગતિના નાના નામાદિક જાણવાની પણ જરૂર છે. ચાલવાને માટે ચાર પ્રકારની ગતિ બતાવેલી છે. ૧ ચંડાગતિ. ૨ ચપગતિ. ૩ જયણાગતિ. અને ૪ ગાગતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૮ આ ચાર ગતિમાંથી પેહલી ચંડાગતિ, ૨૮૩૫૮૦ બે લાખ ત્રિયાશીહજાર પાંચસેને એશી યેાજન અને એક એજનના સાઠ ભાગ કરીએ તેના છ ભાગ ઉપર એટલા પ્રમાણવાલા ક્ષેત્રનું એક ડગલું ભરતે ચાલે તેને પેહલી ચંડાગતિ કહે છે. - બીજી ચપલાગતિ ૪૭૨૬૩૩ ચારલાખ બહોતેર હજાર છસેં ને તેત્રીસ જન અને ત્રીશ કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભરે તે બીજી ચપલાગતિ કહે છે. ત્રીજી જયણાગતિ ૬૬૧૬૮૬ છ લાખ એકસઠ હજાર છસે શ્યાશી જન અને ચેપન કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભક્તો ચાલે તેને જમણુગતિ કહે છે. ચેથી વેગાગતિ ૮૫૦૭૪૦ આઠ લાખ પચાસ હજાર સાતસે ચાલીસ જન અને અઢાર કલા ઉપર એટલા ક્ષેત્રનું એક ડગલું ભરતે ચાલે તેને વેગાગતિ કહે છે. આ ચારગતિના પ્રમાણવાલા ડગલાથી ચાલી જે દેવતા દેવ લેકમથી મનુષ્યલેકમાં આવવા સતત્ ચાલવા માંડે તે છ માસ સુધીમાં પણ આવી શકે નહી એટલું અંતર છે. હરણીગ મેષ દેવ, મનુષ્ય લેકમાં ઉપરની ચારગતિ કરતાં પણ દિવ્ય પ્રચંડ પવનથી ધુમાડે જાય એવી શીધ્ર દેવ યેગ્ય ગતિએ અસંખ્યાતા દ્વીપ સમુદ્રનું ઉલ્લંઘન કરીને, બ્રાહ્મણ કુંડ ગામમાં રૂષભદત્ત બ્રાહ્મણને ઘેર જ્યાં દેવાનંદા બ્રાહ્મણી સુતી છે, તિહાં આવ્યા. પ્રથમ ભગવંતને પ્રણામ કર્યા પછી દેવાનંદા બ્રાહ્મણના સર્વ પરિવારને અવસ્વાપિની નિદ્રા આપીને, અશુભ પુગલે ને દૂર કરીને શુભ પુદ્ગલેને પ્રક્ષેપ કરીને વિનંતી કરીને ભગવંત આજ્ઞા આપ એ પ્રમાણે કહીને, દેવ પ્રભાવે ભગવંતને પીડારહિત હાથમાં કરસંપુટમાં લઈને ક્ષત્રિય કુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાના મહેલમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણું છે ત્યાં લાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ) ગર્ભ પલટન. ત્યાં સર્વ પરિવારને અવસ્થાપિની નિદ્રા આપીને અશુભ પુદગલ બાહર કાઢીને શુભપુરૂગલ પ્રક્ષેપીને ભગવાનને પીડા રહિત ત્રિશલા રાણીના ગર્ભમાં મુક્યા અને ત્રિસલાના ગર્ભમાં પુત્રી હતી તેને ત્યાંથી લેઈ દેવાનંદાની કુખમાં ગર્ભ પણે મૂકી, અને જે દિશાથી તે આવ્યા હતા તે દીશાએ પાછા જ્યાં સૌધર્મદેવલેકમાં સાધમાં વતંક નામે વિમાન છે તથા સક સિહાસન છે અને જ્યાં સકેંદ્ર છે ત્યાં આવીને તેમની જાજ્ઞાને અમલ કર્યાની હકીકત નિવેદન કરી, ગર્ભ પલટનના વખતે પહેલાં ભગવંત પિતાના જ્ઞાનથી જાણતા હતા કે મને અહિથી લઈને ત્રિશલાદેવીના ગર્ભમાં મુકવાના છે. ત્યાં મુક્યા પછી પણ જાણ્યું કે મને દેવાનંદા માતાના ગર્ભ માંથી લઈને અહિ મુકવામાં આવ્યો છે. લેઈ જતી વખતે દૈવ શીઘ્રગતિએ લઈ જઈ ત્યાં કે એ કાર્ય એટલી બધી ત્વરાથી દેવ કરે છે કે તે વખતે જાણ્યું પણ ન જાણ્યા સરખું છે. આ ગર્ભ પલટનની ક્રિયાથી ભગવંતને કિંચિત્ માત્રપણ બાલાપિડા થઈ નહતી. આ દેવગતિમાંથી ચવન અને ગર્ભ પલટન પ્રકરણના અંગે કેટલીક વાતે વિચારણીય છે. ' પ્રથમ તે દેવાનંદાના ગર્ભમાં પ્રભુને ઉત્પન્ન થવું. કદાપી કે પણ કાલે તીર્થંકરાદિ સલાકાપુરૂશ ઉત્તમ કુલ શીવાય ભિક્ષુકાદિ કુલમાં જન્મ લેતા નથી. ભગવંતે ગેત્રમદના કારણથી નિચ ગેત્રને નિકાચિત બંધ કરે તે કર્મ ભેગવાઈ જતાં શેષ કાંઈ કર્મ દલીકને અંશઆત્મ પ્રદેશ સાથે રહેલે. તે વિપાકેદયથી ભગવ્યા સિવાય છુટા પડવાનાં નહી, તે શેષ રહેલાં કર્મોએ ભાગવંતના સત્તાવીશમા ભવની શરૂવાતમાં જ પોતાનું પ્રાબલ્ય દેખાડયું. આ ઉપરથી શું દેખાય છે! તે થંકરના જીવ જેવા સમર્થ પુરૂષ જેઓએ પચીશમા ભવમાં તપાદિ ચારિત્રારાધન મહા ઉગ્રકેટનું કર્યું હતું, છતાં પણ મલીન અને ચીકણું કર્મ આત્મ પ્રદેશથી 18 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી મહાવીરસ્વામિ યરિત્ર. [ પ્રકરણ ૯ છુટાં પડતાં પડતાં ક'' અંશ ખાકી રહી ગયા. કર્મની કેટલી ચીકણાશ ? કમને કાંઇ શરમ નથી. ખરેખર જગતમાં નિષ્પક્ષપાત રીતે પેાતાનુ સામ્રાજ્ય ચલાવવામાં કર્મ રાજાની મરામરી કરી શકે તેવુ* કેઇ નથી, દેવ, દાનવ, ભૂત, પીશાચ, રાક્ષસ, ડિર, હર બ્રહ્મા, પીર, પેગંબર, કે કોઇ પણ સંપ્રદાયના માનિત દેવમાંથી ગમે તેનું ચરિત્ર આપણે વાંચીશુ' તે જણાઇ આવશે કે તેમાંથી ફ્રાઇની પણ દાક્ષિણ્યતા ક્રમે રાખી નથી. દેવાનંદાના ગર્ભમાંથી પ્રભુને લેઇને ત્રિશલાના ગર્ભમાં લેઇ જવામાં પણ તેઓના પોતાના કર્મના ફળ પાકના કાંઇ સંબંધ છે કે કેમ ? એ પણ એક વિચારીય વાત છે, ભગવતના ક્રમના બદલા દેવાનંદાને કેમ મળવો જોઇએ ? કેમકે ચૌદ મહાન ઉત્તમ સ્વપ્નાથી સુચિત ઉત્તમ પુત્ર રત્નના ગર્ભની પ્રાપ્તિ તેને થએલી તે ગભ ને તે ગુમાવે એ કાંઇ જેવી તેવી હાની ન કહેવાય ! ઈંદ્ર મહારાજને ભગ 'તને ત્રિશલા રાણીના ગર્ભમાં મુકવાના વિચાર કયાંથી આવ્યે ? આમાં પણ કમજ્ઞતાના ભાસ થાય છે ભગવતને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેએએજ આ બધી મમતાના પ્રશંગાપાત ખુલાશા કરેલા છે. સહુ સહુ પેત પે।તાના ભાગ્ય (કમ ) પ્રમાણે કરવાની બુદ્ધિ દેવાને ઉત્પન્ન થાય છે. કમથો ઉપરાંત કરવાની શકિત દેવામાં પણ નથી. દેવાનંદા અને ત્રિશલારાણીના સંબંધમાં પણ્ કર્મ સ્વરૂપે જાકુવા લાયક છે. પુર્વભવમાં ત્રિશલા રાણીના જીવ દેરાણી હતા, અને દેવાનંદાને જીવ જેઠાણી હતા. અન્ને એક ઘરમાં રહેતાં હતાં. માઠી મતીથી અને લેલના ઉદ્ભયથી જેઠાણીએ દેરાણીને રત્નના કરીએ ચૈારી લીધા, દેરાણીએ સંભાળ્યા, સધ્યેા પણ જડયે નહી. અને જણને આપશ આપશમાં એ વિષે ઘણી ખેાલા ચાલી થઇ પણુ જેઠાણીએ કરીએ આપ્યા નહી. તે વખતે દેવાન જ્ઞાના જીવે જે અશુભ કમ માંધ્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] દશ અચ્છેરા, હતું તે આ ભવમાં ઉદય આવ્યું. દેવાનંદા ત્રિશલાની દેવાદારહતી સમકાલે ત્રિશલા પણ ગર્ભવતી હતી. અને કર્મવશાત ઈદ્ર મહારાજને પણ તેવા પ્રકારને જ વિચાર આવી ગયો. દેવાનંદ એ પૂર્વ ભવમાં અજ્ઞાન દશામાં રત્ન કરંઓ ચેર્યો હતે. તે આ ભવમાં તેને ઉત્તમ એવો ગર્ભ દેવે લઈને ત્રશલાને આપે. ખરેખર શુભા શુભ કર્મની ગતિ વિચિત્ર છે, તેના ફલ વિપાક ભેગવ્યા સીવાય કદી પણ છુટકે થવાને નથી, એવું સમજીને અશુભ કર્મની ગતિ વિચિત્ર છે, તેને ફલ વિપાક ભેગવ્યા સીવાય કદી પણ છુટકો થવાને નથી, એવું સમજી ને અશુભ કર્મ કરતાં પ્રાણીઓએ અટકવું જોઈએ; એટલું જ નહિ પણ તેવા પ્રકારના વિચાર પણ કરવા નહી જોઈએ. કુદરતના સામાન્ય નિયમથી ઉલટ બનનારા બનાવે એ આશ્ચર્યકારક બનાવ છે. એવા બનાવ ઘણું કાલના અંતરે જગતમાં બને છે. આ વિમાન વીશીમાં એવા દશ બનાવે બનેલા છે. જે દશ અડેરાના નામથી શાસ્ત્રમાં વર્ણન કરેલા છે તે આ પ્રમાણે, ૧ કોઈ પણ તીર્થકરને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયા પછી ઉપસર્ગ થયા નહીં છતાં ભગવંત મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ગોશાલએ તેજલેમ્યા મુકી ઉપસર્ગ કર્યો. જેના ચોગે ભગવંતને છ મહીના સુધી લેહીબંદ ઝાડો થા. ૨ કઈ તીર્થકર સ્ત્રી વેદે થયા નહી છતાં ઓગણીશમાં તીર્થકર મલીનાથ સ્ત્રી વેદે થયા. ૩ આ ગર્ભનું પલટવું. ૪ તીર્થકર કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી દેશના (ઉપદેશ) આપે તે કોઈ પણ વખતે ખાલી જાય નહી. દેશના ગે કોઈને સમકતને લાભ થાય, કેઈ વ્રત નિયમ અંગીકાર કરે. છતાં ભગવંત મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રથમ એ સમવસરણની રચના કરી. ત્યાં બેશી ભગવંતે દેશના આપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૯ પરંતુ તે દેશના સાંભળી કેઈ સમકત પામે નહી કે કેઇએ વ્રત નિયમ લીધા નહી. ૫ જે વાસુદેવ જે દ્વીપને હોય તે બીજે દ્વીપે જાય નહી છતાં શ્રીકૃષ્ણ વાસુદેવ સતી સીરેમનું દ્રૌપદીને લેવાને ઘાતકી ખંડના દક્ષિણાદ્ધ ભારતમાં અમરકંકા નામની નગરીએ ગયા હતા. ૬ યુગલીયા મરીને નરકે જાય નહી છતાં હરિ તથા હરિણી નામના યુગલીયાનું જેટલું નરકે ગયું છે. ૭ ભુવનપતિના દેવે સામાન્ય નિયમ પ્રમાણે ઉપલા દેવ. લેકમાં જઈ શકે નહિ, છતાં ભુવનપતિ દેને ઇંદ્ર ચમરેંદ્ર અર્થ થકી સૌધર્મ દેવલોકના ઈંદ્ર સૌધર્મને નાશ કરવા તાની મર્યાદા બહાર પિતાના સ્થાનથી સૌધર્મ દેવલેક તરફ ગયે, ત્યાંથી સૌધર્મ ઇંદ્રથી પરાભવ પામી ભગવંત મહાવીર દેવના શરણે આવ્યું તેથી તે બ. ( ૮ મધ્યમ અવગાહનાવાલા એક સમયે એકસોને આઠ સાથે મોક્ષે જાય, પણ ઉત્કૃષ્ટી પાંચશે ધનુષ્યની અવગાહનાવાલા એકસોને આઠ એક સમયે સાથે સિદ્ધિપદને પામે નહી. છતાં અષ્ટાપદ પર્વત ઉપર પાંચશે ધનુષ્ય અવગાહનાવાલા એક શ્રી ઋષભદેવ ભગવંત પોતે ભરત વિના નવાણું ભરતના પુત્ર અને આઠ ભરતના પુત્ર મલી એક આઠ પુરૂષ સિદ્ધિપદને પામ્યા છે. ૯ દે પિતાના મુલ વિમાન સહિત તીર્થકરને વંદન કરવા કેઈવારે આવે નહી છતાં ભગવંત મહાવીર દેવ કૌસંબી નગરીએ સામે ર્યા, ત્યાં ચંદ્ર અને સૂર્ય જેમનાં શાશ્વતાં વિમાન તિષ ચકમાં તે જ વિમાનમાં બેસીને પશ્ચિમ પિરાસિયે ભગવડ તને વંદન કરવા માવ્યા હતા. ૧૦ પરિગ્રહના ત્યાગી, બ્રહ્મચારી એવા સંયતીની પૂજા પ્રથમ થતી હતી. પાવાગંભી, પરિગ્રહતત, બ્રહ્મચારી ગૃહુર્થી વેશે રહેવાવાલા અસંયતિને પૂજા સત્કાર પ્રજામાં થતું નહીં. છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ૨૭ ભવ. ] દશ અરા. શ્રી સુવિધનાથ ભગવંતના નિર્વાણ પછી કેટલેક કાલ વિત્યા બાદ કાલદંષના લીધે સાધુઓને વિચ્છેદ થયે, તેથી જે સ્થવિર શ્રાવકે હતા તેમની પાસે જઈ લેકે ધર્મ પૂછવા લાગ્યા તે પણ જેવું જાણતા હતા તેવું લોકોને કહેવા લાગ્યા. તેની સાથે ગર્વના લીધે મતિ કલ્પનાથી અમેજ સુપાત્ર છીએ એવું કહી લેકેથી પુંજાવા મનાવા મિથ્યા શાસ્ત્રની રચના કરી ઉપદેશ દેવા લાગ્યા, અને લોકે તેમને પૂજવા લાગ્યા. એ અશયનીય પૂજાની શરૂઆત ઉપર પ્રમાણે દશ આશ્ચર્યકારક બનનું વિસ્તારથી વર્ણન કલ્પશુવાદિ શાસ્ત્ર ગ્રંથમાં છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી સમજી લેવા પ્રયત્ન કરે. દેવપ્રતિના દેવેની શકિત સામાન્ય મનુષ્ય કરતાં વિશેષ હોય છે. તેથી તેમની કૃતિ આ પણ સમજવામાં આવી શકે નહી. હરિણગમેષિદેવ એક રાત્રીમાં આ મનુષ્ય લેકમાં આવીને થોડા રામયમાં ગર્ભ પલટવા જેવું મહાન જોખમકારક કાર્ય કેઈને પણું જાણવામાં આવે નહી એવી રીતે કરીને ગયા એમાં શંકાને સ્થાન જ નથી. સમ્યકત્વવાન ધર્મિ જીવોની, શાસનમાં અવનવા બનાવે બનવાના પ્રસંગે ઉચિત વિવેકથી શાસનની સેવા કરવી અને પરંપરાની પવિત્ર મર્યાદાનું રક્ષણ કરવાને પિતાની શકિત અને અધિકારથી થાય તેટલી તજવીજ કરવી એ તેની ફરજ અને કર્તવ્ય છે. આ ગર્ભ પલટવાના સંબંધમાં સૌધર્મે કે ભક્તિના અંગે પિતાના કર્તવ્ય અને આચાર વિચાર કર્યો, આ બનાવ આપણને સુચવે છે કે એવા પ્રસંગે અધિકાર અને શકિતવાલા મહાનુભાવેએ આંખ મીચામણ કરી ઉપેક્ષા કરી ગમે તેવા બનાવોને જતા કરવાના નથી. એ વાત આપણે ખાસ લક્ષમાં રાખવા જેવી છે. અરિહંતાદિક દશ સ્થાન પ્રત્યે પાંચ પ્રકારને વિનય કરે એ સમકિતના ભેદમાં આવે છે. તેઓની સ્તુતિ કરવી અને આશાતનાને નાશ કરે એ વિનયના ભેદ છે. ઈદ્ર મહારાજનું આ કૃત્ય ઉચિત જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૮ વિવેકનું સુચન કરાવે છે, આ ગર્ભ પલટવાની ક્રિયા ઉપરાંત ભગવંત ગર્ભમાં આવે છે તે વખતે તેમનું આશન કંપવાથી તેઓ અવધિજ્ઞાનથી જાણે છે કે ભગવંત દેવલેકમાંથી આવી તીર્થકરપણે ઉત્પન્ન થયા. ભગવંત ગર્ભમાં છતાં ઇંદ્ર પિતાના વિમાનમાંથી તેમને ભાવથી વંદન કરવા આસનથી હેઠે ઉતરી ભગવંતના સન્મુખ સાત આઠ ડગલાં જઈ એક આડી ઉતરાસંગ કરી શકસ્તવન કહી ભગવંતની સ્તુતિ કરે છે. એ પણ તેમને તીર્થંકર પ્રત્યેને ભકિતરાગ સુચવે છે. ઈદ્રાદિ દે તીર્થંકરની ભકિતથી પિતાનું કલ્યાણ માને છે. અને દરેક તીર્થકરના પાંચ કલ્યાણક તથા કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેમને ઉપદેશ સાંભલવા વખતે વખત આવવાના બનાવોએ પણ તેમની ભકિત છે. સંસારી અને અરિહંતાદિક પંચ પરમેષ્ટિની ભકિત કરવી એ આત્મ કલ્યાણને એક ઉત્તમ માર્ગ છે. ભકિતને પ્રસંગ પ્રમાદમાં ગુમાવવા જે નથી. આ ગર્ભ પલટવાની દેવની ક્રિયાની ગુપ્ત હકીકત શી રીતે જાહેરમાં આવી અને આવા બનાવ કેમ બને એવી શંકા છે કેઈને થાય તે તેને ખુલાશે થ જરૂર છે, ભગવંત પિતે દેવાનંદા ના ગર્ભમાં ત્રણ જ્ઞાન સહિત ઉખન થયા હતા. જગતમાં જે રૂપી દ્રવ્ય રહેલા છે, તથા જે બનાવે બનેલા છે, અને બને છે એ જાણવાની શક્તિ અવધી જ્ઞાનમાં છે અવધિજ્ઞાન એ પણ આત્માની લબ્ધિ છે. દેવગતિ આશ્રિત એ જ્ઞાન ભવ પ્રત્યયી છે એટલે જે સમ્યકત્વાન જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય કે તે ગતિ આશ્રીત તૂર્ત જ અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દેવગતિમાંથી ચવીને બીજી ગતિમાં જવાના પ્રસંગે આ જ્ઞાન તેમની સાથે જતું નથી, પણ અવરાઈ જાય છે. મનુષ્ય ગતિ આશ્રિત તીર્થંકરના જીવના સંબંધમાં એક પ્રકારની વિશેષતા છે. તે એ કે તીર્થકરના જીવ દેવ ગતિમાંથી તીર્થંકરપણે મનુષ્યગતિમાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જે દેવલોકમાં પોતે દેવતા હોય તે દેવલોકમાં તે વિમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] દેવાન દાના અપરાક્ષ પ્રેમ. ૧૦૩ આશ્રિત જે પ્રકારનુ' અવધિજ્ઞાન તેમને હોય તે અવધીજ્ઞાન સહિત તેઓ મનુષ્ય ભવમાં આવે છે. તે નિયમાનુસાર ભગવતને અવધિજ્ઞાન હતુ. ગર્ભ પલટવાના અનાવને ભગવત પાતે જાણતા હતા. આ ચમત્કારિક દૈવી મનાવના ખુલાસે ભગવંતે પાતેજ કરેલે છે, કેવલ જ્ઞાન ઉપ્સન્ન થયા પછી વિજનના અનુગ્રહના માટે ગ્રામાનુગામ વિહાર કરતાં એક વખત ભગવત બ્રાહ્મણકુંડ ગ્રામે આવ્યા. તેની બહાર મહુશાળ નામના ઉદ્યાનમાં દેવતાએ ત્રણ ગઢવાળુ સમવસરણુ રચ્યું. તેમાં પ્રભુ પુત્ર સિંહાસન ઉપર પૂર્વી ભિમુખે બીરાજ્યા અને ગૌતમસ્વામી વિગેરે ગણધર મહારાજ અને દેવતાદ્વિપદા પાત પેાતાને યોગ સ્થાને બેઠા. સજ્ઞને આવેલા સાંભળી ઘણા નગરજના ત્યાં આવ્યા, તેમાં દેવાન'દા અને ઋષભદત્ત પણ આવ્યા. તે પ્રભુને પ્રદિક્ષણા દેઇ પ્રભુને વદન કરીને ગ્ય સ્થાને બેઠા. દેવાનંદાને ખમર નથી કે આ મહારા પુત્ર છે. છતાં પ્રભુને જોઇને કુદરતી રીતે તેનામાં માતૃ પ્રેમે ઉછલે માર્યાં, તેનું શરીર રોમાંચિત થયુ. આન'દ અને પ્રફુલ્લિત મુખવડે એક ચીતથી પ્રભુને નિહાલતાં તેના સ્તનમાંથી દુધ ઝરતા લાગ્યું'.આ મનાવ જોઇ ગીતમ સ્વામીને શંસય થયા અને વિસ્મય પામ્યા. તેથી તેમણે પદા સમક્ષ ભગવંતને અંજલી જોડીને પુછ્યું કે, હે પ્રભુ ! આપને જોઈને આ ખાઇની દ્રષ્ટિ દેવતાની જેમ નિમેષ કેમ થઈ ગઈ ? તે વખતે પ્રભુએ ઉત્તર આપ્યા કે હુ ગત્તમ ! હું એ દેવાન‘દાની કુક્ષિમાં ઉત્પન્ન થઈ ખ્યાશી દિવસ રહેલા છુ' ત્યાંથી ગલ' પલટન કરીને ત્રિશલા માતાના ગર્ભમાં લાવવામાં આવ્યા એ સંબંધીના તમામ વૃત્તાંત જણાવી કહ્યું કે આ પરમાને નહી જાણતા છતાં મહારે વિષે વાત્સલ્યભાવ તેનામાં ઉત્પન્ન થયા છે. પુર્વ સાંભળવામાં આવી નહતી કે કોઈ જાણતું નહતું, તેવી ચમત્કારીક વાત સાંભળી દેવાન ́દા, ઋષભદત્ત, અને બધી પદા વિસ્મય પામી ગઈ, આ ત્રણ જગતના સ્વામી પુત્ર કયાં ! અને એક સામન્ય ગૃહસ્થધમિ એવા આપણે કયાં ! એમ વિચારીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 4 www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૯ દ’પતીએ ઉઠીને ફરીવાર પ્રભુને વ ́ના કરી. તેએએ તે પછી પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામી પ્રભુના હરતથી દીક્ષા અંગીકાર કરી. શુદ્ધ ચારિત્ર પાળી અ`તે કેવળજ્ઞાન પામી મેાક્ષ પ્રાપ્ત કર્યું; આ અધિકાર શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્રના પર્વ' ૧૦ દશકાના સર્ગ આર્ટમાં કલીકાલ સત્ત શ્રીમદ્ હેમચંદ્રાચાય મહારાજ લાવેલા છે. તેમજ શ્રી આચારગ સૂત્રમાં મગવત સુધર્મોને ગણુધરે પણ ગર્ભ પલટવાની બીના જણાવેલી છે. એટલે આ ગલ' પલટનનાં મનાવના અંગે શંકાને સ્થાનજ નથી. શસ્ત્રમાં 'ગર્ભ સહરણના ચાર ભેદ બતાવેલા છે તે જાણવા જેવા છે. ૧ ગર્ભાશયમાંથી ગર્ભ લેઇને ગર્ભ માં મુકવા ૨ ગર્ભાશય માંથી લેઇ ચેનીમાં મુકવા. ૩ ચૈાનીથી ગર્ભાશયમાં મુકવા. અને ૪ ચેાથે ચેનીમાંથી લેઇ ચેનીમાં મુકવેા. આ ચાર ભાંગામાંથી ત્રીજો ભાંગે કે, જેમાં ગર્ભને ચેાનિ માગેથી ગ્રહણ કરીને ગર્ભોશયમાં મુકવાને છે. તે ભાંગાથી ગર્ભ સહરણ અને સક્રમણ કરવાની અનુજ્ઞા છે, ખાકીના ત્રણ ભાંગાંએના શ્રી ભગવતીસૂત્રમાં નિષેધ કરેલા છે. . અહિ' એક વાત લક્ષમાં રાખવાની છે કે ભગવંત દેવાન દાના ગર્ભમાં ખ્યાશી દીવસ રહેલા છે. સામાન્ય રીતે સ તીર્થંકર જ્યારે માતાના ગર્ભ માં આવે, તે ચ્યવન સમયની પ્રખર પ્રથમ સૌધમેન્દ્રને તેમનું સિહાસન ચેંલાયમાન થવાથી અવધિજ્ઞાનને ઉપયેાગ મુકવાથી થાય. છતાં ભગવંત દેવાનંદાના ગર્ભમાં ઉત્પન્ન થયાને ખ્યાશી દિવસ વ્યતિત થયા પછી ઈંદ્રને ખખર થઇ, એમ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર પ દસમાના સત્ર ખીજામાં જણાવેલું છે. અશુભ કમના વિપાકના કાલ પુરી થતા સુધી આ હકીકત સૌધર્મેદ્રના જાણવામાં આવેલી નથી એમ આ ઉપરથી અનુમાન થાય છે, કેમકે તેમના જાણવામાં આવ્યા બાદ તાત્કાલિક તેમણે પેાતાના ઉચિત આચાર સાચવવાની તજવીજ કરેલી જણાય છે. ખરેખર અશુભકમ કેવી રીતે પેતાના ફળ વિપાક જીવેને ભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૨૭ ભવ. ] કમ પ્રબળતા. વાવે છે! ભગવંત મહાવીરના જીવનમાં એ બનાવે આપણી દ્રષ્ટિગોચર થાય છે. તીર્થકર જેવા સમર્થ અને પવિત્ર વ્યકિતની તેને શરમ કે દાક્ષિણ્યતા પડતી નથી, તે પછી સામાન્ય અને શું હિસાબ ! માટે શુભાશુભ કર્મોનું સ્વરૂપ યથાર્થ સમજી અશુભ કર્મો કરવાથી બચવું એજ જીવેના પિતાના હિતની વાત છે. મોહને વશ પડી તેના તરફ જેટલી ઉપેક્ષા કરવામાં આવશે તેટલું દરેકને પોતાને જ શોસવું પડશે. રાજા છે કે મહારાજા હે, અશુભ કર્મના ફળવિપાક જોગવવામાં ગમે તેવી સત્તા હશે તેને કંઈજ ઉપગ થવાને નથી 14 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ પત છે '' ૦ ૦ છે A ૦ આ - ૦ c તે છે , 1 છે ? પ્રકરણ ૧૦ મું. ઇ ૬ કમસત્તા-વોનું પરાધીનપણું. ગવંત મહાવીરના પહેલા ભવથી તે છેવટના ભાવમાં કેવલજ્ઞાન પ્રાપ્તિના કાલ સુધી તથા કેવલ જ્ઞાન પ્રાપ્ત " િથયા પછી પણ કર્મોની વિચિત્રતાને અનુભવ થયે છે, તે ઉપરથી સ્વતંત્રતા માનતે જીવ કમેન, પાર પરાધિનપણે સંસાર પરિભ્રમણ કરે છે, અને તેના આ છે શુભાશુભ ફળ વિપાક ભેગવવામાં તે પરતંત્ર છે એમ જણાઈ આવે છે. ભગવંતના દરેક ભવના વર્ણનના પ્રસંગે સહેજ સહેજ વિવેચન કશ્વાથી કમસ્વરૂપને યથાર્થ બંધ થઈ શકે નહી તેમજકર્મનું સવિસ્તર સ્વરૂપ આ ચરિત્રના અંગે સમજવાને પ્રયત્ન કરીએ તે તેમ બનવું એ અશકય છે. કમ સ્વરૂપ જેવા તત્વજ્ઞાનના એક સ્વતંત્ર વિષયને આ ચરિત્રના પ્રસંગમાં જેી દેવાથી ચરિત્રના અમ્બલીત પ્રવાહને અટકાવી દેવા જેવું છે. કર્માસ્વરૂપના અંગની સુક્ષમ વિચારણું નહિ કરતાં સ્થલ વિચારણા કરવાથી આ ચરિત્રના રસને પોષણ મલવા જેવું લાગવાથી, તે સંબંધી આ પ્રકરણમાં કંઈ અંશે વિચાર કરીશું. સમસ્ત લેક-વિશ્વમાં બે પ્રકારના જીવે છે. એક મુક્તાત્મા, અને બીજા સંસારી. આ પ્રકરણમાં બીજા પ્રકારના સંસારી જીના સંબંધેજ વિચાર કરવાનો છે, કેમકે સંસારી છે કર્માધિન છે. મુક્તાત્મા કર્મોથી સર્વથા મુકાયેલા છે જેમને હવે કર્મની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] કર્મના ભેદ ૧૦૭ કંઈ પણ સંબંધ નથી, એવા મુક્તામાં પણ પ્રથમ સંસારી હતા. તેઓએ આત્મસત્તાની પિછાન કરી, કર્મોથી રહિત થવાના ઉપાયને ઉપગ કરી સર્વથા કર્મોથી રહિત થઈ શાશ્વતસ્થાન મેળવી શક્યા છે. તેઓ હવે પિતાના આત્મસ્વરૂપમાં જ રમણુતા કરી અનંત અવ્યાબાધ સુખને અનુભવ કરે છે; જે સ્થિતિ અનંતા તીર્થકર અને કેવળ જ્ઞાનીઓએ પ્રાપ્ત કરી છે. ભગવંત મહાવીરના જીવે પણ છેવટના ભવનું આયુષ્ય પૂર્ણ કરી એ સ્થીતિ પ્રાપ્ત કરી છે. આપણે તેને પણ એ પ્રાપ્ત કરવાની ભાવના હોવી જોઈએ. ભગવંત મહાવીરાદિ તીર્થકર તથા કેવળજ્ઞાનીઓએ કેવી રીતે કર્મોને પરાભવ વિવિધ રીતે કરે છે, તે રીતી આપણે જાણીએ તો જ તે શરતે જઈ શકીએ; તેથી કર્મ, કર્મબંધના કારણે અને તેને દુર કરવાના ઉપાય જાણવા જોઈએ. આપણે બધા બીજા પ્રકારના સંસારી જીવની કેટીમાં આવી શકીએ. તમામ જેનું મુલ સત્તાએ શુદ્ધ સ્વરૂપ એક જ પ્રકારનું છે છતાં પ્રત્યેક જીવના અંગે જે ભિન્નતા માલમ પડે છે, એ ભિન્નતાના હેતુનેજ કર્મ કહે છે. તે કર્મોનું બંધારણ જુદા જુદા પ્રકારનું છે. એ જુદા જુદા પ્રકારના કર્મોને જ્ઞાનીઓએ મુખ્ય આઠ અને તેના ઉત્તર એકસોને અઠ્ઠાવન ભેદમાં સમાવેશ કરેલ છે. મુખ્ય આઠ ભેદ ૧ જ્ઞાનાવરણીય કર્મ, ૨ દર્શનાવરણીય કર્મ, ૩ વેદની કર્મ, ૪ મોહની કર્મ, ૫ આયુષ્ય કર્મ, ૬ નામ કર્મ. છત્ર કર્મ, અને આઠમું અંતરાય કમ. આ આઠ પ્રકારના કર્મના ઉત્તર ભેદ એકને અઠ્ઠાવન છે. તે આ પ્રમાણે– ૫ જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદ ૯ દર્શનાવરણય કર્મના નવ ભેદ. ૨ વેદનીય કમના બે ભેદ ૨૮ મેહનીય કર્મના અઠાવીશ. ભેદ ૪ આયુષ્ય કર્મના ચાર ભેદ ૧૦૩ નામ કર્મના એકસે ત્રણ ભેદ ૨ ગાત્ર કર્મના બે ભેદ અને ૫ અંતરાય કર્મના પાંચ ભેદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ ઉપર પ્રમાણે એકસોને અઠ્ઠાવન ભેદના પેટાદ ઘણું છે. તે કર્મ ગ્રંથાદિક શાસ્ત્રોથી સમજવાને ભલામણ કરવામાં આવે છે. - જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને અને ઉપગ એ લક્ષણવાળે જીવ છે. આમાં જ્ઞાન અને દર્શન એ બે મુખ્ય છે. જ્ઞાન, દર્શન વિનાને જીવ, જડ અવસ્થાને પામે. એ બેમાં પણું જ્ઞાન મૂખ્ય છે. ઉપરના આઠ પ્રકારના કર્મમાં જ્ઞાનાવરણયકર્મ જીવના જ્ઞાન ગુણને આવરે છે, એટલે ઢાંકી દે છે, આચ્છાદન કરે છે દર્શનાવરણીય કર્મ આત્માના દર્શને પગ ગુણને આછાદન કરે છે. વેદનીય કર્મ જીવને શાતાશાતા યાને સુખ દુઃખ રૂ૫ ફળ વિપાક દેખાડે છે, મોહનીય કર્મ છવને મુઝાવે છે. તેના લીધે જીવ પિતાના હિતાહિતને વિચાર કરી શકતું નથી, અને અશુદ્ધ વિચાર અને આચારનું સેવન કરે છે. આયુષ્ય કર્મ દેવ, મનુષ્ય, તિર્યંચ, અને નરકગતિના લાયકના આયુષ્યને બંધ કરી, ભવાંતર માં જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં જીવને લઈ જાય છે. નામ કર્મ વિવિધ પ્રકારના સ્વરૂપને ધારણ કરાવી નાટકના પાત્રની પેઠે સંસારમાં જીવની પાસે વેશ ભજવે છે. ગેલ્વકર્મ ઉચનીચ ગેત્રમાં છવને લેઈ જાય છે. અંતરાય કમ દાનાદિ પાંચ પ્રકારની આત્માની અનનતીલબ્ધિને રોકે છે. આ આઠ કર્મની એકસોને અઠાવન પ્રકૃતિ પ્રત્યેક સંસારી જીવની સાથે સત્તામાં રહેલી છે. ગુણસ્થાને ચઢતે જીવ જે જે કર્મ પ્રકૃતિને સત્તામાંથી નાશ કરે, ત્યાર પછી તે તે કર્મ પ્રકૃતિને બંધ કરે નહી. ત્યાં સુધી સમયસમય જીવ સાત-આઠ કમને બંધ કર્યા જ જાય છે. આ આઠ કર્મોમાં ફકત આયુષ્ય કર્મને બંધ દરેક ભવમાં એક જ વખત કરે, બાકીના સાત કર્મને બંધ સમય સમય જ જાય છે. ફકત ચરમ શરીરિ જીવ તદભવ મુકિત પામવાના છે, તેથી તેઓ જ ભવાંતરના આયુષ્યને બંધ કરે નહી. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ગ અને પ્રમાદ કર્મ બંધના મુખ્ય હેતુએ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ગુ ક ખ ધનું સ્વરૂપ. ૧૦૯ મિથ્યાત્વાદિક હેતુએ કરીને નવા કપુદ્ગલને ગ્રહણ કરીને આત્મપ્રદેશ સાથે ખાંધવા તેને ખંધ કહે છે, આ કર્મ પુદ્દગલાને આત્મપ્રદેશ સાથે ક્ષીરનીરની પેઠે અથવા તપાવેલા લેાહ અને અગ્ની પેઠે અન્યાન્ય અભેદ ભાવે સંબધ કમ બંધથી થાય છે. કધના ચાર પ્રકાર છે: - ૧ પ્રકૃતિ મધ—એટલે કમના સ્વભાવ. ૨ સ્થિતિમવ એટલે કાળનુ' માન, ૩ રસમન્ય—એટલે કર્મ પુદ્ગલના શુભાશુભ રસનું તીવ્ર મંદપણું. તેને અનુભાગમ'ધ પણ કહે છે. ૪ પ્રદેશ અધ એટલે પુદ્ગલના દળિયાનું માન આ ચાર પ્રકારના બંધના સ્વરૂપના યથાર્થ ખ્યાલ આવવા સારૂ આગમમાં લાડુ (મેાદક) નું દ્રષ્ટાંત આપેલું છે તે આ પ્રમાણેઃ૧ પ્રકૃતિમધ-વાયુને નાશ કરવાની શકિતવાલા શુઠાદિ દ્રવ્યે નિષ્પન્ન મેાદક હોય તેના સ્વભાવ (પ્રકૃતિ) વાયુને નાશ કરે તેમજ પિત્તાપહારી દ્રવ્યે નિષ્પન્ન તે પિત્તનાજ નાશ કરે, તેમ કા પહારી દ્રવ્યે નિષ્પન્ન તે કફને ટાળે; તેવી રીતે કમ પણ કાઈ જ્ઞાનને આવરે, કોઇ દર્શનને આવરે, કાઇ શાતાશાતા આપે, કાઈ મુઝાવી નાખે ઇત્યાદિ દરેકના જુદા જુદા સ્વભાવ તે પ્રકૃતિ બંધ કહેવાય છે. ૨ સ્થિતિમ ધ—એજ મેાદક કાઇ એક દિવસ રહે, કાઇ એ દિવસ રહે, યાવત્ કાઇ માસ લગી રહે, તે પછી તેનેા નાશ થાય તેમ કાઇ ક્રમ ની સ્થિતિ વીશ કાડાકોડી સાગરોપમ પ્રમાણ, કાષ્ઠની ત્રીસકાડાકોડી સાગારાપમ પ્રમાણ, તે કાઇની સીતેર કાડાકાંડી સાગરાપમ પ્રમાણુ હાય—એ પ્રમાણે જે કમ જેટલે કાલ સત્તામાં રહે તેને સ્થિતિબધ કહે છે. ૩ રસબધ માદકના સ્નિગ્ધ, રૂક્ષ, મધુર, કટુકાદિક રસ જેમ કાઇ મેાદકમાં એકગુણે! હાય, કેઇકમાં દ્વિગુણુ, ત્રિગુણ, ચતુર્ગુણ પણ હાય, તેમ ક્રમના કોઇ વખત એક સ્થાનિ રસ અશ્વાય, કાઇ વખત તીવ્ર તીવ્રતર કષાયને ચેાગે દ્વિસ્થાનીય, ત્રિસ્થાનીય, ચતુઃસ્થાનીય રસ ખંધાય તેને રસમ ધ યાને અનુભાગમ'ધ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat expor www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ ૪ પ્રદેશબંધ– તે મેદકના પ્રદેશ તે કણિયા રૂપ એ કણીયા (લેટ-ભુકે) કેઈ એક પસલી પ્રમાણુ, કેઈ પાશેર, અધર, એક શેર પ્રમાણ હોય, તેમ કર્મનાં દલીક કઈ ચેડાં બાંધે, કેઈ ઘણું બાંધે, એને પ્રદેશબંધ કહે છે, આ મોદકના દષ્ટાંતથી કર્મબંધના સંબંધે આપણને કાંઇક ખ્યાલ આવશે. જે નવીન કમને સંબંધ આત્મ પ્રદેશ સાથે થયેલ હોય છે, • તેમાંના કેટલાક કમ એવા પ્રકારના હોય છે કે કર્મબંધના નિમિત કારણુના સેવન પછી જે તે પ્રાણુ શુદ્ધ ભાવથી પશ્ચાતાપ કરે, અથવા આત્માની સાખે તે સંબંધે નિંદા અને ગુરૂની સાક્ષીએ ગૃહા કરે, અથવા ગીતાર્થ ગુરૂ પાસે જે ભાવ અને આવેશથી તે કર્મ બંધના કારણ સેવ્યા હોય તેનું યથાર્થ સ્વરૂપ નિવેદન કરી તેનું પ્રાયશ્ચિત લે, ગુરૂ તે કર્મ નિવારણના ઉપાય રૂપ જે દંડ-પ્રાયશ્ચિત તપાદિક કરવાનું ફરમાવે તે અંગીકાર કરી તેને અમલ કરે તે તે કર્મો પિતાના ફળ વિપાક આવ્યા સીવાય આત્મપ્રદેશથી છુટા પદ્ધ જાય છે. મતલબ તે કર્મ ભેગવવા પડતાં નથી તેવા પ્રકારના કર્મને સ્પષ્ટ, બધ, અને નિધત એવા નામ આપવામાં આવેલા છે. ચોથું નિકાચિત નામનું છે તેને અવશ્ય તેના ફળ વિપ ક આપ્યા શીવાય આત્મપ્રદેશથી છુટી શકતું નથી. તેના શુભાશુભ વિપાક અવશ્ય જીવને ભોગવવા જ પડે છે. જે અનુભવે કરીને કર્મવેદાચ યાને ભેગવવું પડે તેને શાસ્ત્રકાર ઊદય કહે છે. જે કર્મ ઊદય આવ્યાં નથી, જેને હજુ અનુકમથી ઊદય આવવાને કેટલેક કાલ લાગે તેમ છે, તેમની ઊદીરણું કરી ઊદયમાં આણવા તેને ઉદીરણા કહે છે. સત્તા–કર્મબંધાદિકે બંધ ઉદય, ઉદીરણા, સંક્રમણાદિકે કરીને આત્મા સંઘાત કમ લાધ્યાં, ઉપન્યાં, ઉપાજ્ય. એવાં કર્મની જે સ્થિતિ (અવસ્થાન રહેવું) તેને સત્તા કહે છે. આ આઠ કર્મની એક્સાનેઅઠાવન ઉત્તર પ્રકૃતિમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] કર્મપ્રકૃત સ્વરૂપ. ૧૧૧ સુડતાલીશ પ્રકૃતિ પ્રવબંધિ છે. એ કર્મપ્રકૃતિએ એવા સવરૂપની છે કે જે જે ગુણઠાણું લગી જેને બંધ કહ્યો છે, તે ગુણસ્થાનકથી ઉપલા ગુણસ્થાનકે ચઢતા સુધી તે અવશ્ય બંધાયાજ કરે છે. તાંતર ૭૩ પ્રકૃતિ અધુવનંધિ છે. એનું સ્વરૂપ એવું છે કે કર્મબંધના હેતુને સંભવ છે, પણ કર્મ બંધાયે ખરૂ અથવા ન પણ બધાય જે પ્રમાણે વબંધ અને અધુવબંધ છે, તેજ પ્રમાણે કેટલીક પ્રકૃતિ પ્રયી છે અને કેટલીક પ્રકૃતિ ધૃદયી (અધુદયી) નથી. એટલે જેને નિરંતર સદાય ઊદય હોયજ તે ધ્રુદયી કહેવાય છે. અને જેને ઉદય વિચ્છેદ જાય અને તેવા પ્રકારના પુદ્ગલ પામીને ફરી ઉદય થાય તે અધુદયી કહેવાય છે. તેમજ એજ કર્મો કેટલાક જીવ આશ્રિત પ્રવાસત્તાવાળા છે, જેમકે અનાદિમિથ્યાત્વી જીવને કેટલીક કર્મ પ્રકૃતિ પ્રવસત્તાવાળી છે. કર્મો કઈવાર સત્તામાં હોય અને કોઈ વાર ન હોય તે અધુવસત્તાવાળા કહેવાય છે. જે જે પ્રકૃતિ તિપિતાના વિષયને હણે તે સર્વઘાતી અને કાંઈક હણે તે દેશઘાતી કહેવાય છે તેમજ જે જ્ઞાનાદિક ગુણને કાંઈ ન હણે તે અઘાતી કહેવાય છે. જે કમં પ્રકૃતિના વિપાક શુભ છે એટલે સુખ આપનાર છે તે પુણ્ય પ્રકૃતિ કહેવાય છે, અને જે કટુ વિપાક એટલે દુઃખ આપનાર છે તે પાપપ્રકૃતિ કહેવાય છે. જે કર્મ પ્રકૃતિ અનેરી બીજી બીજી પ્રકૃતિને બંધ અથવા ઉદયનિવારીને પિતાને બંધ તથા ઉદય દેખાડે તે પરાવતિની અને જે પરને ઉદય વાર્યા વિના જ પિતાને બંધ ઉદય દેખાડે તે અપરાવતિની પ્રકૃતિ કહેવાય છે. આ કર્મ પ્રકૃતિમાંથી કેટલીક પ્રકૃતિ ક્ષેત્રવિપાકી છે, એટલે આગામિભવે જતાં વિચાલે વિગ્રહગતિ વતતાં પિતાને વિપાક દેખાડે છે એટલે ઉદય આવે છે તેથી તેને ક્ષેત્રવિપાકી કહે છે. જેમકે ચ ર આનુપૂર્વી કેટલી છવ વિપાકી છે જે જીવને જ્ઞાન દર્શને ચારિત્રાદિક આત્મગુણને વિષે તથા ઇંદ્રિય ઉચ્છવાસાદિકને વિષે પિતાને કરે અનુગ્રહ ઉપઘાત દેખાડે છે તે માટે તેને જીવિ પાકી કહે છે. જો કે સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ કોઇક કોઇ આ કર કે ૧૧૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૦ કમ પ્રકૃતિ પોતાના વિપાક જીવને દેખાડે જ છે, તે પણ ક્ષેત્રાદિકના પ્રાધાન્યપણાનાકારણથી તેની વિવિક્ષા જુદી જુદી રીતે કરેલી છે. ચાર પ્રકારના આયુષ્યને ભવવિપાકી પ્રકૃતિ એવું નામ આપવામાં આવેલું છે. કેમકે આ ભવમાં પરિણામ વિશે ભવાન્તરનું જે ગતિના લાયક આયુષ્ય બાંધ્યું હોય તે ભવાંતરમાં તે ગતિમાંજ ઉદય આવે તેથી તેને ભવ વિપાક પ્રકૃતિ કહે છે. કેટલીક પ્રકૃતિ શરીરના પુદગલનેજ અનુગ્રહ ઉપઘાત કરે છે, તે માટે તેને પુગલ વિપાકી એવું નામ આપવામાં આવેલું છે. આ કર્મ બંધનના અધિકારીઓ સર્વે એક સરખા નથી. તેમાં પણ કંઈ ફરક છે. કેઈક કઈ કમ પ્રકૃતિને બંધ કરે અને કેઈક ન પણ કરે. કેઈ કર્મ તતકાળ ઉદયમાં આવે અને કેઈ કાલાન્તરે આવે. જેને જે અબાધાકાળ હોય તે કાલ પુરે થતાંજ ઉદયમાં આવે છે. જગતમાં છે જે સુખ દુખ ભેગવે છે, તે સર્વ પિતપિતાના શુભાશુભ કર્મના ઉદયનું જ પરિણામ છે. આ કર્મબંધનના નિમિત્ત કારણે જેવા જેવા પ્રકારના હોય છે, તેવા તેવા પ્રકારના કર્મ બંધાય છે. જેમકે નિમિત્ત કારણ ખરાબ યાને અશુભ હોય છે, તે તેથી અશુભ કમને બંધ પડે છે અને તેને વિપાક પણ અશુભ દુઃખ પણે ઉદય આવી ભેગવ પડે છે. પાપના કારણે જગતમાં વિવિધ પ્રકારથી ઘણું છે, તે પણ તે તમામને સમાવેશ મુખ્યત્વે અઢાર પ્રકારના પાપ સ્થાનકમાં થાય છે. ૧ જીવહિંસા-પ્રાણવધ. ૨ અસત્ય બોલવું. ૩ ચોરી કરવી, કેઈની પણ મીલકત તેના આખ્યા સીવાય લેવી, ૪ મિથુન સેવવું. ૫ પરિવહરા ખ. ૬ ક્રોધ કર,૭ માન કરવું ૮ માયા ક૫ટકરવું, ૯ લાભ કરે, ૧૦ રાગ કર, ૧૧ કેશ કરે, ૧૨ કલહ કરે, ૧૩ પરના ઉપર પેટા કલંક ચઢાવવા, ૧૪ ચાડી ચુગલી કરવી, ૧૫ અનુકુલ ગપગ વૈભવાદિકથી મનમાં રાજી થવું, પ્રતિકુળ સંજોગોમાં દીલગીર થવું ૧૬ પરના અવર્ણવાદ બલવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભવ. ] પુણ્ય-પાપબંધના કારણે. ૧૧૦ ૧૭ કપટ યુક્ત જુઠું બોલવું, અને ૧૮ મિથ્યાત્વ સેવવું. મુખ્યત્વે આ અઢાર કારણના સેવનથી અશુભ કર્મને બંધ થાય છે. જેના વિપાક જુદી જુદી રીતે ખ્યાશી પ્રકારથી અશુભ રીતે દુઃખરૂપે ભેગવવા પડે છે. એજ નિયમાનુસાર પુણ્યબંધન નિમિત્તે કારણેના સેવનથી જીવ શુભ કર્મને બંધ કરે છે. પુણ્યબંધના કારણે જે કે વિવિધ પ્રકારનાં છે, તે પણ મુખ્યતાએ નવ કારણેએ પુણ્ય બંધાય છે. - પંચમહાવ્રતધારી, કંચનકામિનીના ત્યાગી, ગીતાર્થજ્ઞાની, તપશી ઈત્યાદિ મુનિના આચારનું પાલન કરનાર એવા મુનિઓને ૧ અન્ન આપવાથી, ૨ ફાસુક પાણી આપવાથી, ૩ વસ્ત્ર આપ વાથી, ૪ વસ્તી એટલે ઉતરવાને જગ્યા આપવાથી, ૫ પાટપાટલા પ્રમુખ ચારિત્ર પાલનના આધારભૂત ઉપકરણે આપવાથી, ૬ તેમને બહુ માનપુર્વક વંદન કરવાથી, ૭ તેમની સ્તુતિ કરવાથી એટલે ગુણાનુવાદ કરવાથી ૮ વિધ્યાવચ કરવાથી, અને ૯ સારા વિચારે. કરવાથી પુણ્ય બંધાય છે. આ નવ કારણેથી જીવ શુભકર્મ બાંધે છે, જેના ફળવિપાક જુદી જુદી બેંતાલીશ રીતે ઉદયમાં આવી જીવને તેના ઉત્તમ ફળ ચખાડે છે, મતલબ સુખ આપનારા થાય છે. આ કર્મબંધનના કારણેના સેવન વખતે જીવ સ્વતંત્ર છે. ઉપર જણાવી ગયા પ્રમાણે પશ્ચાતાપ, નિંદા, ગૃહા, કે પ્રાયશ્ચિત અને નિર્જરાદિના કારણોથી જે કર્મ નિર્જરી ગયા નથી એટલે આત્મપ્રદેશથી જે કમંપુદગલો છુટા પડી ગયાં નથી, તેવા પ્રકારના બીજા કર્મ અને નિકાચીત કર્મના ફળ વિપાક તે કમી ઉદયમાં આવી જીવને બતાવે છે. કર્મ ભેગવવામાં જીવ પરતંત્ર છે, તે ભેગવ્યા શીવાય તેને કદી છુટકે જ નથી. તેથી જીવેએ અશુભ કર્મના નિમિત્તે કારણે જે અશુભ છે, તેના સેવન વખતે બહુ સાવધાની રાખવાની છે. જે જાણતાં કે અજાણતાં એક વખત કર્મ બંધ પદ્ધ ગયે, તે પછી જીવ તેના સપાટામાં પરતંત્ર છે, તેની 18 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ પિતાની સત્તા કંઈ કામની નથી. અશુભ કર્મબંધનના અશુભ વિપાક ઉદયમાં આવી છનને પોતાના કટુકવિ પાકના ફળ ચખાડે એટલે તેને દુઃખ આપે તે વખતે સંતાપ કરવાથી કાંઈજ ફાયદે નથી. ઉલટ નવીન કર્મ બંધાઈ જીવ પરતંત્રજ રહયા કરે છે. સમય સમય જીવ જુના કર્મ ભેગવી ખમાવી દે, અને નવીન કર્મ બંધ કરતે રહે તે જીવની મુકિત કેઈ પણ કાલે થાય નહિ; પરંતુ તેમ નથી. કર્મથી મુક્ત થવાના પણ ઉપાય છે. કમંથી મુકત થવાના જે ઉપાય જ્ઞાનીઓએ જોયા છે, અને અમલમાં મુક્યા છે, તે જાણવાથી તેને ખુલાસો આપોઆપ થઈ જાય છે. જેમ જેમ જીવ અજ્ઞાન અને દુર્ગાને છે જ્ઞાનાભ્યાસ પૂર્વક સગુણામાં આગળ વધતું જાય છે, તેમ તેમ કર્મ બંધનના કારણેને તે અટકાવતો જાય છે. જીવ કેવી રીતે ગુગમાં આગળ વધતે વધતે છેવટ મુક્તિને પ્રાપ્ત કરે છે, તે સબંધે ચૌદ પ્રકારના ગુણસ્થાન તથા અગીયાર પ્રકારની ગુણશ્રેણી બતાવેલી છે, તેના ઉત્તરોત્તર આદર પૂર્વક સેવનથી કર્મ બંધનના કારણેને જીવ અટકાવતે જાય છે, અને આત્માના સ્વભાવિક ગુણને પ્રગટ કરતે જાય છે. નવીન કમબંધ કરવાના સંબંધમાં સંવરનામનું તત્વ છે. તેના સત્તાવન ભેદ છે. તેનું સ્વરૂપ સમજી તેને આદર કરવાથી નવીન કમશ્રવને રોધ થાય છે. જુના પુરાણા કર્મ ખપાવવાને નિજેશ નામનું તત્વ છે. તેના મુખ્ય બાર ભેદ છે. તેનું સ્વરૂપ સમજી યથાશક્તિ આસક્તિ રહિત તેનું સેવન કરવાથી જુના કર્મ આત્મ પ્રદેશથી નિર્જરી જાય છે. જેથી તે કર્મના ફળવિ પાક ભેગવવાથી જીવ બચી જાય છે. ઉપર જણાવેલા કર્મો અનાદિકાળથી જીવને લાગે છે, જે પ્રવાહરૂપે જીવની સાથે રહે છે, અને જીવન ઉપર પિતાની સત્તા ચલાવે છે. જીવ પણ તેની સત્તાના દાબમાં પિતાનું યથાર્થ સ્વરૂપ ભુલી જાય છે, અને અજ્ઞાનવશે નાટકના પાત્રની પેઠે જુદા જુદા વેશ ભજવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] કર્મસત્તા. ૧૧૫ જ્યારે ભવી જીવને મુક્તિ જવાને અપાઈપુલપરાવર્તનકાલ બાકી રહે છે, ત્યારે તેને ભેદજ્ઞાન કરાવનાર અમૂલ્ય સમકિત ગુણની પ્રાપ્તિ થાય છે. એ સમકિત પ્રાપ્ત થયા પછી જીવને પિતાના સ્વરૂપનું જ્ઞાન થતું જાય છે, અને વીરતી ગુણમાં વધતું જાય છે, તેમ તેમ તેના ઉપરની કર્મસત્તા ઘટતી જાય છે, અને જીવ સત્તા વધતી જાય છે. તેની જ્ઞાનદશા તીવ્ર થાય છે, અને પિતાના સ્વરૂપને વિશેષ પ્રકારે ઓળખતે જાય છે. જેમ જેમ તે પોતાના સ્વરૂપને ઓળખતે જાય છે તેમ તેમ અંતરંગ કર્મસત્તાનું જે સામ્રાજ્ય ચાલતું હતું તે સત્તાને તેડવાને તે સમ્યક રીતે પુરૂષાર્થ ફેરવતે જાય છે અને પરિણામે ચાર પ્રકારના ઘાતિ કમને નાશ કરી કેવળજ્ઞાનાદિ આત્મલક્ષમી પ્રાપ્ત કરે છે. તે પછી તે ચાર પગાહી કર્મને નાશ કરી અંતે સર્વથા કર્મ થી મુકાઈ અનંત, શાશ્વતા, સુખમયી સિદ્ધસ્થાનને પ્રાપ્ત કરે છે. આ શુભાશુભકર્મ સત્તાને અનુભવ ભગવંત મહાવીરના જીવે નયસારના પેહલા ભવથી તે છેવટના આ સત્તાવીશમાં ભવના અંત સુધી કેવી રીતે કરે છે, તે આ ચરિત્રના અભ્યાસથી આ૫ ણને જણાઈ આવશે. આ કર્મના નિયમમાં કેઈ પણ જીવને પક્ષપાત નથી. સર્વને એક સરખા લાગુ છે. આ કર્મસત્તામાંથી છોડાવવાને કઈ પણ સમર્થ નથી, પણ જીવ પતેજ તથા પ્રકારના શુભ ઉદ્યોગ અને સમ્યક ચારિત્રના સેવનથી જ પિતાની ઉન્નતિ કરવાને શક્તિ વાન બને છે, એમ પણ ભગવંતના ચરિત્ર અને તેમના ઉપદેશથી જણાઈ આવે છે. ભગવંતના જીવને આ છેવટના ભાવમાં શરૂવાતમાંજ કર્મ સત્તાએ પિતાને અમલ બતા; દેવાનંદાના ગર્ભમાં પ્રભુને ખ્યાશી દિવસ રહેવું પડયું આ ઉપરથી કર્મસત્તાની, જીવ પરાધિન છે એમ ખાત્રી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રક૨ણુ ૧ ૦ જીવ કમ ના કર્તા છે અને તેજ તેને લેાક્તા છે. કમસત્તામાંથી છેડાવવાને કાઇ સમથ નથી, તે તેા જીવ - પાતે જો સમ્યક પ્રયત્ન આદરે તાજ નિકાચિત ક્રમ શીવયનાં કર્મની સત્તામાંથી છૂટી શકે. કેટલાકની એવી માન્યતા છે કે દશ્વર પાપનો માફી આપે છે, અને ગુરૂએ પાપની માફી અપાવે છે, એ માન્યતા જૈનદર્શનકારાને માન્ય નથી. જેએ સામાન્ય રીતે દેવા તરીકે ગણાય છે, તે પૂજાય છે, પણ તેઓ કર્મના સપાટામાંથી છુટી શકયા નથી. ૧૧} ઐતીહાસીક બનાવા અને શાસ્ત્રોના ફરમાનાના આપણેવિચાર ન કરીએ તે પણ આ કાલમાં જગતમાં જે બનાવા બનતા હે છે, તેના જે આપણે વિચાર કરીશુ તે આપણી ખાત્રી ધશે કે ક સત્તા આગળ જીવ પરતંત્ર છે. તેના આગળ મેટા રાજા મહારાજાની સત્તાના કંઇ પણ ઉપયેગ થતા નથી. ઇગ્લાંડના ગાદિપતિ રાણી વીકટારીયાની પશ્ચાત્ તેમના પુત્ર ઍડવર્ડ ધી સેવન્થ ગાદિઉપર આવ્યા. તેમના રાજ્યારાહણુની ક્રીયા ઘણા મોટા દુખઃખા ભરેલી રીતે કરવાની ગેાઠવણુ થઇ હતી. તે પ્રસંગે હિંદુસ્થાનમાંથી પણ કેટલાક રાજાઓને ખાસ ત્યાં એલાવવામાં આવ્યા હતા. તલ રાજધાનીના શહેર લડનમાંજ એ ક્રિયા થવાની હતી, તેના માટે રાજ્યને લાયકની તથા શહેનશાહતને લાયકની તૈયારીઓ થઇ ગઈ હતી, આ માનુષીતૈયારીની ક્રમ રાજાને અદેખાઇ આવી અને જગતમાં રાજ્યસત્તા કરતાં પણ સર્વોપરી સત્તા બીજા કેાઇની છે એમ જણાવવાને જાણે જે દિવસે રાજ્યારહણની ક્રિયા થવાની હતી તેજ દિવસે ખુદ મહારાજા ઍડવર્ડના પેટમાં જીવલેણ દરદ ઉત્પન્ન થયુ. રાજાની ઈચ્છા નહિ છતાં નિપુણુ દાકતરાના અભિપ્રાય થયેા કે જે આજને ને વળી જેમ બને તેમ જલદી પેટ ઉપર આપરેશન કરવામાં ન આવે તે પરિણામ ભયકર છે. આ અભિપ્રાયને વજન અપાયું. રાજ્યરાહણુની ક્રિયાને બદલે આપરેશનની ક્રિયા ઇ. આ મુદ્દે રાજાના અશુભ કર્મના ઉદય નહિ તે ખીજી થ્રુ ? આજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ) કર્મસત્તા. ૧૧૭ મહારાણી વિકટેરીયાની મોટી દીકરી જરમનીના પ્રિન્સ સાથે પરણાવેલી હતી, જે પોતાની છેલી અવરથામાં જરમન ગાદિપતી થયા હતા. તેઓ છેલ્લા જરમન કેસરના પિતા થતા હતા. તેઓ રાજ્યગદિએ આવ્યા પછી, ગળામાં એવું દરદ થયું હતું કે ગળા વાટે ખોરાક કે પાણી ઊતરતું ન હતું. દાકતરો રૂપાની નળી બનાવી ગળાની બાજુમાં ઓપરેશન કરી જીવન ટકાવી રાખવા પ્રવાહી ખોરાક તે દ્વારાએ મુકતા આખરે તેજ દરદથી તેમની જંદગીને અંત આવ્યે. જરમનીના છેલ્લા કૈસરની જાહોજલાલી છેવટની જરમન લાઈ પહેલાં આપણું જાણવામાં છે. કૈસરને પિતાના બળને મદ થયા અને પિતાના બળથી દેવને પણ અમે જીતીશું એવા ગર્વિત વચને તે બેલ્યા હતા. કમ રાજાથી તે સહન થઈ શકયું નહિ, આજે કૈસરની અને તેની રાણીની શું સ્થીતિ છે તેને આપણને અનુભવ છે. રૂશીઆના છેલા ગાદિપતિ નકલશના દેખતાં તેની રાણી અને પુત્રને શીરછેદ ત્યાની તેફાની પ્રજાએ કર્યો, અને છેવટ તેમને પણ શીરછેદ કરવામાં આવ્યું. બેલજીયમના રાજા રાણ રખડતા અને ઘરબાર વિનાનાં થઈ ગયા. આ બધા બનાવે શું દેખાડે છે? આ રાજાઓના રાજ્યમાં તેમના ધર્મના મંદિરમાં હમેશાં પ્રાર્થનાઓ થતી અને રાજ્ય તરફથી હજારે બલકે લાખે રૂપીઆને ખર્ચ તે નિમિત્તે થ; છતાં તેમની માન્યતા મુજબ તેઓના ઇશ્વરે તેમને કંઈ બચાવ કર્યો નહિ. આ શીવાય તે જગતમાં નિરંતર બનેલા અવનવા દુઃખદાયી બનાવેને જે ઇતિહાસ આપવામાં આવે તે એક બીજે ગ્રન્થ જ થાય. વર્તમાનમાં થોડા વર્ષમાં ઈડરના રાજા પ્રતાપસિંહ, તથા કેલ્હાપુરના રાજાના હાર્ટ વિસીઝથી એકાએક થએલાં મૃત્યુ શું સૂચવે છે ? મોરબી નરેશ સર વાઘજીને પક્ષાઘાતના (અર્ધગવાયુ) થએલા જીવલેણ દરદથી બચાવવાને તેમની રાજયસત્તા કંઇ કામ લાગી નહિ. અકલકે ટના રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૦ મુંબાઈમાં સારા દાકતરની દવા કરાવવા આવ્યા; દાક્તરે શરીર તપાસી દવા લખી આપી, કેપ જેવી યુરોપીયન દવા વેચનાર કંપનીની દુકાનેથી દવા લીધી, દવા આપનારાએ ભુલ કરીને જે દવા આપવાની હતી તેના બદલામાં ઝેરી દવા નાખી દીધી. જેના લીધે દવા લીધા પછી અમુક મિનિટની અંદર રાજા મૃત્યુવશ થયા. આ દાખલાઓમાં તેમની રાજ્યસત્તા તેમને કંઈ રાહત આપી શકી નહીં. કર્મસત્તાની પ્રતીતી માટે આથી વધુ દાખલાની શું જરૂર છે? મેટા મીલ માલીકે અને શ્રીમતે જેમના ઘેર શ્રીમંતાઈને પાર નહિ તેવાઓ આપઘાત કરીને મરી ગયાના બનાવ બને છે. ખુદ કેટલાક ધર્મના આચાર્યો પણ જીવલેણ દરદ અને દુઃખથી પિતાને બચાવ કરી શક્યા નથી. એટલે કર્મસત્તા આગળ તેઓના ઈશ્વરની મહેરબાની પણ તેમને મદદગાર થઈ શકી નથી. ભગવંત મહાવીર દેવ તે કર્મના અચલ સિદ્ધાંતને માનનાર છે. તેઓએ પોતાના જીવનમાં કર્મોની સત્તાને નાશ કરવાને ઘેર પરિસહ સહન કર્યા હતા જુના કર્મો ખપાવવાની સાથે નવીન કર્મ બંધન ન થાય તે તરફજ જાગૃતિ રાખી, પિતેના આત્માને નિર્મળ બનાવી કેવળજ્ઞાનાદિ કાત્મિકલમી પ્રાપ્ત કરી હતી, એટલે કર્મોની સત્તાને નાશ કરી, જીવની સંપૂર્ણ સ્વસત્તા પ્રગટ કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ EANI ; T પ્રકરણ ૧૧ મું ગર્ભ પાલન અને દીક્ષાને સંકલ્પ. સેવદી તેરશ ( ગુજરાતી ભાદરવા વદી ) ને રાત્રે ત્રિશલા રાણુના ગર્ભમાં પ્રભુ આવ્યા તે રાત્રીએ જિ તેમણે ચૌદમહા સ્વપ્નો જોયાં હતા. ૧ કેશરીસિંહ, ૨ હસ્તિ, ૩ વૃષભ ૪ લક્ષ્મી દેવી, ૫ બે પુષ્પની માળા. ૬ ચંદ્ર ૭ સુર્ય જ ૮ ધ્વજા ૯ કલશ. ૧૦ પ સરોવર, ૧૧ ક્ષીર સમુદ્ર, ૧૨ દેવ વિમાન, ૧૩ રનને ઢગલે, ૧૪ નિઈમ અગ્નિ શિખા. આ સ્વપ્ન જોયાથી તેમને ઘણે હર્ષ થયે, શરીર માચિંત થયું, અને વિચાર કરવા લાગ્યાં કે ખરેખર આ સ્વપ્ન શુભ સૂચન રૂપ છે. મહાન પુણ્યશાલી તીર્થકર જે રાત્રિએ માતાના ગર્ભમાં ઉપન્ન થાય છે, તે રાત્રિએ તેમની માતાઓ ઉપર જણાવેલાં સ્વપ્ન જુએ છે. ત્રિશલાદેવી સ્વમ જોયા પછી આ શુભ સમાચાર પિતાના પતિને નિવેદન કરવા સારૂ સિદ્ધાર્થ રાજાના શયનગૃહમાં ગયાં, અને કેમલ સ્વરે તેમને જગાડ, તેમની આજ્ઞા મેળવી સ્વપ્નની સવિસ્તર હકીકત નિવેદન કરી અને પુછયું કે હે સ્વામી ! આજે મહા સ્વામી મે જોયાં છે, તેથી મહામંગલકારી એવું શું ફળ થશે? રાજાપણુ તે સ્વપ્ર વૃતાંત સાંભળી હર્ષિત થયા, સ્વમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ સ્વરૂપને વિચાર કરી રાણુને જણાવ્યું, કે હે દેવાનું પ્રિયે ! આ ઉદાર, કલ્યાણકારી, નિરુપદ્રવ સ્વમ જોયાં છે તે ઉપરથી એમ સમજાય છે કે આપણને મણિ, માણિકય, સુવર્ણ, ભાગ્ય પદાર્થ, સંતાન, રાજ્ય વિગેરે ઉત્તમ ઉત્તમ વસ્તુઓને લાભ થશે. ગર્ભકાલ પુરે થયાથી એગ્ય સમયે ઉત્તમ, સ્વરૂપવાન, કુલને દીપક સમાન, મુકટસમાન, લેકને વિષે તિલક સમાન, યશકીતિ વાલે, કુલને વિષે દીનકર સમાન, પૃથ્વીની પેઠે કુલને આધાર ભૂત, કુલના યશને વધારનાર પરાક્રમવાન એવા પુત્રને લાભ થશે. આ સાંભળી વિશળદેવી વિશેષ હર્ષવંત થઈ, રાજાની અનુજ્ઞા મેળવી સ્વરૈયા ગૃહમાં ગયાં. ત્યાં બાકીની રાત ખરાબ સ્વપ્નથી સારા સ્વપ્નનું ફળ નાશ ન પામે, તે સારૂ મંગલકારી ધર્મ સંબંધી વિચારણા તથા કથામાં નિર્ગમન કરી. એ ભાવી બનનાર શુભ વા અશુભ લાભનું પ્રાયે સૂચક છે, તેથી કેને કયારે કેવા પ્રકારના ઇષ્ટાનિષ્ટના સંગ પ્રાપ્ત થશે એ સંબંધે તે વિષયના શાસ્ત્રમાં બારીક બારીક વિવેચન કરવામાં આવેલ છે. એ વિષયના જાણકાર પુર્વકાલમાં વિશેષ હોવા જોઈએ એમ ભગવંતના ચરિત્રને દર્શાવનાર આધારભૂત શ્રી કલપસૂત્ર ગ્રંથ અને તેના ઉપર સુખબાધિકા નામની ટીકા ઉપરથી જણાઈ આવે છે. વર્તમાનમાં આવા એક મહત્વના વિષય તરફ ઉપેક્ષા થએલી જણક્ય છે. કલ્પસૂત્ર અને તેના ઉપર થએલી જુદી જુદી ટીકાએ માં ત્રિશલાદેવીના ગર્ભમાં પ્રભુ આવ્યા પછી, તેમના માતા પિતાએ કરેલે મહત્સવ, ગર્ભપાલન, અને તેમની દીન ચર્ચાનું જે વર્ણન આપેલું છે, તે ગૃહસંસારપાલનના અંગે જાવું જરૂરનું છે. વર્તમાન ચરિત્ર લેખકેની શૈલીએ તેને વિશેષ મહત્વ આપવામાં ન આવે તે પણ તેમાંના કેટલેક ભાગ અને બનાવે શિક્ષણીય અને અનુકરણીય હેવાથી તે વિષયના અંગે ઘટતું વિવેચન કરવું એ વાસ્તવિક છે. પ્રથમ સ્વપ્નના અંગે વિચાર કરીએ સિદ્ધાર્થ રાજાએ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] પાંચસે સુભ. ૧૨૧ ચૌદ મહા સ્વપ્નનું ફલ રાણીને જણાવ્યું. તે પણ યથાર્થ નિશ્ચય કરવાના હેતુથી પ્રભાતકાળ પછી પિતાના નગરમાં એ વિષયમાં જે કુશળ વિદ્વાન હતા, તેમને રાજ ડાભા માં આવવા નિમંત્રણ કર્યું. સઘળા સ્વપ્નપ ઠકે એ રાજમહેલ નજીક ભેગા થઈ વિચાર કર્યો કે, આપણે આપણામાંથી એક મનુષ્ય નીમી રાજા પાસે જવું. તેમ કરવામાં નહી આવે અને આપણે સઘળા જુદા જુદા જવાબ દેઈશું તે તેમાં આપણું મહત્વ રહેશે નહી. કારણ જ્યાં સઘળા માણસે ઉપરી થઈને બેસે, તથા જ્યાં સઘળાઓ પિતાને પંડિત માનનારા હેય તથા જ્યાં સઘળાએ પોતાને મેટાઈ મલવાની ઈચ્છા કરે તે ટોળુ અંતે નાશ પામે છે. આના ઉપર ટીકાકારે એક બેધદાયક દષ્ટાંત આપેલું છે. કેઈ સ્થળે પાંચસો સુભટે રહેતા હતા, તેઓ નેકરી મેળવવાની ઈચ્છાથી એક રાજ્યમાં ગયા. તેઓ સઘળા શુરવીર દ્ધાએ હતા, પણ તેમનામાં સંપ ન હતે. દરેક પિત પિતાને ડાહ્યા માનનારા હતા એક બીજાનું તેજ સહન કરી શકતા નહીં, તેમ કેઈ કેઈના તરફ માનની દષ્ટિથી જોતા નહી. તેઓ રાજાને મળ્યા અને નેકરી માટે વિનંતિ કરી. રાજાએ તેમને ઉતરવા માટે મુકામ આયે. નેકરીના માટે તેઓ લાયક છે કે નહી, તેની પરીક્ષા કરવા સારૂ તેમના મુકામ ઉપર તેઓને સુવા સારૂ એક શય્યા મેકલી. તેઓ સઘળા અહંકારી હોવાથી આપસ આપસમાં નાના મેટાને વ્યવહાર રાખતા ન હતા સઘળા સમાન હક ધરાવનારા હોવાથી આવેલી શૈયામાં કેણે સુવું તેને નિર્ણય કરી શક્યા નહીં; એ શૈય્યામાં યુવાને સઘળાને સમાન હક છે, અને શૈયા એક છે તેથી મહેમાંહે વિવાદ અને કલેશ કરી અંતે એવા નિર્ણય પર આવ્યા કે તે શિયા ઉપર કેઈએ પણ સુવું નહી. શૈય્યાને વચમાં રાખવી અને તેના તરફ દરેકે પોતાના પગ રાખીને સુવું; અને તે પ્રમાણે કર્યું. રાજાએ પોતાના માણસો દ્વારા તે વૃત્તાંત જાણ વીચાર કર્યો 16 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૧૧ કે, આવા સંપ વિનાના અહંકારી માણસે યુદ્ધાદિક પ્રસંગે કોઈને હુકમ માને નહિ, કોઈની આજ્ઞાને તાબે થાય નહી, અને સ્વચ્છંદાચરણે ચાલે, માટે એવા માણસે કરીના માટે લાયક નથી, તેથી તેઓને ધીક્કારીને કાઢી મુકયા. ખરેખર આ દષ્ટાંત ઘણું બેધદાયી છે, દરેક કુટુંબ, ન્યાત, સમુદાય, ગામ, છઠ્ઠા કે આખા દેશને વિચારણીય છે. કેઈ પણ કાર્ય કરવાના પ્રસંગે તેઓ જે આ પાંચસે સુભટોની પેઠે વતે તે તેઓ કદી પણ તે કાર્ય કરી શકે નહીં. વર્તમાનમાં પ્રાયે હિંદમાં દરેક કુટુંબ, ન્યાત, સંઘ, ગામાદિ દરેકમાં પાંચસે શુભટના જેવી સ્થીતિ માલમ પડે છે. તેઓએ સ્વપ્રપાઠકની ચતુરાઈનું અનુકરણ કરવા જેવું છે. સ્વપ્રપાઠકે એક સંપી થઈ સિદ્ધાર્થ રાજાની પાસે પિતાનામાંથી વાત કેણે કરવી તેને નિર્ણય કરી, તેને અગ્રેસર ઠરાવી રાજસભામાં ગયા. રાજાને બે હાથ જે આશીષ આપી. તેમના ગુણેની સ્તુતિ કરી. સિદ્ધાર્થ રાજાએ પણ તેમને માન આપી તેમના માટે નિયત કરેલા આસને બેસવા સંજ્ઞા કરી. તે વખતે રાજસભા માં પડદાની અંદર ત્રિશલા રાણીને બેસવાને માટે ઘટીત વ્યવસ્થા કરવામાં આવેલી હતી, ત્યાં તેઓ પણ, પધારેલાં હતાં. રાજાએ સ્વમ પાઠકોને સ્વમ વૃતાંત જણાવી તેથી શું ફળ થશે? તે પુછયું. સ્વમ પાઠકે એ અંદર અંદર વિચાર કર્યો, અને તેમણે નિયત કરેલ અગ્રેસરે રવમશાસ્ત્રાધારે જણાવ્યું કે – નવ કારણથી પ્રાણીઓને સ્વમ આવે છે.' ૧ અનુભવથી. ૨ સાંભળવાથી. ૩ દેખવાથી. ૪ પ્રકૃતિના વિકારથી ૫ સ્વાભાવિક રીતે. ૬ ચિંતાની પરંપરાથી. ૭ દેવતાદિકના ઉપદેશથી. ૮ ધર્મ કાર્યના પ્રભાવથી અને ૯ પાપના ઉદ્વેગથી. આ નવ કારણ પિકી પ્રથમના છ કારણથી શુભ વા અશુભ જે સ્વમ આવ્યું હેય તે નિરર્થક જાય છે, અને છેવટના ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભવ. ] સ્વમ વિચાર, १२३ પ્રકારથી દીઠેલ વ સાર્થક થાય છે. રાત્રિના ચારે પહોરમાં દીઠેલું સ્વમ અનુક્રમે બાર, છ, ત્રણ તથા એક માસે ફલદાયક થાય છે. રાત્રિની છેલ્લી બે ઘડીએ જેએલ સ્વમ દશ દિવસમાં ફળ પ્રદ થાય છે. તથા સુર્યોદય વખતે જેએલ સ્વમ તુરત ફળે છે. આધિ, વ્યાધિ તથા મળ મૂત્રાદિકની પીડાથી ઉન્ન થએલું સ્વમ નિરર્થક જાય છે, ધર્મમાં રક્ત, સમ ધાતુવાલે, સ્થીર ચિત્તવાલે, જિતેંદ્રિય તથા દયાળુ માણસ પ્રાયે કરીને સ્વમના ફળને મેળવે છે. અરિહંતની માતા અથવા ચક્રવતિની માતા ચૌદ સ્વમ જુએ છે વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે તેમાંથી સાત સ્વમ જુએ છે. બલદેવની માતા ચાર અને મંડલીકની માતાએ ચૌદ પૈકી એક સ્વપ્નને જુએ છે. તેથી ત્રિશલાદેવીએ જેએલા ઉત્તમ ચૌદ સ્વમ એ મહા સ્વમ છે, ને તેનું ફલ પણ મહાન છે. હે મહારાજ ! આપના કુલમાં ધ્વજ સમાન, દીપક સમાન, પર્વત સમાન, તિલક સમાન, કીતિને કરનાર, ધનને કરનાર, કુલમાં સુર્ય સમાન, કુલના આધાર રૂપ, વિગેરે લક્ષણયુકત પુત્ર થશે. તે બાલક જ્યારે યૌવનાવસ્થાને પ્રાપ્ત કરશે, ત્યારે ચક્રવર્તિ થશે અથવા ત્રણ લોકના નાયક એવા ધર્મ ચક્રવતિ જિન થશે. જિનપણુના અંગે તે ચૌદ સ્વમના પૃથક પૃથક ફલ નીચે બતાવ્યા પ્રમાણે છે. ૧ ચાર દાંતે વાલા હાથીને જેવાથી ચાર પ્રકારના ધર્મ ને કહેનાર થશે. ૨ વૃષભને જેવાથી આ ભરત ક્ષેત્રમાં બધી બીજ વાવશે. ૩ સિંહને જેવાથી કામદેવદિક રૂપ ઉન્મત હાથીઓથી ભવ્યજનરૂપ વનને નાશ થાય છે તેનું રક્ષણ કરશે. ૪ લક્ષ્મીને જેવાથી વાર્ષિક દાન દઈને તીર્થંકરની લક્ષ્મીને ભગવશે. ૫ માલા જેવાથી ત્રણે ભુવનને મરતકમાં ધવાને લાયક થશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ - ૬ ચંદ્રને જેવાથી ભવ્ય જીવ રૂપી ચંદ્રવિકસિકમાત્ર તેને વિકસ્વરપણું આપશે. ૭ સુર્યને જોવાથી કાંતિથી ભૂષિત થશે. ૮ ધ્વજને જેવાથી ધર્મ રૂપ ધ્વજે કરીને ભૂષિત થશે. ૯ કલશને જેવાથી ધર્મ રૂપી મહેલના શિખર પર તે રહશે. ૧૦ પદ્મ સરોવર જેવાથી દેએ સંચાર કરેલાં સુવર્ણ કમલે પર વિહાર કરશે. ૧૧ સમુદ્રને જેવાથી કેવલજ્ઞાન રૂપી રનના સ્થાનક સરખા થશે ૧૨ વિમાન જેવાથી વૈમાનિક દેવાના પૂજનિય થશે. ૧૩ રનના રાશિને જેવાથી તનના ગઢએ ભૂષિત થશે ૧૪ ધુમાડા વિનાના અગ્નિને જેવાથી ભજન રૂપી સુવર્ણને શુદ્ધ કરનારા થશે. એ ચૌદે સ્વપ્નનાં એકઠા ફલરૂપ ચૌદ રાજત્મક લેકના અગ્રભાગ પર રહેનાર થશે. ઈત્યાદિ સ્વમ સંબંધી વર્ણન થઈ રહ્યા બાદ સ્વપ્ન પાઠકને યોગ્ય સત્કાર કરી તેમને વિસર્જન કર્યો. અને રાજા તથા રાણી પણ પિત પિતાના વાસ ભૂવનમાં ગયા. ઇંદ્રના આદેશથી તિર્યંગ લેકમાં રહેનારા સંભક દેવેએ ગામ, નગર, જંગલ, રસ્તાઓ, જલાશ, આશ્રમે, તીર્થ સ્થાનકે પહાડ, પર્વત, બગીચા વિગેરે જગ્યાઓએ દાટી ૨ ખેલાં નિધાન, જેના માલીક નાશ થએલા છે, અને જેના પીત્રાઈ, ગોત્રી વિગેરે કેઈ અસ્તિત્વમાં નથી અને જે નિધાનના માલીક કઈ પણ નથી, એટલું જ નહિં પણ એ નિધાને ભુમિ વિગેરેમાં છે એવી કઈને પણ માહીતી નથી, તેવા મહાનિધાને તે ઠેકાણેથી કાઢીને તે દેવોએ ભકિતભાવથી સિદ્ધાર્થ રાજાના ભંડારમાં લાવી લાવીને નાખ્યાં, એટલું જ નહિ પણ જ્યારથી ભગવંતને ત્રિશલા દેવીના ગર્ભમાં આણવામાં આવ્યા છે, ત્યારથી બધી રીતે સિદ્ધાર્થ રાજા વૃદ્ધિ પામવા લાગ્યા. તે ઉપરથી રાજા અને રાણુએ એ નિશ્ચય કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૨૭ લેવા ] ત્રીશલાનો વિષાદ, ૧૨૫ કે, આ ગર્ભથી જે પુત્રને જન્મ થશે તેનું ગુણે કરીને નિષ્પન્ન વર્ધમાન” નામ આપણે રાખવું. ત્રિશલા દેવી ગર્ભનું પ્રતિપાલન સારી રીતે કરે છે દરમ્યાન ભગવંતને ગર્ભમાં વિચાર આપે કે મારા હલનચલનથી માતાને કષ્ટ ન થાય તે સારૂ મહારે નિશ્ચલ, નિપદ અર્થાત કંઈ પણ હાલ્યા ચાલ્યા વિના રેહવું એવું વિચારી ગર્ભમાં સ્થિર રહેવા લાગ્યા. શુભ ભાવથી કરેલું કૃત્ય પણ કેટલીક વખત અનિષ્ટ ફલને ઉત્પન્ન કરનારું થાય છે. એમ ભગવંત મહાવીરના ચરિત્રના અંગે આપણને કેટલાક બનાના અંગે જાણવા મળે છે. તે બનાવે માંને આ પણ એક પ્રસંગ છે. ભગવંત માત્ર ભક્તિભાવથી માતાને કઈ પણ પ્રકારની પીડા પોતાના નિમીત્તથી ન થાય, એવા વિશુદ્ધ ઉદ્દેશથી સ્થીર રહ્યા ત્યારે મેહના ઉદયથી ત્રિશલા દેવીના મનમાં એવા અશુભ વિચાર ઉત્પન્ન થયા કે મહારે ગર્ભ કે દેવાદિકે હરી લીધા છે અથવા મૃત્યુ પામે છે? અથવા ગલી ગયે છે? કે જેથી ગર્ભ પહેલાં કંપાયમાન થતું હતું, અને હવે તે બીલકુલ કંપતું નથી. આવી માન્યતાથી તેઓને ઘણો કલેશ થવા લાગે અને ખીન્નચિત્તથી દીવસ ગુજારવા લાગ્યા.મહા ઉત્તમ સ્વમના પ્રભાવના લીધે ઉત્તમ પુત્ર રત્નની પ્રાપ્તિ થવાની અભિલાષાના યેગે જે હર્ષમાં તેઓ દિવસ વ્યતિત કરતા હતા, તે પલટાઈ જઈ હર્ષના સ્થાને વિષાદ થવા લાગ્યો. તે પિતાને ભાગ્યહિન માની પોતે પિતાને અશુભ એલંભા દેવા લાગ્યા. હાથી, વૃષભ, આદિક સ્વપ્રથી સૂચિત થએલા ઉત્તમ, પવિત્ર, તથા ત્રણ જગતને પૂજનિક, ત્રણ ભુવનમાં જેની બરાબરી કેઈનાથી થઈ શકે નહી એવા અમૂલ્ય, પુત્રરૂપી રત્નવિના મહારે શાની જરૂર છે? આ સંસારને ધિકકાર છે, દાખથી પ્રાપ્ત થતા એવા વિષય સુખના કલેશને પણ ધિક્કાર છે. તેમાં મધથી લેપાએલ ની ધારાને ચાટવા સરખા આ સંસારિક ભેગેને પણ ધિક્કાર છે. મહષિઓએ આગમમાં વર્ણન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ કરેલું એવું દુષ્કર્મ મે પુર્વે કરેલું હોવું જોઈએ. પ્રાણીઓને જે દુઃખના પ્રસંગો આવે છે, તે તેઓએ પુર્વ ભવમાં જેવા આચર સેવી અશુભ કર્મને બંધ કરેલ હોય તેનાજ ફળવિપાક છે. તે શું પૂર્વ ભવમાં આવા પ્રકારના પાપાચરણ કર્યા હશે ? પશુ પક્ષી અથવા માણસના બાલકને મેં તેમના માતા પિતાથી વિયેગ પડાવ્યું હશે? તેઓને દુધને અંતરાય મેં કર્યો અથવા કરાવ્યો હશે? અથવા બચ્ચા સહિત ભૂમિમાં રહેનારા પ્રાણીઓના દરે પાણી આદિકથી પુરાવી તેમને ગુંગલાવી મારી નાંખ્યા હશે? અથવા પક્ષીઓના માળાએ જેમાં તેમનાં ઇંડા અથવા નાનાં બચ્ચાં હોય એવાને તેડી નાખી ઉસેટી દેઈ તેમને મરણ પમાડયાં હશે ? અથવા શું મેં બાલહત્યા કરી હશે? અથવા શક્યના બાળકે ઉપર મેં શું દુષ્ટ વિચારે ચિંતવ્યા હશે ? અથવા મહારા જીવે શું કાઈના ગર્ભનું સ્તંભન, નાશ, અથવા પડાવવા પ્રમુખનું કાર્ય કર્યું હશે ? અથવા શું મેં શીળ ખંડન કર્યું હશે ? કારણ તેવા પ્રકારના કર્મના બંધ વિના આવા પ્રકારના કટુક વિપાક યાને દુઃખ હેય નહી. ખરેખર કર્મની રચના વિચિત્ર છે. જે વગર વિચારે, અજ્ઞાનતા, ઈર્ષ્યા, અથવા હાસ્યાદિક કારણથી આવા પ્રકારની માઠી આચરણ કરે છે, એ આચરણ કરતી વખતે તેના સમજવામાં આવતું નથી કે આના કટુક વિપાક મહારા જીવને અવશ્ય ભેગ વવા પડશે. ધીક્કાર છે મને કે મેં એવા પ્રકારની આચરણ પુર્વે કરેલી હોવી જોઈએ. આવા પ્રકારના વિચારથી તે ચિંતાતુર રહેવા લાગ્યાં, તેમનું મુખ કરમાઈ ગયું, અને શોક અને દુઃખના ચિન્હો જણાવવા લાગ્યા. આવા પ્રકારની તેમની દુઃખી સ્થતિ જોઈ સખીઓએ પુછયું, દેવી ! શામાટે શેક કરે છે ? તમારા ગર્ભને તે કુશળ છે? આ પ્રશ્નથી તેમનું હૈયું ભરાઈ આવ્યું અને તેઓ મુછ ખાઈ જમીન ઉપર ઢળી પડયાં. સખીઓએ શીતલેપચાર કરવાથી શુદ્ધિ આવી, ને જણાવ્યું કે જે મહારા ગર્ભને કુશળ હોય તે પછી મહારે બીજું દુઃખજ શું છે? અરે ? તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ 1ર9 ૨૭ ભવ. ] ત્રીશલાને શોક-ભગવંતની પ્રતિજ્ઞા. હું કેને દેષ આપું? તેઓની આંખમાંથી શ્રાવણ અને ભાદરવાના વષદની પેઠે ચોધાર આંસુ પડવા લાગ્યાં. વળી તેઓ કર્મને ઉ લંભે આપી વિચારવા લાગ્યાં કે, અપાપાણીવાલા, તથા રત્નના નિધાનરૂપ એવા સમુદ્રમાં છિદ્રવાળે ઘડે પણ પાણીથી ભરાઈ શકતું નથી તેમાં સમુદ્રને શ ષ ? વસંતઋતુમાં જ્યારે સઘળી વનસ્પતિઓ પ્રફુલ્લિત થાય છે, તે વખતે કેરડાના વૃક્ષને પત્રે આવતાં નથી તેમાં વસંતઋતુને શે દોષ? હે પ્રભુ? આમાં હું કેને દોષ આપું? એને મારા કર્મને જ દેષ છે. રાણના આવા વિલાપયુક્ત વર્તનથી સખીઓનું હૈયું ભરાઈ આવ્યું. તેમાં પણ રડવા લાગી. પરંપરાએ રાજાને આ બનાવની ખબર પ. ઊત્તમ બુદ્ધિવાલા રાજાને પણ ક્ષોભ થયે, સઘળા રાજકુટુંબ અને રાજદરબારમાં શોકની લાગણી છવાઈ રહી આ વૃત્તાંત અવધિજ્ઞાનથી ભગવંતે ગર્ભમાં જાણે. તેઓ વિચારવા લાગ્યા કે, મેહની ગતિ અતિ ગંભીર છે. ખરાબ ધાતુની પેઠે મેં જે ગુણના માટે કામ કર્યું તે ઊલટું દેષરૂપ નિવડયું ! મેં તે મારી માતાના સુખના માટે ક્યું, તે ઊલટુ તેણીના ખેદને માટે થયું. નાળીએરના પાણીમાં નાખેલું કપુર મૃત્યુને નિપજાવનાર થાય છે, તેમ ભાવિ પાંચમા આરામાં ગુણ પણ દોષને કરનારે થશે. એ પ્રમાણે વિચારી માતાને ઊત્પન્ન થએલું દુઃખ નિવારવાને પિતે કંપવા–ફરકવા-લાગ્યા. તેથી ત્રિશલા દેવીને શેક દુર થયે, અને પુર્વવત હર્ષવંત થયાં, અને કહેવા લાગ્યાં કે મેં જન્મભર જિનેશ્વર પ્રભુના ધર્મનું આરાધન કરેલું છે. તે ધર્મ આજે મને ફળીભુત થયે. એવી રીતે તેણીને હર્ષયુકત જોઇને સઘળે આનંદ છવાઈ રહ્યો. ભગવંત ગર્ભમાં સાડા છ માસના થયા ત્યારે તેમને એ વિચાર આવ્યું કે, જ્યારે હું હજી માતાના ઉદરમાં છું ત્યારે મારી માતાને મારા પર અતિ ગાઢ સ્નેહ છે, તે જ્યારે મારે જન્મ થશે ત્યારે તે તે નેહ કેટલે બધે વૃદ્ધિ પામશે. માટે જ્યાં સુધી મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ માતા પિતા હૈયાત હેય ત્યાં સુધી મહારે દીક્ષા લેવી નહિ, અણુ ગારપણું ધારણ કરવુ' નહી. એવી રીતના સકલ્પ તેઓશ્રીએ કર્યો. કલ્પસૂત્રની ટીકા કરનાર મહાપુરૂષ આ સંકલ્પના સબંધે વિવેચન કરતાં જણાવે છે કે ખીજાઓને પણ માતાને માટે બહુ માન ધરાવવાના રસ્તે અતલાવવાને આ પ્રમાણે તેમણે કર્યું. કેમકે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, પશુએ જ્યાં સુધી માતા ધવરાવે છે ત્યાં સુધી સ્નેહ રાખે છે, અધમ માણસા જ્યાં સુધી સ્ત્રીના સહવાસમાં નથી આવ્યા ત્યાં સુધી માતા પર સ્નેહ રાખે છે, મધ્યમ માણસે માતા ઘરનું કામકાજ કરે છે ત્યાં સુધી તેમના પર સ્નેહ રાખે છે, ત્યારે ઉત્તમ માણસે તે જ્યાં સુધી માતા જીવે ત્યાં સુધી માતા પિતાને લૌકિકતી સમાન ગણી તેમના પર સ્નેહ રાખે છે. ટીકાકારે આ કલ્પના લૌકિક નીતિની દૃષ્ટિએ કરેલી જણાય છે. વાસ્તવિકતે એ ઊપરથી ચારિત્ર ધર્મની પુષ્ટી થાય છે. ભગવંત ગલ માં છતાં તેમને દિક્ષા લેવાની ભાવના ઊત્પન્ન થએલી છે. એમ એ ઊપરથી સૂચન થાય છે. આ ભવમાં દિક્ષા લે ! ચારિત્ર ધર્મ અંગીકાર કરવા એ તે જાણે નિશ્ચિતજ છે એ ચારિત્ર માતા પિતાની માહ દશા જોઇ તેમની હૈયાતીમાં ન લેવા પુરતાજ વિષેષ સંકલ્પ કરે છે તેએ જાણે છે કે કર્મના નાશ કરવાને ચારિત્ર ધર્મ પુષ્ટ આલખન છે. અનતા તીર્થ કરે એજ માર્ગ પસંદ કરી આદર કરેલા છે. કે!ઈ પણ તીથ કર . ચારિત્ર ધમ` અ’ગીકાર કર્યાં શીવાય રહેલા નથી અને રહેવાના નથી. મુકિત માગ આરાધન માટે સ વિરતીરૂપ ચારિત્ર ધમ` એજ ઊત્સર્ગ માર્ગ છે, અને મહાન પુરૂષ તેને અંગીકાર કરે છે, આત્મહિત સાધકના માટે એનીજ સાધના ઊત્તમાત્તમ છે, એમ એ ઉપરથી ચેકસ થાય છે. ભગવંતના આ સકલ્પ ઊપરથી. કેટલીક વખત માતાપેિ. તાની હૈયામાં ભગવંતે પણ દીક્ષા લીધી નથી એમ નવા ચારિત્રધર્મ અંગીકાર કરવાને ઉજમાલ થએલાના ઉત્સાહને મંદ કરવાને દલીલ કરવામાં આવે છે. પણ એ એકાંત પક્ષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ૨૭ ભવ. ] દીક્ષા વિચાર અને ત્રીશલાના દહલા. વર્તમાન ચોવીશીના બીજા તીર્થકરેની આચરણને પણ તેની સાથે વિચાર કરવા જેવો છે, પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવંતની મરૂદેવા માતાને ભગવંતના દીક્ષા લેવાના બનાવથી ઘણે ખેદ થએલે છે, ને તે એટલે સુધી કે તેના પરિણામે આંખનું તેજ જવાને પ્રસંગ પણ આવ્યું હતું. તેમના એ મોહ ગણિત પ્રેમની પ્રભુ એ દરકાર કરેલી જણાતી નથી. બાવીસમા તીર્થંકર ભગવંત નેમનાથે પણ માતા પિતા કે સંબંધી વર્ગની પરવાનગીની દરકાર કરેલી જણાતી નથી. ભગવંત પાર્શ્વનાથે માતા પિતાની હૈયાતીમાં બત્રીશ વર્ષની ઉમરે દિક્ષા અંગીકાર કરેલી છે, ને તે વખતે તેમના માતાપિતાને સંસારી રાગના લીધે ઘણે ખેદ થયલે હતે. તે જ માતાપિતાએ પાછળથી તેમની પાસે દીક્ષા અંગીકાર કરેલી જણાય છે. આ ઉપરથી એકાંત એમ નથી જણાતું કે સંસારિક મેહના લીધે માતાપિતા દીક્ષા લેવાની પરવાનગી ન આપે, તે તેથી દીક્ષા લેવીજ નહિ. - ત્રિશલા રાણ આહારદિક સામગ્રીમાં ઘણું વિવેથી વર્તતાં; ગર્ભને બહુ પિડા થાય તેવા પ્રકારને આહાર લેતા નહી કે ચેષ્ટા કરતા નહી, જેથી ગર્ભને સારી રીતે પોષણ મળે, ગર્ભનું હીત થાય તે પથ્ય તથા પુષ્ટિકારક ખોરાક લેતાં અને વર્તાતાં હતાં. જ્યારે ઉત્તમ જીવ માતાના ગર્ભમાં આવે છે, ત્યારે તેને ઉત્તમ પ્રકારની અભિલાષા થાય છે, યાને દેહલા ઉપજે છે. તેજ નિયમાનુસાર ઉત્તમોત્તમ એવા ભગવંત માતાના ગર્ભમાં આવવાથી તેમની માતાને એવા દેહલા થવા લાગ્યા કે, હું અમારી પડત વગડાવું. જેટલા જેટલા હિંસાના, જીવ વધ થવાના વ્યાપાર છે તે બંધ કરાવું. દાન દઉં. જિનેશ્વર પ્રભુની પૂજા રચાવું. ગુરૂ વંદન કરી તેમની પૂજા કરૂં. જ્ઞાનનું પૂજન કરૂં. સઘળા પ્રકારથી સંઘનું વાત્સલ્ય કરૂં. સિંહાસન ઉપર બેસું. ઉત્તમ છત્ર માથે ધારણ કરાવું. ઉત્તમ સફેદ ચામર મારી આસપાસ વીંઝાવું. સઘળાઓ 17 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ܝܪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૧ પર આજ્ઞા ચલાવું; તથા સઘળા રાજાએ આવી મને નમે એવી હું થાઉં. રાણીને જે જે ઉત્તમ ઢોહલા ઉત્પન્ન થતા તે સિદ્ધારાજા પુરા કરતા, ને તેથી રાણી પેાતાને કૃતપુણ્ય માની, આનંદમાં રહી ગર્ભ નું પાલન કરતાં હતાં. ગ`પાલનના અંગે ત્રિશલાદેવીના વતન ઊપરથી ઘણુંા એવ લેવા જેવા છે. ગર્ભ ધારણ કરનારી માતાએ ગભ ધારણકાલમાં પેાતાના ગર્ભ નિરોગી, સુદ્રઢ, કાન્તિવાન, બુદ્ધિશાળી, અને પરાક્રમવાન પેદા થાય તેવા પ્રકારની આચરણા આચરવાની છે. વાગભટ નામના વૈદ્યક ગ્ર'થમાં આપેલી સુચનાએ કલ્પસૂત્રની ટીકામાં ટીકાકારે આપી સમાજના ઉપર ઘણેાજ ઉપકાર કરેલે છે. કલ્પસૂત્ર દર સાલ પર્યુષણ પર્વમાં સાંભળવાની દરેકની ફરજ છે. તેના વાંચન વખતે સ્રી વર્ગો તે લક્ષપુર્વક સાંભલે તે ગભ પાલન અ ંગે તેમના ક્રુત વ્યનું તેમને જ્ઞાન થાય. આ સ્થળે પણ વાંચક નગને તે સુચનાઓ ઉપયેાગી જાણી આપવી દુરસ્ત ધારી છે. ૧ વાયુવાલા પદાર્થો ખાવાથી ગર્ભ કુબડા, આંધલા, જડ તથા વામનરૂપ થાય છે, ૨ પિત્તવાલા પદાર્થોં ભક્ષણ કરવાથી નિળ થાય. ૩ કકારક પદાર્થ ખાવાથી પાંડુ રાગવાલેા થાય. ૪ અતિખારૂ ભેાજન નેત્રાને નુકશાન કરનાર છે. ગર્ભ ધારણ કરનારી સ્ત્રીએ અતિ ઉન્હા, અતિ ટાઢા આહાર પણ ન કરવા, અતિ તીખા, અતિ કડવા, અતિ કશાયેલા, અતિ ખાટા, અતિ મીઠી, અતિ લખે, અતિ ચેાપડયા, અતિ સૂકા એવે આહાર કરવા નહિ; પણ સાધારણ આહાર કરવા. ગર્ભ ધારણુ કાલમાં માતાએ ઘણી શાન્તીમાં આનદપુર્વક કાય જાય તેમ કરવું. હંમેશાં પવિત્ર જીવન ગુજારવુ. ઉત્તમ પુસ્તકો વાંચવાં. ઊત્તમ વિચારે કરવા, અને ઉત્તમ ચારિત્રવાન, ગુણીયલના સહેવાસમાં વખત જાય તેમ કરવું, તેથી ગર્ભના ઊપર પ્રાચે ઊત્તમ સકારા પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું. જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ. દરેક તીથ કર છેવટના તીથ''કરના ભવમાં માતાના ગર્ભ માં ઉત્પન્ન થાય છે ત્યારથીજ તેઓ અવિધજ્ઞાન સહિત હાય છે. ગૃહસ્થાવાસના ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કરે છે, તેજ વખતે તેમને મનઃપવ જ્ઞાન થાય છે; અને ચાર પ્રકારના ઘાતિ ક્રમના જ્યારે નાશ થાય છે ત્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય છે. એજ નિયમાનુસાર ભગવત મહાવીર જે વખતે દેવાનંદાના ગર્ભમાં ઉન્ન થયા ત્યારે તેમને અવધિજ્ઞાન હતું. જે વખતે તેઓ ચારિત્ર અ‘ગીકાર કરશે ત્યારે તેમને ચેાથુ મનઃ૫ વ જ્ઞાન થશે. તે પછી બાર વર્ષથી કાંઇક અધિક કાલ સુધી ઘાર તપશ્ચર્યા કરી અને પરિસહ સહન કરી ચાર ઘાતિ ક્રમના નાશ કરી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરશે, તેથી એ જ્ઞાનનું સ્વરૂપ જાણવું એ જરૂરનુ' છે, ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન,૩ અવધિજ્ઞાન, ૪ મનઃપવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન. આ પાંચમાં પ્રથમનાં છે–મતિ અને શ્રુત-એ પરીક્ષજ્ઞાન છે. જીવને તે જ્ઞાન બીજાની મદદથી થાય છે. પાછળનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલે તે જ્ઞાન આત્માને કાઇની પણ સહાય વિના દર્પણમાં પડનાર પ્રતિબિંબની માફક પ્રત્યક્ષ થાય છે. તેથી તે પ્રત્યક્ષ કહેવાય છે. તેમાં અષિ અને મત્કૃપ વ દેશ પ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન સવ' પ્રત્યક્ષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૨ એ પાંચ પૈકી પ્રથમના ત્રણ મિથ્યાત્વી જીવની અપેક્ષાએ અજ્ઞાન તરિકે ગણાય છે, તેથી તેમને ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રત અજ્ઞાન, અને ૩ વિભગ જ્ઞાન કહે છે. એ ત્રણ ભેદની સાથે જ્ઞાનના એકંદર આઠ ભેદ થાય છે. જ્ઞાન અને અજ્ઞાન એ બે ભેદ પાડવામાં હેતુ એ જણાય છે કે, જ્ઞાની વસ્તુ-પદાર્થને તેના યથાર્થ સ્વરૂપમાં જાણે છે કેમકે વસ્તુ ના યથાર્થ રવરૂપના બેધને જ જ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાની તેજ પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણી શકતા નથી, તેથી તેને તેવા * પ્રકારના જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. સમ્યકત્વવાન જીવને બોધ જ્ઞાનની, અને સમ્યકતવ રહિત મિથ્યાત્વી જીવને બે અજ્ઞાનની કેટીમાં આવે છે અજ્ઞાની જીવ મેહમાં મુંઝાઈ જાય છે, ત્યારે જ્ઞાની સમભાવમાં રહે છે, જેમકે એક જીવને મહાન વ્યાધિ થયે છે, તેના ગે તે ઘણે પીડાય છે, દુખ ભેગવે છે. તે વખતે અજ્ઞાની જીવ થતી પીડાના લીધે ઘણું આક્રંદ કરે છે, બુમ પાડે છે, આંખમાંથી ચોધાર આંસુ પાડે છે, વેદનાના લીધે ઈષ્ટ એવા પદાર્થ તેને અનિષ્ટ લાગે છે, સારવારમાં રહેલા માણસેની ઉપર નજીવી બાબતમાં વારંવાર તપી જઈ તેમને ગાળો પણ આપે છે, ખાવાને માટે વલખાં મારે છે, વ્યા ધિને વધારનાર અપગ્ય પદાર્થનું સેવન કરી વધારે પીડા ભેગવે છે ઇત્યાદિ આચરણથી દુઃખ અને કર્મની પરંપરાને વધારે છે. ત્યારે જ્ઞાની તેવા પ્રકારના દુઃખના પ્રસંગે મનમાં મુંઝાતું નથી. તે વિચાર કરે છે કે મને જે વ્યાધિ થયો છે, તેને હેતુ મહારા જીવે પુર્વે કરેલા પાપ-અશુભકમં–ને આ વિપાકેદય યાને ફલ છે. મેં કરેલા કર્મનું ફલ મહારેજ ભેગવવાનું છે. તે ભેગવ્યા શીવાય મહારે છુટકે જ નથી. જે આ દુઃખને હું સમભાવથી નહી ભોગવું અને આક્રંદ કરીશ તે તેથી એ દુઃખને મહારા ઊપર દયા આવવાની નથી, કે તે પોતાનું ફળ ચખાડયા શીવાય જવાનું નથી, તે પછી મહારે તેની પીડા સમભાવથી સહન કરવી જ જોઈએ; આવા વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ર૭ ભવ. ]. જ્ઞાની -અજ્ઞાની વિચાર, લાવી તેના નિવારણ માટે તે સૌમ્ય ઉપચાર કરી દુઃખ સહન કરે છે. પિતાથી બની શકે તેટલી શક્તિ માં તે રહે છે, અને સારવારમાં રહેલા માણસની સાથે વિવેકથી વતે છે. એક નવયુવાન સોંદર્યવાન સ્ત્રી શંગાર સજેલી જોઈને અજ્ઞાની જીવ તેના રૂપ લાવણ્યથી મુંઝાઈ જઈ, તેના શરીરના એક એક અવયવને વખાણ, જગતમાં તેની નાલાયક ચીજોની બરાબર સર. ખામણી કરી ખુશી થાય છે. એટલું જ નહી પણ તેના સડવાસ વિગેરેની મુર્ખાઈ ભરેલી લાગણીઓ તેને થઈ આવે છે, અને કેટલાક તે તે મેળવવાને માટે જીવનને અને ધનને ખરાબ પણ કરવાનું ચુકતા નથી. ત્યારે જ્ઞાનવાન તેજ સ્ત્રીને યથાર્થ નિહાળીને જોવાની દરકાર કરતું નથી. સ્વાભાવિક તેનું સ્વરૂપ જોવામાં આવે છે તે તે વિચાર કરે છે કે, આ સુંદરતા તેની પિતાની નથી પણ ચામની છે. જગતની બીજી સ્ત્રીઓની પેઠે તેનું શરીર પણ શુક્રાદિ સપ્ત ધાતુનું બનેલું છે. તે મળમૂત્રથી ભરેલી પુતળી છે. તેને શ્વાસ પણ દુર્ગધીવાલે છે. તેણે જે શંગાર સજેલા છે તે જડ વસ્તુના બનેલા છે, તેથી તે વિશેષ શેભે છે. આ તેની સુંદરતા પણ ક્ષણીક છે, મેહને વધારનાર છે. તેના સ્વરૂપમાં મુઝાવાનું કારણ નથી. તેણીના સહવાસનું સુખ પણ ક્ષણેક છે. પરસ્ત્રીને તે મા બેન કે પુત્રી સમાન લેખવી જોઈએ. તેના શરીરને નિહાળીને જોવાથી મને શું લાભ છે? ઉલટ તેથી તે અશુભ ભાવનાના ગે અશુભ કર્મને બંધ પડશે, અને તેનાં ફળવિ પાક મહારે ભેગવવા પડશે. આવા પ્રકારના વૈરાગ્યમય વિચાર કરી સમભાવને ધારણ કરે છે. જ્ઞાની તપ, ધ્યાન વિગેરે શુભકિયાનુણાનમાં હોય, તે વખતે તેમને કેઈના તરફથી ઉપસર્ગાદિ થાય, તે તે વખતે તે સમભાવમાં રહી ઉપસર્ગ કરનારને મિત્ર તુલ્ય માની, કર્મનિર્જરા કરતાં આત્મ વિશુદ્ધિ કરે છે. અજ્ઞાની ઉપસર્ગાદિ પાંડા કરનાર ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧ર કોધ કરી વખતે શ્રાપ પણ આપે છે. વખતે ફોધાવેશમાં તેને મારે છે, વધ કરે છે, કે મારવાનું નિયાણું કરે છે. જ્ઞાનવાન કુટુંબ પ્રતિપાલન વ્યવસાયમાં મુઝાઈ ન જતાં, તે પોતાનું સાધ્ય ઠેકાણે રાખે છે. તે વિચારે છે કે આ કુટબાદિ મહારા આત્માથી અન્ય છે. તે આત્મહિતના કાર્યોમાં વિના કર્તા છે; એટલું જ નહિ પણ સંસારમાં તમામ કુટંબ સ્વાઈનું સગું છે. આવા વિચારથી સંસારીક કાર્ય કરતાં છતાં પણ તે તેમાં લેપાતે નથી. સાહિત્યમાં એક ઠેકાણે કહ્યું છે કે – સમકિત ધારી જીવડા, કરે કુટુંબ પ્રતિ પાલ અંતરંગ ન્યારે રહે, જેમ ધાવ ખીલાવત બાલ. જેની માતા ગુજરી ગઈ છે, અથવા જેને ધાવણ આવતું નથી અથવા જે માતા પિતાનું સંદર્ય ટકાવી રાખવા પોતાના બાલકને પિતે સ્તનપાન કરાવતી નથી એવા બાલકના ઊછેરના માટે રાખવામાં આવેલી ધાવ માતાએ તે બાળકને બાહ્ય દેખાવમાં તેના ઊપર ઘણું હાવભાવ કરે છે, તેને લાડ લડાવે છે, તેને સુખમાં રાખવાને વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે. તે પણ તે અંતરંગમાં સમજે છે કે આ બાલક મહારો નથી. દેવ દર્શન, પૂજન, દાન, શીલ, તપ, ભાવાદિ ધર્મસેવન, તીર્થયાત્રા, તથા દેશ અને સર્વ વિરતીને લાયકનાં સમ્યક અનુષ્ઠાન આરાધન પ્રસંગે જ્ઞાનવાન કેવલ આત્મવિશુદ્ધિ, આત્મહિત, અને કર્મનિજાના હેતુનીજ ભાવના રાખે છે, ત્યારે અજ્ઞાની લેકિક કે લોકોત્તર પુદ્ગલીક સુખની વાંચ્છા રાખે છે. કેવલ કર્મનિર્જરાના હેતુથી, કાંઈ પણ આશા શીવાય શુભભાવ અને ચઢતા પરિણામથી કેઈપણ જાતની સમ્યક્રિયાઅનુષ્ઠાનના સેવનથી, આત્મવિશુદ્ધિ રૂપ તાત્કાલીક લાભ થાય છે, એ જ્ઞાનીઓજ સમજી શકે છે. પિતાના શુભ કૃત્ય અને સદગુણની પ્રશંસા જ્ઞાનીએ કદીપણ સ્વમુખે કરતા નથી. બીજાઓની પાસે કરાવવાની ઈચ્છા રાખતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ર૭ ભવ. ) સૂર્યનું દષ્ટાંત. નથી, એટલું જ નહી પણ કદી કઈ તેમના પ્રત્યક્ષ તેમની સ્તુતિ કરતા હોય, ત્યારે તે તેને પરિસહ રૂપ માની તે વખતે સમભાવમાં રહે છે, જ્યારે અજ્ઞાનીએ પિતાના અ૯૫ સુકૃત્યની અતિશયોકિત પૂર્વક પોતેજ આત્મ પ્રશંસા કરે છે, બીજાની પાસે કરાવવાની ઈચ્છા રાખે છે, અને પિતાની પ્રશંસા સાંભળી અથવા વાંચી તે મનમાં ઘણે પુલાઈ જાય છે. તે દિવસે દિવસે અહંકારી બનતે જઈ કુટુંબ અને સમાજમાં વિવિધ પ્રકારના કલહનાં બી રાપે છે. આ ઉપરથી અજ્ઞાની અને જ્ઞાની એ બેની વચ્ચે રહેલી તારતમ્યતાને સહજ ખ્યાલ આવશે. તેથી એ વિષે વિશેષ લંબાણ કરવ ની જરૂર જણાતી નથી. શાસ્ત્રમાં જ્ઞાનની જ વ્યાખ્યા કરવામાં આવેલી છે, અને તેનાજ અપેક્ષાથી ભેદ પાડવામાં આવેલા છે. હવે જ્ઞાનના સંબંધેજ આગમમાં શું જણાવેલું છે તેને જ વિચાર કરીએ. જ્ઞાનના અંગે વિસ્તાર પૂર્વક વિવેચન નંદિસુત્ર, આવશ્યકાદિક ગ્રંથમાં છે. સુક્ષમ બોધના અપેક્ષી જીજ્ઞાસુએ તે ગ્રંથોથી તે મેળવવા પ્રયતન કરવાની ભલામણ છે. અહીં તે પ્રસંગનુસાર સહજ વિચાર કરવામાં આવ્યું છે. આત્મા અનાજ્ઞાનવાન છે. જ્ઞાન એ આત્માને ગુણ છે. તેને જ્ઞાનાવરણીય કર્મના આવરણ લાગેલાં છે. સૂર્યના પ્રચંડ તેજના આડા ચોમાસાના કાળમાં ગાઢ વાદળાં આવે છે, તે વખતે તેને પ્રકાશ અવરાઈ જાય છે. મૂળમાં તે સુર્યને પ્રકાશ કાયમ હોય છે, છતાં વાદળાંના આવરણના લીધે તેના કારણે પૃવિ ઉપર પ્રકાશ પાડી શકતાં નથી. તેજ વાદળાં જેમ જેમ કમતી થતાં જાય છે, તેમ તેમ અંધકાર ઓછો થઈ પ્રકાશ વધતું જાય છે. જ્યારે સંપૂર્ણ વાદળાં વિખરાઈ જાય છે, ત્યારે અંધકારને સદંતર નાશ થાય છે અને સંપુર્ણ પ્રકાશ પ્રગટ થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૨ એજ નિયમાનુસાર જેમ જેમ જ્ઞાનાવરણયકને ક્ષયપશમ થાય છે, તેમ તેમ જ્ઞાન ગુણ પ્રગટ થતું જાય છે. જયારે સંપૂર્ણ આવરણને ક્ષય થાય છે, ત્યારે આત્માને અનંત જ્ઞાન ગુણ, સંપૂર્ણ પ્રગટ થાય છે, તેને જ કેવલજ્ઞાન કહે છે. એ કેવલજ્ઞાનમાં કઈ જાતને ભેદ નથી. તે એક જ પ્રકારે છે. જ્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે તે કેવલજ્ઞાની સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ સમકાળે સાથે જાણે દેખે છે, તેમજ સર્વ કેવલજ્ઞાનીએ ને સરખું હોય તેમાં કંઈ પણ સમવિસમપણું કે તારતમ્યતા છેજ નહીં. આ કેવલજ્ઞાન ક્ષાયિક ભાવવાલું હોય છે, જ્યારે બાકીના ચાર જ્ઞાન ક્ષપશમભાવવાલા છે. સૂર્યને ઉપરના વાદળના સમવિસમપણાના લીધે પ્રકાશમાં ભેદ પડે છે, તેમ જ્ઞાનાવરણીય કર્મના આવરણની વિસમતાના મતિજ્ઞાનાદિ મુખ્ય ભેદ અને તેના પેટા ભેદ પડેલા છે કેવલજ્ઞાની લેકાલકમાં રહેલા પદાર્થોને હથેલીમાં રહેલી આમલાદિ ગેળ વસ્તુની માફક સંપૂર્ણ જાણી શકે છે. તે કેવલજ્ઞાની શીવાયના બાકીના જ્ઞાનીએ જાણી શકતા નથી. તેઓ પિત પિતાના ક્ષપશમ પ્રમાણે જાણી શકે છે કેવલજ્ઞાનાવરણયનું આવરણ છતાં પણ અત્યાવરણાદિકના ક્ષપશમે કાંઈક પ્રકાશ થાય છે, તેથી તે અત્યાદિકજ્ઞાન કહેવાય છે, અને સર્વ આવારણને ક્ષય થાય ત્યારે કેવલજ્ઞાન કહેવાય છે. તે વખતે બીજા જ્ઞાન કહેવાતાં નથી. કેવલજ્ઞાની દ્રવ્ય થકી સર્વ રૂપી અરૂપી, સર્વ દ્રવ્ય જાણે દેખે છે. ક્ષેત્ર થકી લેક અલેક સર્વ જાણે દેખે છે. કાલ થકી કેવલજ્ઞાની સર્વ અતીત અનાગત અને વર્તમ ન, એટલે ભુત ભવિષ્ય અને વર્તમાનકાલ સમકાલે જાણે દેખે છે ભાવ થકી કેવલજ્ઞાની સર્વ જીવ અજીવન સર્વ ભાવ જાણે દેખે છે. તેથી તે કેવળ એકજ છે. મતિનાદિ ચાર જ્ઞાનમાં પ્રથમ મતિજ્ઞાન છે. મતિજ્ઞાની સન્મુખ રહેલા નિયત પદાર્થને જાણે છે તેથી તેને મતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાનને અભિનિરિકજ્ઞાન પણ કહે છે. મતિજ્ઞાન ઇંદ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૨૭• ભવ. ] મતિજ્ઞાનના ભેદ અને ચાર પ્રકારની બુદ્ધિ. ૧૩૭ । અને મન એ એ થકી થાય છે. પાંચ ઈંદ્રિયના પ્રત્યેકના વિષય જુદા ખુદા છે.તે પ્રત્યેક ઇંદ્રિયના જે જે વિષય હાય ને તે વિષયના આધ તે ઇન્દ્રિય અને મન એ બેથીજ થાય છે. જેમકે કાઇ પદાર્થ ટાઢા, ઉના લીસા, ખરશટ, ભારે, હળવે, કઠણુ, નરમ છે તેનું જ્ઞાન તેના સ્પર્શથી થાય છે. જે વખતે તે પદ્માને સ્પશ થાય તે વખતે મન જા વિષયમાં લાગેલુ હોય,તેા તે પદાર્થ ને સ્પર્શ થયા છતાં જીવને તેને મેધ થતા નથી, તેથીજ સ્પર્શે ઇન્દ્રિય અને મનથી તેનું જ્ઞાન થાય છે. ટાઈ પદાર્થ મીઠા, કડવા, તીખા, કષાયલે, ખાટા ઈત્યાદિ કયા સ્વાદમાં છે, તે જાણવાના વિષય રસનેંદ્રિય-જીભ-ના છે. પદાર્થના સ્પશ જીભને થાય તે તે વખતે તેના તરફ મન હૈ.ચ તા તેના સ્વાદના બેષ થઈ શકે છે. તેજ પ્રમાણે ઘ્રાણેંદ્રિય, શ્રોતેદ્રિય, અને ચક્ષુઇંદ્રિયના વિષયના સંબંધે પણ સમજવાનું છે. મતિજ્ઞાન ઇંદ્રિય અને મનના ઉપર આધાર રાખતુ હોવાથી, તે પરાક્ષ જ્ઞાનમાં આવે છે. પ્રત્યક્ષ જ્ઞાનની કૈાટીમાં આવતુ નથી. એજ મતિજ્ઞાનન શ્રુતનિશ્ચિત અને અશ્રતનિશ્રિત એવા એ ભેદ પણ અપેક્ષાથી કરવામાં આવેલા છે. અશ્રુતનિશ્રિતના ચાર ભેદ છે, અને શ્રુનિશ્રિતના ત્રણચૈાને છત્રીશ ભેદ છે. એકંદર મતિજ્ઞાન ત્રણોને ચાલીશ ભેદવાલુ છે. પ્રાચે વસ્તુના અભ્યાસવિના સહજે વિશિષ્ટક્ષયાપશ મનાવશે મતિ ઉપજે તેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહે છે. તેના ચાર ભેદ છે. આ ચાર પ્રકારના જ્ઞાનને ચાર પ્રકારની બુદ્ધિ કહેવામાં આવે છે. તે નીચે પ્રમાણે ૧ ઔત્પાતિકી બુદ્ધિ-સહજે પેાતાની મેળેજ ઉપજે તે ઔત્પાતિકી બુદ્ધિ. આ બુદ્ધિ પ્રાયે હાજર જવાબી અને ચમત્કાર ઉપજાવનારી હોય છે. ૨ જૈનયિકી બુદ્ધિ-ગુરૂને વિનય, સુશ્રુષા, સેવા કરતાં જે જે બુદ્ધિપ્રસ થાય, તેને વૈનયિકી બુદ્ધિ કહે છે. ૩ કાશ્મ કી બુદ્ધિ——કમ, વ્યાપાર, અભ્યાસ કરતાં ઉપજે તે કામ્મકી બુદ્ધિ 18 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર પ્રકરણ ૧૨ ૪ પરિણામિક્રી બુદ્ધિપરિણામ ને દીર્ઘકાળનું પૂર્વાપર અનુભવ જ્ઞાન, અર્થનું અવલોકન તે પરિણામિક બુદ્ધિ આ ચાર પ્રકારની બુદ્ધિ એ મતિજ્ઞાનને જ વિષય છે. આ ચાર પ્રકારમાંથી એક પ્રકાર શાસ્ત્રાભ્યાસ ઉપર આધાર રાખનાર નહીં હોવાથી, તેની ગણના અમૃતનિશ્ચિત મતિજ્ઞાનમાં કરવામાં આવેલી છે. કૃતનિશ્રિતમતિજ્ઞાન– કૃત અભ્યાસ, સ્મરણ, ઇન્દ્રિયાઈ થી જે બે ધ થાય. તેને કૃતનિશ્ચિત મતિજ્ઞાન કહે છે. આ જ્ઞાનના ચાર ૧ અવગ્રહ, ૨ ઈહા. ૩ અપાય (નિસ્ય ), ૩ ધારણા (અવગ્રહના બે ભેદ છે. ૧ વ્યંજનાવગ્રહ. ૨ અર્થાવગ્રહ છે. મન અને ચક્ષુ ઇંદ્રિય શીવાયની બાકીની ચાર ઇંદ્રિયને પિત પિતાના વિષયને લાયકના પુગલના સ્પર્શ થયા છતાં, તેહના અર્થનું અત્યંત અવ્યક્ત પણે જે જ્ઞાન તેને વ્યંજનાવગ્રહ કહે છે. મન અને ચક્ષુઈ દ્રિયને તે તે વિષયના પુગલને સ્પર્શ થતું નથી, તેથી તે બેને વ્યંજનાવગ્રહના ભેદ લાગુ પડતા નથી. એ બે ને અપ્રાથકારીની કેટીમાં ગણેલ છે. બાકીની ચાર સ્પર્શ, રસના, ઘાણ, અને શ્રોત્રેદ્રિયની ગણના પ્રાપ્ય કારીમાં કરેલી છે, કારણ કે તે ઈદ્રિય સ્પર્શ થએલા પુદગલના વિષયને જાણે છે, તેથી તેને વ્યંજનાવગ્રહ થાય છે. આ વ્યંજનાવગ્રહને કાલ જઘન્યથી આવલીકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણે અને ઉત્કૃષ્ટ આનપ્રાણ પૃથકત્વ એટલે બેથી નવ શ્વાસ શ્વાસ પ્રમાણ છે. ૧ અથવગ્રહ શબ્દરૂપાદિક વરતુનું સામાન્ય માત્ર અવ્યતપણે જાણવું તેને અર્થાવગ્રહ કહે છે. પાંચ ઈદ્રિયને અને છઠ્ઠા મનને એમ છ પ્રકારથી અર્થાવગ્રહમતિજ્ઞાન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] મતિજ્ઞાનના ભેદ. ૧૩૯ ૨ ઈહા-અવગ્રહીત વસ્તુ નિર્ધારવાના હેતુથી વિચાર કરવો તેને કહા કહે છે. તેના પણ ઉપર પ્રમાણે છ પ્રકાર છે. ૩ અપાય (નિશ્ચય)-ઈહિત વસ્તુનો નિશ્ચય કરે તેને અપાય કહે છે તેના પણ ઉપર જણાવ્યા મુજબ છ ભેદ છે. ૪ ધારણા-નિર્ધારિત અર્થનું ૧ અવિસ્મૃતિ (નિર્ધારિત વસ્તુને કાંઈ પણ ફેરફાર વિના તેજ રૂપે ધારી રાખવું તે) ૨ સ્મૃતિ (નિર્ધારિત વસ્તુને અર્ધ માત્ર ધારી રાખવું તે) ૩ વાસના ( સંખ્યાત અસંખ્યાત કાળ સુધી ભવાંતરે ધારી રાખે તે વાસના જાતીસ્મરણ જ્ઞાન આ વાસનાને ભેદ છે) આ ત્રણ પ્રકારથી ધારી રાખવું તેને ધારણા કહે છે, તેમાં પણ છે ભેદ છે. ઉપર પ્રમાણે ચાર ભેદને છ એ ગુણતાં અઠ્ઠાવીશ ભેદ થાય છે, તેથી મતિજ્ઞાનના મુખ્યતાએ અઠ્ઠાવીશ ભેદ ગણાય છે. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણાના ભેદમાં આવે છે તે જાતિસમરણ જ્ઞાનવાન્ ભૂતકાલ આશ્રિત સંજ્ઞી પંચે. દ્રિયના સંખ્ય તાવ દેખી શકે છે. મતિજ્ઞાનના આ અઠ્ઠાવીશ ભેદના ૧ બહુ, ૨ અબહુ ૩ બહુવિધ, ૪ અબહુવિધ, ૫ ક્ષિપ્ર, ૬ અક્ષિપ્ર, ૭ નિશ્રિત, ૮ અનિશ્રિત, ૯ દિગ્ધ, ૧૦ અસંદિગ્ધ ૧૧ ધ્રુવ, ૧૨ અધુવ, એ બાર ભેદ છે. કેઈક અનેક વાજીંત્રના ભેદ સામટાં સાંભળીને ઈહાં આટલી ભેરી, આટલા શંખ વાગે છે, એમ પૃથક પૃથક શબદ રહે તે બહુગ્રાહી, અને કેઈક અવ્યકતપણે વાજીંત્ર વાગે છે એટલું જ જાણે છે પણ વિશેષ નજાણે તે અબહુ ગ્રાહી ૨. કેઈક મધુર મંદસ્વાદિ બહુ ધર્મોપેત જાણે તે બહુવિધગ્રાહી ૩. તે કઈક એક બે પર્યાયે પત જાણે તે બહુવિધગ્રાહી ૪. કેઈક તરત જાણે તે ક્ષિપ્રગાહી ૫ ને કઈકે વિચારી વિચારીને ઘણીવેળાએ જાણે તે અક્ષિપ્રગ્રાહી ૬. કેઈક લિંગ નિશ્રાએ જાણે, જેમ પતાકાએ કરી મંદિર જાણે તે નિશ્રિત ગ્રાહી છે. નિશ્રાવિના જાણે તે અનિશ્ચિતગ્રાહી ૮. કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૨ સંશય સહિત જાણે તે સંદિગ્ધગ્રાહી ૯ ને કેઈક સંશયરહિત જાણે તે અસંદિગ્ધગ્રાહી ૧૦. કોઈક એકવાર જાણે પછી તે વિસરી જાય નહી તે ધ્રુવ ૧૧, અને કોઈક વિસરી જાય તે અધવ ૧૨. એ પ્રમાણે અઠાવીશ ભેદ ને બાર ગુણ કરીએ ત્યારે તેના (૩૩૬) ત્રણસેને છત્રીશ ભેદ થાય છે. આ ત્રણસેને છત્રીશ ભેદ કૃતનિશ્ચિત મતિજ્ઞાનના છે. તેની અંદર અમૃતનિશ્ચિતમતિજ્ઞાનની જે ચાર પ્રકારની બુદ્ધિ ઉપર જણાવી ગયા તેને મેળવતાં મતિજ્ઞાનના એકંદર ત્રણને ચાલીશ ભેદ થાય છે. આ મતિજ્ઞાનવાળે સામાન્ય આગમના બલથી સર્વ દ્રવ્ય જાણે, પણ દેખે નહિ. ક્ષેત્ર થકી સર્વ ક્ષેત્ર કાલાક જાણે પણ દેખે નહિ. કાળ થકી સર્વકાળ જાણે પણ દેખે નહિ. ભાવ થકી મતિજ્ઞાની સર્વભાવ જાણે પણ દેખે નહિ. મતિજ્ઞાન પ્રત્યેક જીવને તેને ક્ષયપશમ પ્રમાણે હોય છે. ઉપર જે ભેદ જણાવવામાં આવેલા છે, તે મતિજ્ઞાનના સામાન્ય ભેદ છે. એનું વિશેષ સ્વરૂપ નંદી-આવશ્યકાદિ સૂત્રમાં બતાવવામાં આવેલું છે. સાંભળવાથી કરી જાણીએ તે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનનું સ્વરૂપ ઉપર જણાવવામાં આવ્યુ છે. તેમ વિજ્ઞાનનાં સાથેજ શ્રુતજ્ઞાન સંલગ્ન જ છે. તે પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન છે. મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનને હેતુ છે. અને શ્રત નતિનું ફળ છે. મતિજ્ઞાનથી જાણવામાં આવે પણ તેનું સ્વરૂપ તે કહી શકે નહી, અને શ્રુતજ્ઞાન અક્ષર રૂપ છે તેથી બીજાને જણાવી શકે. માટે પ્રથમ મતિ અને પછી શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાનના ચૌદ તેમજ વીસ ભેદ છે. ચૌદ ભેદ આ પ્રમાણે. ૧ અક્ષરશુત અક્ષર શ્રતના ત્રણ ભેદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] મૃત શાનના ભેદ. ૧૪૧ (ક) સંજ્ઞાક્ષર તે જુદી જુદી લીપીના અક્ષર જાણવા શાસ્ત્ર માં અઢાર પ્રકારની લીપી જણાવવામાં આવી છે, જેમકે હંસલીપી, ભૂઅલીપી ઇત્યાદિ. (ખ) વ્યંજનાક્ષર તે અકારાદિ કાર પર્વત બાવન અક્ષર મુખે ઉચ્ચરવા રૂપ. આ બે અજ્ઞાનાત્મક છે, પણ શ્રુતજ્ઞાનના કારણ રૂપ છે, તેથી તેને શ્રુતજ્ઞાન તરીકે ગણવામાં આવેલ છે. (ગ) લધ્યાક્ષર-તે અર્થને પ્રત્યયે કરી ગર્ભાક્ષર લાધે. તે અક્ષરે કરીને અભિલાષ્યભાવ કહી શકાય. લેકમાં અનંતા ભાવ અનભિલાપ્ય છે, એટલે જાણી શકાય પણ તેનું વર્ણન મુખથી કહી શકાય નહિ. એકજ નામના પદાર્થ જુદી જુદી રીતે તૈયાર થએલા હોય, અથવા જુદા જુદા સ્થલે તેની પેદાશ થઈ હોય તેની મીઠાશમાં તામ્યતા હોય, તે ચાખવાથી કે ખાઈને જેવાથી જાણી શકાય; ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ એમ તેના ભેદ પાડી શકાય, પણ તે માં તારતમ્યતા કેવા પ્રકારે રહી છે, તેનું વર્ણન મુખથી કરી શકાય નહિ કે અક્ષરથી લખી શકાય નહિ. ઉપર જણાવેલા ત્રણ ભેદને સમાવેશ અક્ષરદ્યુતમાં થાય છે. ૨ અનક્ષરદ્યુતઃ–શિર કંપન, હસ્ત ચલન, આંખના ઈશારાદિ કરીને અભિપ્રાયને જણાવ, જાણ તે અનક્ષતજ્ઞાન. ૩ સંજ્ઞાશ્રુત-સંજ્ઞીપંચેન્દ્રિયનું શ્રુત તેને સંજ્ઞાશ્રુત કહે છે. આ સંજ્ઞાનાના ત્રણ ભેદ છે. (૧) દીર્ઘ કાલિકી–અતિત, અનાગત ઘણા કાલનું ચિતવવું તેને દીર્ઘકાલિકી સંજ્ઞા કહે છે. (૪) હેતુપદેશિકી–જે તાત્કાલિક ઈષ્ટ, અનિષ્ટ વસ્તુ જાણને પ્રવૃત્તિ નિવૃત્તિ થાય તેને હેતૂપદેશિકી સંજ્ઞા કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી મહાવીરવામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૨ (૪) દષ્ટિવાદોપદેશકી:-ક્ષાપશમિકશાને કરી સભ્ય દષ્ટિપણું હોય તેને દષ્ટિવાદે પદેશિકી સંજ્ઞા કહે છે. (દીપ. આ ત્રીજી સંજ્ઞા પશમ સમકિતમાં આવી શકે) આ ત્રણ સંજ્ઞામાં વિકસેંદ્રિય અસંજ્ઞીને હેતુપદેશિકી સંજ્ઞા છે, અને સંજ્ઞીપ ચેદ્રિયને દીર્ધકાલિકી સંજ્ઞા છે. તે માટે આગમમાં દીર્ઘકાલિકી સંજ્ઞાએ સંઝિપણું કહેલ છે. તે સંજ્ઞીનું શ્રુત તેને સંજ્ઞીશ્રુત કહે છે. ૪ અસજ્ઞિ કૃત–મનરહિત અસંજ્ઞિનું શ્રત તેને અસંગ્નિ "શ્રુત કહે છે. પ સમ્યફ શ્રુત-સમ્યગદષ્ટિ પ્રણત તથા મિથ્યાદષ્ટિ પ્ર ણીત પણ સમ્યમ્ દષ્ટિ પાસે આવ્યું તેને સમ્યક્ શ્રત કહે છે, યથાવસ્થિત ભાવના બાંધના જાણપણાના લીધે તેને સમશ્રત કહેલ છે. ૬ મિથ્યા શ્રત–ઉપર જણાવેલ સભ્યશ્રુત જે મિથ્યા દષ્ટિના હાથમાં જાય છે તેને મિથ્યાશ્રુત કહે છે. તેમને યથા વસ્થિત બેધને અભાવ છે. સદસના વિવેક રહીત, સંસારના હેતુ ભૂત એટલે સંસાર વધારનાર કર્મ બંધ કરાવનાર–છાચારી, જ્ઞાનના ફલવિનાનું એટલે વિરતીના અભાવવાળું હોય છે. તેથી મિથ્યાદષ્ટિના કૃતને અજ્ઞાન કહે છે. ૭ દ્રવ્યસાદિ શ્રત–એક પુરૂષ આશ્રિતશ્રતને સાદીસપર્યવસિત શ્રત કહે છે. ૮ દ્રવ્યથી અનાદિ શ્રત–અનેક પુરૂષ આશ્રિતશ્રુતને નાદિપર્યવસિત શ્રુત કહે છે. ૮-૧૦ નિશ્ચયથી સાદિ સપર્યસિત અને અનાદિ અપર્યવસિત શ્રુત-ક્ષેત્ર થકી ભરત ઐરાવત આશ્રયી સાદિ સંપર્યાવસિત છે. મહાવિદેહ આશ્રયી અનાદિઅપર્ય વસિત છે. કાળ થકી ઉત્સર્પિણી, અવસર્પિણી આશ્રયી સાદિસપર્યવસિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૨૭. ભવ. ] શ્રુત જ્ઞાનના ભેદ. ૧૪૩ છે. ઉત્સર્પિણી, નો અવસર્પિણી આશ્રયી અનાદિ અપર્યાવસિત છે. ભાવ થકી ભવસિદ્ધિયાઆશ્રયી સાદિપર્યવસિત છે, અને અભાવસિદ્ધિયાશ્રયી ક્ષપશમિકભાવે અનાદિ અપર્યવસિત છે. ૧૧ ગમિકશ્રત–જેમાં સરખા પાઠ હોય તેને ગમિકશ્રુત કહે છે. ૧૨ અગમિકકૃત–જેમાં અક્ષર, આલાવા મેરખા ના હેય તેને અગમિકશ્રુત કહે છે. ૧૩ અંગપ્રવિષ્ટકૃત- દ્વાદશાંગી. ૧૪ અંગબાહુશ્રુતશ્રી આવશ્યકાદિ. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ કરવામાં આવેલા છે. વળી બીજી અપેક્ષાએ એજ શ્રુતજ્ઞાનના વિશ ભેદ કરવામાં આવેલા છે તે નીચે પ્રમાણે ૧ પર્યાયશ્રત–જ્ઞાનને એક સૂક્ષમ અંશ અવિભાગ પલિચ્છેદ,લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ નિગદીયા જીવનું જે સર્વથી જઘન્ય શ્રતમાત્ર,તે થકી અન્ય જીવને વિષે એક જ્ઞાનને અવિભાગ પતિએદ અંશ વધે તેને પર્યાયશ્રુત કહે છે. ૨ પર્યાયસમાસમ્રત-જીવને વિષે અનેક પર્યાનું જ્ઞાન તેને પયયસમાસશ્રુત કહે છે. ૩-૪ અક્ષરથત અને અક્ષરસમાસથુન–અકારાદિ લધ્યક્ષર એકનું જાણવું તેને અક્ષરગ્રુત કહે છે, અને બે ત્રણ અક્ષરનું જાણવું તેને અક્ષરસમાસથુન કહે છે. ૫-૬ પદમૃત અને પદસમાસત–શ્રી આચારાંગાદિ સૂત્રમાંના એક પદનું જ્ઞાન તેને પદગ્રુત કહે છે. તેજ પદના સમુદાય-ઘણુ પદનું જ્ઞાન તેને પદસમાસકૃત કહે છે. ૭૮ સંઘાતકૃત અને સંઘાતસમાસકૃત -- નહિv આ TV -ઈત્યાદિ ગાથાએ યુક્ત દ્વારનો એક દેશ જે ગત્યાદિક તેહને પણ એક દેશ દેવગત્યાદિક તેહની જે માર્ગણાનું જ્ઞાન તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૨ સંઘાતકૃત કહે છે. તે બે ત્રણ માર્ગણાનું જ્ઞાન તેને સંઘાતસમાસ શ્રત કહે છે. ૯-૧૦–પ્રતિપત્તિશ્રુત અને પ્રતિપત્તિ સમાસકૃત– ગત્યદિક એક દ્વારે જીવની માર્ગણાનું જ્ઞાન તેને પ્રતિપત્તિ શ્રત કહે છે, અને એથી માંડીને સર્વ માર્ગનું જ્ઞાન તેને પ્રતિપત્તિ સમાસકૃત કહે છે. ૧૧-૧૨ અનુશ્રુત અને અનુયેગાસમાસકૃતસા. ઈત્યાદિ નવતત્વની ગાથામાં નવઅનુગ કહયા છે, તે માંહેના એકનું જ્ઞાન તેને અનુગ કહે છે. તે માંહેના એકથી અધિક અનુગનું જાણવું તેને અનુગસમાસગ્રુત કહે છે. ૧૩-૧૪ પ્રાભૃતપ્રાભૃતબુત અને પ્રાકૃતમાભૂત સમાસથુત–પ્રાભૂતને અંતત્તિ અધિકાર વિશેષ તેને પ્રાભત પ્રાકૃતકૃત કહે છે. અને તે બે ત્રણનું જ્ઞાન તેને પ્રાકૃતપ્રાભૂત સમાસગ્રુત કહે છે. ૧૫-૧૬ પ્રાભૂતકૃત અને પ્રાભૂતસમાસકૃત-વસ્તુને અંતર્વત્તિ અધિકાર તેને પ્રાભૂતકૃત કહે છે. તે બે ત્રણનું જ્ઞાન તેને પ્રાકૃતસમાસકૃત કહે છે. - ૧~૧૮ વસ્તુશ્રુત અને વસ્તુમાસશ્રુત–પૂવત વરિ અધિકાર તેને વસ્તુશ્રુત કહે છે. અને તે બે ત્રણનું જ્ઞાન તેને વસ્તુસમાસશ્રુત કહે છે. ૧-૨૦ પૂર્વશ્રુત અને પૂર્વગ્સમાસકૃત–ઉત્પાદ પૂર્વદિક ચૌદ પુર્વ માંહેના એક પૂર્વનું જ્ઞાન તેને પૂર્વશ્રત કહે છે. અને બે ત્રણ કાવત્ ચૌદ પૂર્વનું જ્ઞાન તેને પૂર્વ સમાસથુત કહે છે. ઉપર પ્રમાણે વિશભેદનું સ્વરૂપ સંક્ષિપ્ત રીતે જણાવ્યું છે. વિશેષ સ્વરૂપ જાણવાની ઈચ્છાવાલાએ બૃહત્કર્મપ્રકૃતિ ગ્રંથ થી જાણવાનો પ્રયત્ન કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ) શ્રુત જ્ઞાન સ્વરૂપ. ૧૪૫ શ્રત જ્ઞાની દ્રવ્યથી ઉપગવંત થકે સર્વ દ્રવ્ય જાણે દેખે, આ ક્ષેત્ર થકી ઉપગી શ્રુતજ્ઞાની સર્વ ક્ષેત્ર કાલેક જાણે દેખે, કાળ થકી ઉપગી શ્રુતજ્ઞાની સર્વ કાળ જાણે દેખે, અને ભાવ થકી ઉપગવંત શ્રુતજ્ઞાની સર્વ ભાવ જાણે દેખે. તે માટે સંપૂર્ણ શ્રુતજ્ઞાનીને શ્રુતકેવલીની ઉપમા આપવામાં આવે છે. કેવળ જ્ઞાની કેવળજ્ઞાનથી પદાર્થનું જ સ્વરૂપ જાણે દેખે છે, તેજ પ્રમાણે શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનના બળથી જાણે દેખે છે. એ શ્રુતજ્ઞાની એ શ્રત કેવલી કેહવાય છે. 0 તકેવલી જ સ્વરૂપ જ શ્રતજ્ઞાનીએ શ્રુતજ્ઞાન વપરને પ્રકાશ કરનાર છે, જ્યારે બાકીના ચાર - જ્ઞાન ફક્ત તેના જાણનારને જ બેધદાયક છે. તે બીજાને બોધદાયી નથી. અપેક્ષાથી તે ચારને મુંગાની ઉપમા આપવામાં આવેલી છે. શ્રી નેશ્વર કેવલજ્ઞાન પ્રગટ થયા પછી સમવસરણમાં અમૃત સમાન બત્રીસ દેષ રહિત દેશના આપે છે, જે દેશના જન પ્રમાણ ભૂમિમાં ફેલાવે પામે છે. તે પ્રભુ દેશનામાં જે કથન કરે છે, તેજ શ્રુતજ્ઞાન. તે દેશનાને ગણધર મહારાજ સૂત્ર રૂપે રચના કરે છે. તેનેજ દ્વાદશાંગી કહે છે. શ્રત, સિદ્ધાંત, આ ગમ, સમય એ બધાશ્રુતના પર્યાયવાચી શબ્દ છે. ૧ દ્રવ્યાનુયોગ ૨ ચરણકરણનુગ ૩ ગણિતાનુયોગ અને ૪ ધર્મકથાનુગ એ આગમનાજ ભાગ છે. શ્રુતજ્ઞાનના અભ્યાસથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ થાય છે, તેથી ઉત્તરત્તર બેધ કહે કે બુદ્ધિ કહે તે વધતી જાય છે. ૧ શુશ્રષા (સાંભળવાની ઈચ્છા) ૨ શ્રવણ કરવું, ૩ ફરી પૂછવું. ૪ મનમાં અવધારણ કરવું. પ ગ્રહણ કરવું. ૬ વિચારવું ૭ નિશ્ચય કરે અને ૮ ધારણ કરી રાખવું. એ પ્રમાણે બુદ્ધિના આઠ ગુણ છે. આમાં જે કમ બતાવ્યું છે, તે કમથી અભ્યાસ કરવાથી જ્ઞાન પરિપકવ થાય છે. 19. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧ર અવધિજ્ઞાન. અવધિ-મર્યાદા પ્રમાણે રૂપી દ્રવ્યનું જાણવું તેને અવધિજ્ઞાન કહે છે. અવધિ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થવાથી ઇંદ્રિયોની અપેક્ષા વિના આત્મ પ્રત્યક્ષ રૂપે આ જ્ઞાન પ્રગટ થાય છે. અવધિજ્ઞાનના અસંખ્યાત પ્રકાર છે, તે પણ ગુણ પ્રત્યયિક તેના મુખ્ય છ ભેદ શાસ્ત્રમાં જણાવેલા છે. ૧ અનુગામિ અવધિજ્ઞાન–જે સ્થાનકે રહ્યાં અવધિજ્ઞાન ઉપજે તે સ્થાનથી અન્યત્ર જાય તે પણ લેચન (ચક્ષુ) ' ની પેરે સાથે આવે તેને અનુગામિ અવધિજ્ઞાન કહે છે. - ૨ અનાનુગામિ અવધિજ્ઞાન–જે સ્થાનકે રહ્યાં અવધિ. જ્ઞાન ઉપર્યું હોય તે સ્થાનકે આવે ત્યારે જ તે જ્ઞાન હોય; અન્યત્ર જાય ત્યારે તે જ્ઞાન ન હોય, શંખલાબદ્ધ દીપકની પેર સ્થિર રહે તે ક્ષેત્ર પ્રત્યય ક્ષપશમ માટે તેને અનાનુગામી કહે છે. ૩ વર્ધમાન અવધિજ્ઞાન–ઘણાં ઘણાં ઈધણને પ્રક્ષેપ જેમ અગ્નિ વધે તેમ પ્રશસ્ત અતિ પ્રશસ્તતર અધ્યવસાય થકી સમયે સમયે અવધિજ્ઞાન વધે. પ્રથમના ઉપજતા અંગુલના અસંખ્ય ખ્યાતમે ભાગે ક્ષેત્ર જાણે દેખે, પછી વધતું વધતું યાવત્ અલોકના વિષે લેક જેવડાં અસંખ્યાતા ખડુક દેખે તેને વર્લ્ડ માન અવધિ જ્ઞાન કહે છે. (ટીપઃ જે કે અલકમાં કંઈ પદાર્થ નથી, તે પણ સમજવા ખાતર અલકમાં કંઇ પદાર્થ હોય તે દેખી શકે. અવધિજ્ઞાનની શકિત બતાવે છે) ૪ હયમાન અવધિજ્ઞાન–પૂર્વે શુભ પરિણામ વશે ઘણું ઉપજે અને પછી તથા વિધ સામગ્રીને અભાવે પડતે પરિણામે કરીને ઘટતું જાય તેને હીયમાન અવધિજ્ઞાન કહે છે. ૫ પ્રતિપાતિ અવધિજ્ઞાન–જે સંખ્યાના અસંખ્યાતા જન ઉત્કૃષ્ટપણે યાવત્ સમલેક દેખીને પણ પડે; આવ્યું જાય તેને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન સ્વરૂપ. ૧૪૭ ૨૭ ભવ. ] ૬ અપ્રતિપાતી અવધિજ્ઞાન-જે સમગ્ર લેકને દેખીને અલાકના એક પ્રદેશ દેખે, આવ્યુ' ન જાય તેને અપ્રતિપાતી અધિજ્ઞાન કહે છે. આ જ્ઞાન અવશ્ય કેવલજ્ઞાન પેદા કરે છે, આ પ્રમાણે છ ભેદ અધિજ્ઞાનના છે. હીયમાન અને પ્રતિપાતીમાં એટલી તારતમ્યતા છે કે હીયમાન અવધિજ્ઞાન હળવે હળવે ઘટતુ જાય છે, ત્યારે પ્રતિપાતી અવધિજ્ઞાન..વિધ્યાત પ્રદી૫ની પેઠે સમકાળે સામટુ' જાય છે. એટલુ' તેમાં વિશેષ છે. અવધિજ્ઞાન એ દેશ પ્રત્યક્ષ જ્ઞાન છે. મર્યાદિત છે, તેથી તેને દેશ પ્રત્યક્ષ કહે છે. અવધિજ્ઞાની દ્રશ્યથી જઘન્યપણે સામાન્ય વિશેષેાપયેાગે અનંતા રૂપી દ્રવ્ય જાણે દેખે, ઉત્કૃષ્ટપણે સરૂપી દ્રવ્ય જાણે દેખે. ક્ષેત્ર થકી અવધિજ્ઞાની જઘન્યથી અ'ગુલને અસ ખ્યાતમા ભાગ જાણે દેખે, ઉત્કૃષ્ટપણે અલેકને વિષે લેાક જેવડાં અસખ્યાતા ખડુક જાણે દેખે. કાળ થકી અવધિજ્ઞાની જઘન્યથી આવળિકાના અસખ્યાતમા ભાગ જાણે દેખે, ઉત્કૃષ્ટપણે અસંખ્યાતી–ઉત્સર્પિણી અવસર્પિણી લગે અતીત ( ભૂત ) અનાગત ( ભવિષ્ય ) કાળ જાણે દેખે. ભાવ થકી અવધિજ્ઞાની જઘન્યથી અસ`ખ્યાતાભાવ જાણે દેખે, ઉત્કૃષ્ટથી પ્રત્યેક દ્રવ્યમાં અસંખ્યાતા પર્યાયા જાણે. ( જુએ જ્ઞાન પંચમી દેવ. પૃ. ૨૨૬. ) વિસ'ગજ્ઞાન મિથ્યાત્વીને હાય છે, તે મલીન હેાય છે. તે ભાવથી અવળુ સવળુ જાણે દેખે, અવધિજ્ઞાનીની પેઠે તેનામાં નિમ ળતા હોતી નથી.આ વિલ ગજ્ઞાન પણ અવધિજ્ઞાનની જાતિ છે. ૧ દેવતા અને નારકીને અધિજ્ઞાન ભવ પ્રત્યયીક છે. એટલે તે તે લવમાં વંતા હોય ત્યાં સુધી નિયમા તેમને તે જ્ઞાન યજ. ૨ મનુષ્ય અને તિય''ચને ગુણ પ્રત્યયીક છે. તે શુભ પરિણામના વશથીજ પ્રાપ્ત થાય છે. ઉપર જે છ ભેદ્ય બતાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૨ આવ્યા છે, તે ગુણ પ્રત્યયીક અવધિજ્ઞાનના આશ્રયી છે. ફક્ત તીર્થકરોજ આ જ્ઞાન સહિત ગર્ભમાં ઉત્પન થઈને જમે છે. અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટી સ્થિતિ કાંઈક અધિક છા પાઠ સાગર, પમની છે, અને જઘન્યથી કોઈ જીવને આશ્રિત એક સમયની છે. અવધિજ્ઞાનના ક્ષપશમની તરતમ્યતાથી અથવા દ્રવ્યાદિકની વિચિત્રતાના સંબધથી જ તેને સામાન્ય પણે અસંખ્યતા ભેદેવાલ કહેલું છે. કાળની અપેક્ષાએ, અથવા ક્ષેત્રની અપેક્ષાએ, • દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ તેના અસંખ્યાતા ભેદો થઈ શકે છે. મન:પર્યવજ્ઞાન, મન ચિંતિત અર્થનું જાણવું તેને મન:પર્યવજ્ઞાન કહે છે. અઢી દ્વીપમાં સંસીપચંદ્રિય જીવન મને ગત ભાવને જાણે તેને મન પર્યવજ્ઞાન કહેવામાં આવે છે. તેના બે ભેદ છે. ૧ જજુમતી-સામાન્ય પણે માને અધ્યવશાયને જાણે તેને જજુમતી મનઃ પર્યવ જ્ઞાન કહે છે. જેમ એણે ઘડે ચિંતા છે એટલું જ સામાન્ય પણે મનના ભાવ જાણે. ૨ વિપુલમતી-વિશેષ પણે જાણે તેને વિપુલમતી કહે છે. એણે જે ઘડે ચિંતા છે, તે સુવર્ણને,અમુક દેશમાં પેદા થએલે, અમુક ઘાટને, માપને, ઈત્યાદિ વિશેષ પણે મનના અધ્યવસાય વિપુલમતી મન:પર્યવજ્ઞાની જાણી શકે છે. ઋજુમતી મન પર્યાવજ્ઞાની દ્રવ્યથી અનંતા અંનત પ્રદેશ કંધ જાણે દેખે, અને વિપુલમતી તેજ સંકધને અધિક વિશુદ્ધ પણે દેખે. ક્ષેત્ર થકી જજુમતી હેઠે રત્ન પ્રભાના ભુલક પ્રતર લગે; ઉંચું તિષીના ઉપર તલાલગે, તિઅછું અઢી દ્વીપમાંહે એટલે અઢી દ્વીપ બે સમુદ્રમાં આવેલા પન્નાર કર્મભૂમિ, ત્રીશ અકર્મ ભૂમિ, છપન અખ્તર દ્વિપને વિષે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના મને ગત ભાવજાણે દેખે, અને વિપુલમતી તેહીજ ક્ષેત્ર અઢી અંગુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ ] મનઃ પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન. ૧૪૮ અધિક દેખે અને વળી વિશુદ્ધ દેખે. કાળ થકી જુમતિ ૫૫ મને અસંખ્યાત ભાગ જઘન્યથી અને ઉત્કૃષ્ટપણે અતીત અનાગતકાળ જાણે દેખે, અને વિપુલમતી તેહીજ અધિક અને વિશુદ્ધતર જાણે દેખે. ભાવ થકી જજુમતી અનંતાભાવ જાણે દેખે, સર્વ ભાવને અનંત ભાગ જાણે દેખે, અને વિપુલમતિ તેહીજ અધિક અને વિશુદ્ધતર જાણે અને દેખે. ' જુતિ અને વિપુલમતિમાં વિશુદ્ધિ અને અપ્રતિપતિ પણ વડે કરીને ભેદ છે, એટલે વિપુલમતિ વિશેષ શુદ્ધ છે, અને અપતિ પાતિ એટલે એક વખત પ્રાપ્ત થયું એટલે પછી જાય નહી એવા પ્રકારનું જ્ઞાન છે. ત્યારે જજુમતિ તેના કરતાં ઓછું શુદ્ધ અને પ્રતિપાતિ છે (તત્વા અ. ૧ સૂ. ૨૫). અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાનની વિશુદ્ધિ વધારે છે. બનેની ક્ષેત્ર મર્યાદા જુદી જુદી છે. અવધિજ્ઞાનના અધિકારી ચારે ગતિના જીવે છે, ત્યારે મન ૫ર્યવજ્ઞાનના અધિકારી મનુષ્ય અને તેમાં પણ મનુષ્ય સંતજ તેના અધિકારી છે. અવધિજ્ઞાની રૂપી દ્રવ્ય અને તેના કેટલાક પર્યાયને જાણે, ત્યારે મન ૫ર્યવજ્ઞાની અવધિવડે જણુતા રૂપીદ્રવ્યના અનંતમે ભાગે એટલે મનુષ્યક્ષેત્રમાં મનપણે પરિણમેલા મને દ્રવ્યને જાણે. (તત્વા. અ. ૧ સૂ. ૨૬) આ મન:પર્યવજ્ઞાન પણ દેશ પ્રત્યક્ષ છે. કેવલજ્ઞાન. કેવલજ્ઞાનને એક જ પ્રકાર છે. કેવલજ્ઞાની સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સમકાળે સામટા જાણે દેખે તેમજ તે સર્વ કેવલજ્ઞાનીને સરખું હેય. સર્વથા જ્ઞાનવરણીયકર્મના ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે. તેને સર્વ પ્રત્યક્ષજ્ઞાન કહે છે. સર્વ કાલકને તથા તેમાં રહેલા પદાર્થને પ્રત્યક્ષ પણ જાણે દેખે છે. કેવલ એટલે શુદ્ધ, તેના આવરણને નાશ થવાથી અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૨ પ્રથમથી જ તેના સર્વ આવરણે જવાથી પુરેપુરૂ ઉપજે છે તેથી કેવલ એટલે સંપૂર્ણ અથવા તેના સમાન બીજું નહિ હોવાથી કેવલ એટલે અસાધારણ અથવા ય અનંતા છે તેથી, તથા અનંતા કાલ રહેનારૂ છે માટે કેવલ એટલે અનંત; અથવા કાલેકને વિષે વ્યાપ્ત થવામાં તેને વ્યાઘાતને અભાવ છે તેથી કેવલ એટલે નિર્ચાઘાત; અથવા મત્યાદિચાર જ્ઞાન રહિત છે એટલે તેમાં એ અંતમૂર્ત થએલા છે તેથી કેવલ એટલે ફકત એક; આ પ્રમાણે જુદી જુદી અપેક્ષાથી કેવલજ્ઞાનને એક ભેદ છે • જેમ સૂર્યાસ્ત થતાં ચંદ્ર, તારા, દીપાદિક પ્રકાશ કરે છે તેમ કેવલજ્ઞાનાવરણે મત્યાદિકના આવરણના ક્ષયે શમે છવાછવા દિકને કાંઇક પ્રકાશ થાય છે, અને સૂર્ય ઉગે જેમ ચંદ્રાદિકને પ્રકાશ અંતમૂર્ત થાય છે, તેમ કેવલજ્ઞાનાવરણને નાશ થવાથી મત્યાદિક ચાર જ્ઞાનને પ્રકાશ તેમાં અંતબૂત થાય છે. કેવલજ્ઞાની દ્રવ્યથકી રૂપી અરૂપી સર્વ દ્રવ્ય જાણે દેખે, ક્ષેત્ર થકી કેવલજ્ઞાની લેક અલેક સર્વ ક્ષેત્ર જાણે દેખે, કાળથકી કેવલ જ્ઞાની સર્વ અતીત (ભૂતકાળ) અનાગત (ભવિષ્યકાળ) વર્તમાન કાળ સમકાલે જાણે દેખે, અને ભાવથકી કેવલજ્ઞાની સર્વ જીવ અફવના સર્વભાવ ગુણપર્યાય જાણે દેખે છે. - ) અહીં જ્ઞાનના સબંધે અતિ સંક્ષિપ્ત માહિતી આ ચારના અંગે આપવામાં આવી છે. તેનું વિશેષ સ્વરૂપ ગીતાર્થ ગુરૂ મહારાજ પાસે આગમના અભ્યાસથી જાણવાને ભલામણ કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ----- પ્રકરણ ૧૩ મુ. - સત્તાવીસમા ભવ. ( ચાલુ. ) જન્મ અને ગૃહસ્થાવાસ. એક વર્ષમાં છ અઠ્ઠાઈઓ આવે છે. કાર્તિક ચોમાસુ, ફાગણ ચોમાસુ, અને અષાઢ ચોમાસુ; એ ત્રણ ચોમાસાની ત્રણ અઠ્ઠાઈઓ, તથા એક શ્રી પર્યુંષણુપ ની, અને એ શ્રી નવ પદ્મ આરાધનની, ( તેમાં એક આસો માસમાં અને એક ચૈત્ર માસમાં. ) એ પ્રમાણે છ અઠ્ઠાઇઓ છે. એ છમાં પણ નવ પદ આરાધનની એ અઠ્ઠાઇ પ્રાયઃ શાશ્વતિ છે. આ અઠ્ઠાઇઓ પૈકી શ્રી પષણપર્વની અઠ્ઠાઇ શ્રાવણ વદી ૧૨ થી શરૂ થઇ ભાદરવા સુદ ૪ ચે પુણૅ થાય છે, ખાકીની પાંચ અઠ્ઠાઇએ તે તે માસમાં અજવાળીયા પખવાડીયામાં (શુકલપક્ષ ) આવે છે, જેના છેલ્લા દિવસ પુર્ણિમાના હાય છે. આ દિવસે ઉત્તમ દિવસેાની કાટીમાં ગણાય છે. તેમાં પણ નવ પદ્મ આરાધનની એ અઠ્ઠાઇઓના દિવસે ધર્મારાધનના અંગે વિશેષ મહત્વતાવાલા છે. આ દિવસેામાં આરંભ એટલે પાપના કાર્યોં બંધ રાખવામાં આવે છે. આત્મહિનૈષિએ નવ પદ્મ આરાધનના અંગે આય’ખીલ (આચામ્સ) તપ કરે છે, અને વિધિપૂર્વક શ્રી નવ પદ્મનું આરાધન કરે છે. જૈનમદિરામાં વિવિધ પ્રકારે ભગવત ભક્તિ કરવામાં આવે છે. એ પર્વમાં, આ પવરાધ થી આત્મકલ્યાણ કરવાની સાથે લૈાકિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર. [ પ્રકરણ ૧૩ સંપદા પામનાર, સતી મયણાસુંદરી અને શ્રીપાલચરિત્રનું પઠન પાઠન થાય છે. એ દિવસે જેમ બને તેમ વિશેષ પ્રકારે નિર્દોષ રીતે વ્યતિત થઈ ધર્મરાધનમાં વધુ સહાયકારક બને, તેના માટે ધમંજીજ્ઞાસુએ પિતાથી થાય તેવી પ્રવૃત્તિ કરે છે. ચત્ર માસમાં અજવાળીયા પખવાડિયામાં શ્રી નવપદ આરાધનના નિમિત્ત કારણરૂપ આયંબીલતપની ઓળીના દિવસો આવે છે. શ્રી જિનેશ્વરના પવિત્ર ધર્માનુરક્ત મહાનુભાવે, શ્રી નવપદ આરાધનમાં લીન થઈ, આત્માનંદમાં દિવસે વ્યતિત કરે છે. નવપદની ઓળીનું આરાધન કરનાર બે વખત આવશ્યક ક્રિયા કરી દેવવંદન કરે છે. શ્રી નવપદનું અને શ્રી જિનેશ્વર પ્રભુનું ઉત્તમ સામગ્રિથી પૂજન અર્ચન કરે છે. શ્રી જિનેશ્વરના મંદિરમાં વિવિધ પ્રકારથી આંગીઓ રચાવવામાં આવે છે. તે નિમિત્તે કર્મ નિર્જરાના નિમિત્ત કારણરૂપ આચાર્મ્સ તપ કરવામાં આવે છે. તે પખવાડિયાની (ચૈત્ર સુદ ત્રદશી) તેરસના દીવસની મધ્ય રાત્રિ થએલી છે. ચંદ્રની નિર્મલતા ઉજજવળતા અને સૌમ્ય કીર થી જગતની અંદર શાન્તિ પ્રસરી રહેલી છે. તે સમયે કાક, ઘુવડ, અને દુર્ગાદિક પક્ષિઓ પણ જયકારી શબ્દ કરી સુલટી પ્રદક્ષિણા દેઈ રહ્યા છે. પવન પણ પ્રદક્ષિણાએ પ્રવર્તતે સુગંધ અને શીતળતાથી જગતના જીને સુખ આપી રહ્યા છે. વસંત ઋતુના યેાગે તમામ જાતની વનસ્પતિ પ્રલિત થઇ, દશે દિશાઓ સુગંધમય થઈ રહેલી છે. તે રાત્રે હસ્તિતા નક્ષત્રને વેગ આવ્યું છે તે વખતે શુભ લગ્ન અને ગ્રહો ઉંચ સ્થાનકે આવેલા છે. એવી રાત્રિના સમયે નવ માસ અને સાડા સાત દિવસ વ્યતિત થતાં, સમાધિ અને પીડારહિત, નિરાબાધ પણે, ત્રિશલા રાણ ત્રણ જ્ઞાને કરીને સહિત સિંહ લાંછનવાળા અને સુવર્ણ મંતિવાળા પુત્રરત્નને જન્મ આપે છે. તીર્થકરેની પુણ્યાઈના યોગે સામાન્ય મનુની પેઠે તીર્થંકર ગર્ભમાં છતાં માતાનું ઉદર વૃદ્ધિ પામતું નથી, તેમજ ગર્ભકાલમાં અને પ્રસવકાલ વખતે તીર્થકરના જીવને કે તેમની માતાને કઈપણ જાતની પીડા કે અશાતિ થતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ર૭ ભવ. ] વીર જન્મ અને ઇંદ્ર ભકિત. તીર્થકરના જન્મ વખતે નારકીના જીને પણ એક મુહૂર્ત સુધી શાતા રહે છે, તેમજ સ્થાવર નું છેદન ભેદન થતું નથી; તેથી તેમને પણ સુખ થાય છે તજ પ્રમાણે ભગવંતના જન્મ વખતે નારકીના જીવન અને સઘળા સ્થાવર અને શાતિ થઈ. તે વખતે છપન દિકુમારીઓ, પિતાનાં આસન ચલાયમાન થતાં, ભગવંતના જન્મને જાણીને આનંદ પામી; અને પ્રભુના જન્મ સ્થાનકે આવી પિત પિતાના આચાર અને મર્યાદા મુજબ સુતિક કાર્ય કરી, જન્મ મહોત્સવ કરી સ્વસ્થાનકે ગઇ. શઠ ઈદ્રો તથા અનેક દેવ દેવીઓ મેરૂ પર્વત પર પ્રભુને જન્મ મહેત્સવ કરવા આવ્યા. ઈદ્ર પણ આસનકંપથી પ્રભુને જન્મ જાણી તત્કાલ પરિવાર સહિત સૂતિકાગ્રહ પાસે આવ્યા, અને ભગવંત તથા ભગવંતની માતાને ત્રણ પ્રદક્ષિણા દેઈ, વંદન સ્તુતિ કરી. ભક્તિ વશાત જન્મ મહોત્સવ કરવાને ભગવંતને મેરૂ પર્વત ઉપર લઈ જવાને માટે ભગવંતની માતાને અવસ્થાપિની નિંદ્રા આપી, અને તેમની પડખે ભગવંતનું પ્રતિબિંબ મુકી ઇદ્ર પોતાના શરીરના પાંચ રૂપ કર્યા. એક રૂપે તેમણે પ્રભુને ઉપાડ કરસંપુટમાં રાખ્યા. બીજા રૂપે ભગવત ઉપર છત્ર ધારણ કર્યું અને બે રૂપે બે પાસે ચામર ઢાળવા લાગ્યા, અને એક રૂપે વજા ઉલાળતા આગળ ચાલવા લાગ્યા. એમ પાંચ વૈક્રિય રૂપ કરીને, મેરૂ પર્વતના પાંડુક વનની દક્ષિણ દિશાએ, અતિ પાંડુંકબલા નામની શિલા ઉપર શાશ્વતુ સિંહાસન છે તેના ઉપર ભગવંતને ઉત્સંગમાં લઈને ઈદ્ર મહારાજ પુર્વ સન્મુખ બેઠા. પ્રભુને જન્મમહોત્સવ કરવાને બાર દેવ લેકના દસ ઈદ્ર, ભુવન પતિના વિશ ઈદ્ર, વ્યંતરના સેલ ઈક, વાણુ વ્યંતરના સેલ ઇંદ્ર, અને ચંદ્ર તથા સૂર્ય એ બે જ્યોતિષીના બે ઈદ્ર, મલી ચેસઠ ઈદ્ર સપરિવાર ત્યાં એકત્ર મળ્યા. એ ચોસઠે ઈદ્ર તથા ઈંદ્રાણીએ અને સર્વ સામાનક દેવ વિગેરે તમામ દેવના મળી એકંદર બસે 20 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૧૩ ને પચાશ અભિષેક પ્રભુને થયા, એક એક અભિષેકમાં ચાસઠહુજાર ફળશે હોય છે. આ અવસર્પિણી કાલના ચાવીશ તીથ કરામાં બીજા તીથ”કરાનાં શરીરના પ્રમાણુ કરતાં, ભગવત મહાવીરનું શરીર ન્હાનું હાવાદી ઈંદ્ર મહારાજના મનમાં સશય ઉત્પન્ન થયા કે ભગવંત નહાના ખાળક હાવાથી તેમનું શરીર આટલા મધા જલાભિષેક કેમ સહન કરી શકશે ? એવા સંશયથી ભગવંત ઉપર અભિષેક કરવાના આદેશ આપતા પહેલાં થેભ્યા. અવિધિજ્ઞાનના બળે કરીને ભગવતે એ વાત જાણી. તીર્થંકરાનું અતુલ અળ જણાવવા નિમિત્તે તે વખતે પ્રભુએ ખાલરૂપે છતાં પણ પેાતાના ડાબા પગના અંગુઠાથી મેરૂ પર્વતને દબાવ્યેા, તેથી મેરૂ ક'પાયમાન થયા. પ્રભુ ના જન્મ મહોત્સવ વખતે આવે ઉપદ્રવ થાય નહીં, છતાં કેમ થયા એમ વિચારી અવધિજ્ઞાનના ઉપયોગ મુકતાં ઈંદ્રને પ્રભુની જી: જણાઇ, અને પેાતાની શંકાનુ નિવારણ થયું. પેાતે પ્રભુના મલમાં શકા આણી આશાતના ( અવિવેક ) કરી, તેથી પ્રભુને પગે લાગીને ખમાવ્યા અને સ્તુતિ કરી. તીથ કરાના ખળતું વર્ણન કરતાં એક ઠેકાણે જણાવવામાં આવ્યુ' છે કેઃ— પુરૂષામાં બાર ચેષ્ઠાના જેટલુ` બળ એક ગોદ્ધા એટલે ખળ દમાં હોય છે. દશ ગે ધાના જેટલું મળ એક ઘેાડામાં હોય છે. આર ઘેાડાના જેટલુ ભંળ એક મહિષમાં હોય છે. પન્નુર મહિષાના જેટલું મળ એક મદેૉન્મત હાથીમાં હાય છે. તેવા પાંચશે હાથીઆનુ ખળ એક શરીસીંહમાં હેય છે. એ હજાર કેશરીસીંહના જેટલું ખળ એક અષ્ટાપદ નામના પક્ષીમાં ડાય છે. દુશ લાખ અષ્ટાપદ જેટલું ખળ એક રામ ( બલદેવ ) માં હોય છે. એ રામ જેટલું ખળ એક વાસુદેવમાં ડાય છે. એ વાસુદેવ જેટલું ખળ એક ચક્રવર્તીમાં હાય છે, એક લાખ ચકી જેટલું ખળ એક નાગેંદ્રમાં હેય છે. ક્રોડ નાગેદ્ર જેટલું મળ એક ઈંદ્રમાં હાય છે. એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] જન્મ મહોત્સવ. ૧૫૫ અનંતા ઇંદ્રના બળ જેટલું બળ અનેંદ્રની ટચલી અંગુલીમાં હોય છે, તેથી જ તીર્થકરોને “ અતુલ બીના ધણી ” એવી ઉપમા થી શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે વર્ણવવામાં આવ્યા છે. પ્રભુના ઉપર જળાભિષેક કરી રહ્યા પછી, સુગંધિત વસ્ત્રથી પ્રભુન: શરીરને લુંછી, જળ રહિત કરી, બાવન ચંદનથી પ્રભુના શરીરને વિલેપન કર્યું. પછી સુગંધિત પુષ્પોથી પૂજા કરી. ધુપ, દીપ, આરતિથી પૂજા કરી. પ્રભુના આગલ રૂપાના તાંદુલથી અષ્ટમંગલ– ૧ દર્પણ, ૨ વમાન, ૩ કલશ, ૪ મયુગલ, ૫ શ્રીવત્સ, ૬ સ્વસ્તિક, ૭ નંદાવર્ત અને ૮ વાદ્રાશન–આલેખી ગીત, ગાન, નૃત્ય, વાજિંત્રાદિકના નાદ સહિત અતિ આનંદપૂર્વક નૃત્ય પૂજા કરી. પછી ભાવ પૂજા રૂપ પ્રભુની સ્તુતિ કરીને ઈદ્ર મહારાજે, ત્રીશલા માતા પાસે ભગવંતને પધરાવીને, પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્થાપિની નિંદ્રાને અપહરિ લીધી, પ્રભુના ઘરમાં બત્રીશ કે રત્ન, સુવર્ણ, રૂપાદિકની વૃષ્ટિ કરી, પ્રભુના જમણા હાથના અંગુઠામાં અમૃત સ્થાપી, વંદન નમસ્કાર કરી, પ્રભુને તથા પ્રભુની માતાને કેઈએ ઉપદ્રવ કરે નહી એવી ઘોષણ કરી, અને બધા ઈદ્ર પરિવાર સહિત નંદીશ્વર દ્વીપે જઈ અઠ્ઠાઈ મહોત્સવ કરી પિત પિતાના સ્થાનકે ગયા. પ્રાતઃ કાલે સિદ્ધાર્થ રાજાએ પ્રભુને જન્મ મહોત્સવ કર્યો. યુવરાજના અભિષેક વખતે, શત્રુના રાજ્યને નાશ કરતી વખતે, અને પુત્ર જન્મ મહોત્સવ દિવસે કેદીઓને બંધન મુકત કરવાના પ્રાચીન રીવાજ મુજબ કેદીઓને છોડી મુકવાને હુકમ કર્યો, નગરજનેએ પણ પ્રભુના જન્મ નિમિત્ત જન્મમહોત્સવમાં ભાગ લીધે. રાજાએ દશ દિવસ સુધી કુળમર્યાદા મુજબ મહોત્સવ કર્યો. પુત્ર જન્મની ખુશાલીમાં રાજાએ પ્રજાને રૂણ રહિત કરી. રાજ્યનું લહેણું માફ કર્યું, એટલું જ નહી પણપ્રજાજનેનું દેવું રાજ્યની તીજોરીમાંથી આપી રાણી જનેને અણુ મુકત કર્યા. સઘળા પ્રકારના “ કર ” માફ કર્યા. દશદિવસ સુધી પ્રજાજને આનંદમાં દિવસે નિર્ગમન કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૩ તે માટે, વિવિધ જાતની રમતગમત અને આનંદ આપનારી સા. મગ્રી પુરી પાડી. પ્રભુના માતાપિતા શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનના શ્રાવક હતા. ધર્મમાં રકત હતા. પુત્ર જન્મની ખુશાલી નિમિત્તે દશ દિવસ સુધી અરિહંત પ્રભુના મંદિરમાં ઉત્તમ રીતે પૂજા તથા મહત્સવ કરાવ્યા અને લાખ રૂપીઆનું દાન આપ્યું. બારમે દિવસે રાજાએ જ્ઞાતિ, કુટુંબ, સગાઓ અને મિત્રોને નેતરી ઉત્તમ પ્રકારના ભેજન, વસ્ત્રાદિકથી તેમને સત્કાર કરી, તેમના સમક્ષ પ્રભુનું નામ નિશ્ચિત કરવા માટે રાજાએ જણાવ્યું કે, આ પુત્ર ગર્ભમાં આવીને ઉપન્યા ત્યારથી અમે ધન, ધાન્ય, વાહન, પૂજા સત્કારાદિમાં અનેક રીતે વૃદ્ધિ પામ્યા છીએ. જે સામંત રાજાએની સાથે વિગ્રહ હતા, તેઓએ પણ અમારી આજ્ઞા માન્ય કરી, અને વિગ્રહને વિનાશ થયેલ છે. તેથી પ્રથમથી જ અમે નિશ્ચય કરે છે કે જ્યારે આ પુત્રને જન્મ થશે ત્યારે તેમનું “વદ્ધમાન” એવુ ગુચનિષ્પન્ન નામ પાડશું. અમારા મનેર સર્વ રીતે વૃદ્ધિભાવને પામીને સિદ્ધ થયા છે, તેથી આ કુમારનું “શ્રી વહેંમાન” એવું નામ રાખીએ છીએ. પ્રભુ બાળપણથી પૈર્ય, બળ, પરાક્રમવાન હતા. જયારે લગભગ આઠ વર્ષની ઉમરના થયા ત્યારે પિતાની સરખી થના બીજા રાજકુમારે અને ક્ષત્રીય પુત્ર સાથે રમત કરતા. એક વખતે તેઓ સઘળા નગર બહાર ઉદ્યાનમાં રમત ગમત અને ક્રિડા કરે છે. તે સમયે ઈદ્ર મહારાજ પિતાની સભામાં બેઠા છે. પ્રસંગવશાત ભરતક્ષેત્ર તરફ તેમને ઉપગ ગયે, અને અવધિજ્ઞાનના બળથી પ્રભુને ક્રિડા કરતાં જોયા. તેમણે ભક્તિરાગથી પ્રભુના બળ એશ્વર્યાનાં સભા આગળ વખાણ કર્યાં. સભાના દેમાંથી એક મિથ્યાત્વિ દેવને ઈદ્ર મહારાજના તે વચન ઉપર વિશ્વાસ આવે નહી, અને વિચાર કરવા લાગ્યો કે, મનુષ્ય જાતિમાં કેઈ દેવના જે બલવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભવ. ] આમ્લી ક્રોડા. હાઈ શકેજ નહીં. દેવાના ખલ આગળ તેમનુ ખલ કઇ વિશાતમાં હાતુ નથી, છતાં ઈંદ્ર મહારાજ જે વખાણુ કરે છે તે અતિશયચેાક્તિ ભરેલું છે, હું તેમની પરિક્ષા કરૂ, એવા વિચારથી તે દેવ ઉત્તર વૈક્રિય શરીર ધારણ કરી જ્યાં પ્રભુ સમાન વયના કુમારી સાથે ક્રિડા કરે છે, ત્યાં આવ્યેા. ૧૫૭ ભગવ ́ત સહુ બાળકે આમ્લકી ક્રીડા એટલે ઝાડ ઉપર ચઢવા ઉતરવાની રમત કરતા હતા. ભગવંત એક ખીજડીના વૃક્ષ ઉપર ચઢી ક્રીડા કરતા હતા, તે વખતે પેલા દેવ એક ભયંકર સત્તુરૂપ ધારણ કરી, તે વૃક્ષના થડે વીંટાઇ ગયા, અને ફુંફાડા મારવા લાગ્યા. એકાએક ભયંકર સર્પને જોઇને ખીજા બાલકુમાર ભય અને ત્રાસ પામી નાશવા લાગ્યા. ભગવત તેનાથી લેશમાત્ર પણ ભય કે ત્રાશ પામ્યા નહીં. નાશતા ખાલ કુમારેાને આશ્વાસન આપી નાશતા અટકાવ્યા, અને નિભય રીતે ભયંકર સપને પકડીને દૂર ફૈકીદીધા, અને પાછા પુર્વવત્ સઘળાએ રમત રમવા લાગ્યા. એજ દેવ કુંરી પણ બીજા કુમારાના જેવું રૂપ કરી તેમના ભેગા રમવા લાગ્યા. રમતમાં એવી શરત રાખવામાં આવી કે, એ રમતમાં જે જીતે તે બીજાના પૃષ્ઠ ભાગ ઉપર ચઢે, એ રમતમાં ભગવત જીત્યા, અને બીજા કુમારી હારી ગયા. તેમાં દેવપણું હારી ગયા. શરત મુજબ દરેકની પીઠ ઉપર ભગવંત ચઢીને સરત પુરી કરતા; અનુક્રમે પેલા દેવના વારા આન્યા, અને તેના પૃષ્ઠ ભાગ ઉપર ચઢયા. એ દુષ્ટ બુદ્ધિવાળા દેવ, પેાતાની ધારણા પાર પાડવાના સમય આવ્યા જાણીને વૈક્રિય શરીરને વધારવા લાગ્યું. તે સાત તાડ જેટલા ઉંચા થયા, અને ભયંકર રૂપ ધારણ કરી પ્રભુને ભય પમાડવા વિવિધ રીતે કુચેષ્ટા કરવા લાગ્યું. પ્રભુ જરા પણ ભય પામ્યા નહીં. પ્રભુએ અવધજ્ઞાનને ઉપયેગ મુકી જોયુ તે મિથ્યાત્વિદેવની કુચેષ્ટા તેમના જાણવામાં આવી. પ્રભુએ પૃષ્ઠ ભાગ ઉપર એક મુષ્ટિ મારી, જે દેવનાથી સહન થઇ શકી નહી. તે વામન રૂપ જેવા થઇ ગયા. તે દેવે પેાતાનુ રૂપ બદલી દેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૧૩ પણે પ્રત્યક્ષ થઈ, પ્રભુની સ્તુતિ કરી, અને કહેવા લાગ્યા કે, “ હું પ્રભુ ! ઈદ્રસભા મધ્યે ઇંદ્ર મહારાજે આપના જેવાં વખાણ કર્યાં હતાં, તેવાજ આપ ધૈવત છે. મેં તા ફ્કત પરીક્ષા નિમિત્તે ભય પમાડવા આ કુચેષ્ટા કરી હતી. તેની હું ક્ષમા માગું છું, ” એ પ્રમાણે પ્રભુને ખમાવીને તે દેવ પ્રભુને પગે લાગ્યા, અને પ્રભુનુ “ શ્રીમહાવીર ” એવુ' નામ સ્થાપી તે પેાતાના સ્થાનકે ગયા. "" આ એ બનાવાના પ્રસગે પ્રભુએ બતાવેલી ધૈયતા, નિભયપણું અને ખળ, એજ તેમનામાં રહેલા અદ્ભૂત બળ પરાક્રમની વાનગી રૂપ છે. તીથ કર થનારા જીવમાં એક કુદરતી આશ્ચયતા એ રહેલી છે કે, એ તે ભવની પહેલાંના ભવમાં ગમે તે ગતિ યા જાતીમાં ઉત્પન્ન થએલા હાય, તેમાં પણ એમનેા જીવ તેમના સમાન જાતિમાં ઉંચતામાંજ હોય છે, તે પછી આ તીકર નામ કર્મી જેવી સર્વોત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિના ખંધ પછી અને છેવટના તીર્થંકરના ભવમાં તેમનામાં ઉત્કૃષ્ટ મળ, વીર્ય, પરાક્રમ હોય તેમાં નવાઇ નથી. તેમના શરીરની રચનાજ સામાન્ય મનુષ્ય કરતાં ઉત્કૃષ્ટ રીતની અદ્ભૂત હોય છે. તેમનુ સંઘયણુ વ ઋષભ નારાચ અને સંસ્થાન સમર્ચારસ હતું. શાસ્ત્રમાં તેનું સ્વરૂપ કેવુ' બતાવ્યુ છે,તે આ પ્રસંગે આપણે જાણવુ જોઇએ. આઠે પ્રકારના ક્રમમાં શરીર રચનાના સંબધે અગા પાંગાદિ પ્રકૃતિ એ નામ કમ'ની પ્રકૃતિના એકશેાને ત્રણ ભેદોમાં આવે છે, તેમાં સંઘયણુ નામ કના છ ભેદ ખતાવ્યા છે. તે છ સંઘયણુનુ સ્વરૂપ કવિપાક નામના પ્રથમ ક્રમ ગ્રંથની આડત્રીશ ઓગણચાલીશમી ગાથા તથા તેની ટીકામાં નીચે પ્રમાણે જણાવ્યુ` છે. સંઘયણુ——શરીરની અંદર રહેલા હાડ, તેના પુદ્ગલા દઢ કરાય, તે અસ્થિનિચય એટલે હાડની રચના વિશેષ તેને સઘયણ કરે છે. તેના છ લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] છ પ્રકારના સંયછુ. ૧૫: ૧ હાડની સ`ધિ, નારાચ એટલે મ ટબધ, તે ઉપર ઋષભ એટલે હાડના પાટા. તે ઉપર તે ત્રણને ભેદે (વિષે ) એવા વા તે ખીલેા; એ ત્રણે યુક્ત હોય તેને વષસનારાચ સંધયણ કહે છે. ૨ નારાચ તે મ ટબંધ, તે ઉપર પાટે (ઋષભ હાય, પણ ખીલી ન હાય, તેને ઋષભનારાચસઘયણ કહે છે. ૩ કેવળ મર્ક ટબ ધજ હાય, પણ પાટા ખીલી ન હોય, તેને નારાચસઘય કહે છે. ૪ એક પાસે મ ટ બંધ હાય, ખીજે છેડે ફકત હાય હાય, તેને અર્જુનારાચસંઘયણ કહે છે. ૫ વચ્ચે ખીલીજ હાય; મર્કટ અધ પણ ન હોય તેને કીલીકા સ`ઘયણ કહે છે. ૬ એ ૫ સે હાડે હાડ અડી રહ્યાં હોય તેને છેવટુ સંઘયણુ કહે છે આ છ પ્રકારના સંઘયણના અધિકારી આદારિક શરીરવાળા ગર્ભ જ તિયય અને મનુષ્ય છે. દેવતા અને નારકીના જીવા વૈક્રિય શરીરવાળા હૈય છે. તેઆને તેમજ આહારક શરીરવાળાને હાડકાં હાતાં નથી, તેથી તેમને સંઘયણ નથી. વિલે યિ એટલે એ ઇન્દ્રિય, ત્રીદ્રિય, ચારે દ્રિય જીવાને છેવટુ' સંઘયણુ જ હાય છે, અને એકેદ્રિય અસ ધયણિ કહેવાય છે, એટલે તેમનામાં હાડ પણ હેતુ નથી. ચરમ શરરી એટલે મેક્ષે જવાવાળા જીવાને નિયમા પેહલું વઋષભનારાચ સંધયણુ હેવુ. જોઈએ, એટલે એ સઘયણવાળા જીવાજ ક્ષકશ્રેણી માંડી ચાર પ્રકારના ઘાતિ ક્રમ ખપાવી, કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રગટ કરી મેક્ષે જવાના અધિકારી છે. વર્તમાન પાંચમા આરામાં તેને નિષેધ છે, આ કાલના મનુષ્યેાને છેવટુ સંઘયણ હોય છે. ભગવત મહાવીરના શરીરના હાડની રચના વાષભનારાચસ‘ઘયણુ વાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૦ હતી. એની ગણત્રી બેતાલીશ પ્રકારની પુણ્યપ્રકૃતિમાં અને બા કીનાની પાપ પ્રકૃતિમાં કરવામાં આવેલી છે. શરીરને આકાર તેને સંસ્થાને કહે છે. તેને પણ છ ભેદ છે. છ પ્રકારના સંરથાનનું સ્વરૂપ એજ કર્મ ગ્રંથની ચાલીશમી ગાથાના વિવેચનમાં આ પ્રમાણે વર્ણન કરેલું છે. ૧ સમચતુરસ્ત્ર સંરથાન–અનુષ્ય પર્યકાસને બેસે તેના બે ઢીંચણ વચેનું અંતર ૧, તથા જમણે ખભે અને ડાબા ઢીચણ વચ્ચેનું અંતર ૨, ડાબા ખભા અને જમણું ઢીચણ વચ્ચેનું અંતર ૩, અને પલાંઠીના મધ્ય પ્રદેશથી નિલડ-પાલનું અંતર ૪, એ ચારે પાસે સરખું હેય, અને સર્વાગે સુંદર હોય તેને સમચતુરસ સંસ્થાન કહે છે. ૨ ન્યુરોધ પરિમંડળ સંસ્થાન-નાભિ ઉપર સંપૂર્ણ સુદર અવયવ હેય અને હેઠેના પ્રદેશમાં હીનાષિક હેય તેને ન્યુરોધ પરિમંડળ સંસ્થાન કહે છે. ૩ સાદિ સંસ્થાન-નાભિથી નીચે સંપૂર્ણ અવયવ હોય અને ઉપર હીનાધિક હોય તેને સાદિ સંસ્થાન કહે છે. ૪ મુજ સંસ્થાન–હાથ, પગ, મસ્તક, ગ્રીવા (ડેક) સુલક્ષણ હોય અને હાય, પિટ, હીન હોય તેને કુજ સંસ્થાન કહે છે. ૫ વામન સંસ્થાન- હૃદય તથા પેટ સુલક્ષણ હોય અને હાથ, પગ, શર, ગ્રીવા કુલક્ષણ હોય તેને વામન સંસ્થાન કહે છે. ૬ હુડક સંસ્થાન-સર્વ અંગે પાંગ કુલક્ષણ હીનાધિક હોય હોય તેને હુડક સંસ્થાન કહે છે. આ છ પ્રકારના સંસ્થાનમાં દેવતાઓને સમચતુરસ્ત્ર સંરથાન હેય. ગર્ભજ મનુષ્ય એ છ સંસ્થાનના અધિકારી છે. તેમ ગર્ભજ તિર્યંચ પણ એ છના અધિકારી છે બાકીના સર્વ જાતિના છે છેલા હુંડક સંસ્થાનના અધિકારી છે. ભગવંત મહાવીરના શરીરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૨૭ લવ. ] આયુષ્યના પ્રકાર અને અતિશયે. રચના સમચતુરઆ સંસ્થાનની હતી. તેમના શરીરને વર્ણ સુવર્ણ વર્ણન હતું અને કાંતિ નિર્મળ હતી. આયુષ્યના મુખ્યત્વે બે પ્રકાર છે. સેપક્રમ આયુષ્ય, અને બીજું નિરૂપકમ આયુષ્ય. જેમાં આયુષ્ય મર્યાદાને સાત પ્રકારના ઉપક્રમમાંથી કોઈપણ એક ઉપકર્મ લાગી આયુષ્ય જલદી જોગવાઈ જઈ મરણ થાય, જેને વ્યવહારિક ભાષા માં આયુષ્ય તુટી જાય એમ કહેવામાં આવે છે, તેને સેપક્રમ આયુષ્ય કહે છે. જેને સાત પ્રકારના ઉપઘાત લાગવા છતાં અથવા મરણુત કષ્ટના ઉપસર્ગ થયા છતાં, આયુષ્ય તુટે નહીં તેને નિરૂપક્રમ આયુષ્ય કહે છે. સર્વ તીર્થકરે, સલાકા પુરૂ, ચરમ શરીરી એટલે તે ભવે મોક્ષ ગામી નિયમા નિરૂપક્રમ આયુષ્યવાલાજ હોય છે. ભગવંત મહાવીર નિરૂપક્રમ આયુષ્યવાળા હતા. | તીર્થકરોને જન્મથી જ કેટલાક અતિશય હેય છે. એટલે સામાન્ય મનુષ્ય કરતાં તેમના શરીરના અંગે કેટલીક વિશેષતા હોય છે. તેમનું શરીર સર્વાગ સુંદર, નિર્મળ કાન્તિવાળુ હોવા ઉપરાંત, તેમના શરીરમાં જે રૂધીર રહેલું હોય છે તે ગાયના દુધ જેવું વેત હોય છે. શ્વાસોશ્વાસ સુગંધમય હોય છે. તેમના શ્વાસોશ્વાસમાંથી કદી પણ દુર્ગધ નિકળતી જ નથી. તેઓ આહાર નિહાર કરે તેને ચર્મચક્ષુવાળા જોઈ શકે નહી. જન્મથીજ નિગી હોય છે. એવા તેમના અતિશય હોય છે. તેજ નિયમાનુસાર ભગવંતના શરીરના અંગે પણ તેજ પ્રમાણેના અતિશય હતા. સામાન્ય મનુષ્યના શરીર કરતાં તેમની ઊંચાઈ પણ બમણું હતી, એટલે પૂર્ણ ખીલવણી પામ્યા પછી ભગવંતના શરીરના દેહનુમાન સાત હાથનું હતું. આવા પ્રકારના ઉત્તમોત્તમ શરીરની રચના, નિર્મળ અને ભવ્ય કાન્તિ, શરીર નિરોગીપણું એ સર્વ આત્મ પ્રદેશમાં રહેલા પુણ્ય કમના વિપાકેદયને જ પ્રભાવ છે. વર્તમાનકાળ આશ્રીત દેશ કાળાનુસાર સુંદર અને ભવ્ય શરીરાકૃતિ, નિગીપણાની પ્રાપ્તિ જેમને હોય છે, તે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૧૦ તેમના જીવે પૂર્વે કરેલા પુણ્ય કર્મના સંચયને જ વિપાકેદય સમજવાનો છે. પ્રાચીન કાળમાં પુત્ર ઘણા ભાગે સાત વર્ષને થાય, ત્યારે તેને નિશાળે ભણવા બેસાડવાને રીવાજ હતો. એના અંગે જે વિધિ કરવામાં આવતે તેને “નિશાળ ગરણું” કહેવામાં આવતું હતું.પ્રાયે બાળકના અંગે વાળ ઉતરાવવાની,નિશાળે બેસાડવાની, કન્યાનું લગ્ન કરવાની જે ક્રિયા કરવામાં આવે છે, તે બાળકના એકીના વર્ષોમાં કરવાનો રીવાજ હોય છે. ત્રણ, પાંચ, સાત, નવ, અગીઆર, તેર, એ એકીના વર્ષ ગણાય છે. કન્યાના લગ્ન કાળના • વર્ષ ગણવામાં તે જે એકીના વર્ષમાં મુહર્ત ન આવતું હોય, તે તેના ગર્ભના મહીના ગણત્રીમાં લઈને, એકીના વર્ષને મેળ બેસાડ સંતોષ માની લેવામાં આવે છે. ભગવંતની ઉમર સાત વર્ષની પુર્ણ થઈ, આઠમાની શરૂવાત થવાની હતી, તેવા સમયમાં ભગવંતને વિદ્યાગુરૂ પાસે નિશાળે ભણવા બેસાડવાની તેમના માતા પિતાની ઈચ્છા થઈ. તીર્થકરે ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારથી જ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન સહિત હોય છે, એટલે તેમને કોઈ વિદ્યાગુરૂની પાસે ભણાવવા મુકવાની જરૂર જ નથી. જગતમાં તેમને કઈ ગુરૂજ હોતું નથી. તેઓ સ્વયં બુદ્ધિશાળી હોય છે. ભગવંત મહાવીર પણ ગર્ભમાં ઉત્પન્ન થયા ત્યારથી મતિ, કૃત, અને અવધિજ્ઞાન સહિત હતા. આવા ત્રણ જ્ઞાન સહિત પ્રભુને જગતના સામાન્ય છે અને વિદ્વાન કરતાં તે વિશેષ જ્ઞાન હોય છે, વિદ્યાપાઠક અથવા ગુરૂએને અવધિજ્ઞાન જેવું અમૂલ્ય આત્મપ્રત્યક્ષ જ્ઞાન હોતું જ નથી. ભગવંતને તે એ આત્મપ્રત્યક્ષ જ્ઞાન હતું; એટલે લોકમાં રહેલા તમામ રૂપી પદાર્થોના સ્વરૂપને જાણી અને જોઈ શકતા હતા.તેઓને વ્યવહારની તમામ કળાઓ અને વિજ્ઞાનના અંગે નવીન શીખવાપાશું જ ન હતું; છતાં માતાપિતાએ તે પોતાની ફરજ વિચારી તેમને નિશાળે ભણવા મુકવાની “નિશાળ ગરણાની ” ક્રિયા કરી શુભ મુહૂર્ત સ્વજન અને રાજસેવક, મહારાજા વિગેરે આમંત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] પ્રભુ અધ્યાપક શાળામાં. ૧૬ કરવા લાયક જનેને આમંત્રણ કરી, મોટા આડંબર પૂર્વક વડે ચઢાવી અધ્યાપકશાળાએ ગયા, અને અધ્યાપકની પાસે પ્રભુને બેસાડ્યા. ભગવંત નાના બાળક છતાં મહાન ગંભીર સ્વભાવના હતા. પિતાને ભણવા જેવું કંઈ નથી, અને આ સઘળે ઠઠારો કરવાની કંઈ જરૂર નથી એમ લાગ્યું; છતાં ગર્ભમાંથી જ વિનયવાન આ બુદ્ધિશાળી અને વિનયવાન બાલક, પિતાની છત નહિ જણાવતાં માતાપિતાની આજ્ઞા મુજબ નિશાળે ગયા. | તીર્થકરના આચારથી વિરૂદ્ધાચારની થતી વિધિના પ્રસંગે ઈદ્ર મહારાજનું આસન ચલાયમાન થાય છે. આસન ચલાયમાન થતાં ઇકે તેના કારણને તપાસ કરવા અવધિજ્ઞાનને ઉપગ મુક, અને ભગવંતને ભણવા સારૂ નિશાળે ભણવા મુકવાને વિધિ થતે જોયે. તેઓ વિચાર કરવા લાગ્યા કે, ભગવંતને શું ભણવાનું છે ? તે તે સ્વયં બુદ્ધિશાળી છે. તેમને ભણવા જેવું કંઈ છે જ નહિ. આંબાને તેરણ બાંધવું, અમૃતની અંદર મીઠાશ નાખવી, અને સરસ્વતિને ભણાવવી, તેના જે આ બનાવ છે. ભગવંત તે વિના અભ્યાસે પંડિતજ છે. તે એમને ભણાવવાને નિરર્થક ઉદ્યમ શાને કરવાને? આતે તીર્થકરને અવિનય અને આશાતના થાય છે એમ વિચારી ઈદ્ર મહારાજ, વૈક્રિયલબ્ધિથી એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ,જે અધ્યાપકશાળાએ પ્રભુને ભણવા બેસાડવા લઈ જવામાં આવ્યા હતા, અને જ્યાં માટે જન સુમદાય મળેલું હતું, તે સ્થળે જઈ બેઠા અને કેટલાક શાસ્ત્રના પ્રશ્નને પ્રથમ ઉપાધ્યાયને પુછયા. પરંતુ ઉપાધ્યાયથી તેને બરાબર જવાબ અપાયા નહીં. ત્યારે તે વૃદ્ધબ્રાહ્મણે ભગવંતને તેજ પ્રશ્નને પુછયા. તેના દૂત' ઉત્તર ભગવંતે આપ્યા. વ્યાકરણ ગણિ તાદિ વિષયેના ઘણા ગુઢ પ્ર ભગવંતને પુછવામાં આવ્યા, તેના પણ ઉત્તર ભગવંતે આપ્યા.તે વખતે ઉપાધ્યાય મનમાં વિચાર કરવા લાગ્યા કે મહારા મનના જે સંદેહ છે, તે તે હજુ સુધી કઈ પંડિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ભાગ્યા નથી અને આ બાળક રાજકુમારે ભાગ્યા મેતેા આશ્ચય જણાય છે.વળી તે વૃદ્ધ બ્રાહ્મણે ભગવંતને શબ્દોની ઉત્પતિ સંબધે, અને ૧ સ’જ્ઞાસૂત્ર, ૨ પરિભાષા સૂત્ર, ૩ વિધિસૂત્ર, ૪ નિયમ સૂત્ર, ૫ પ્રતિષેધ સૂત્ર, હું અધિકાર સૂત્ર, ૭ અતિદેશ સૂત્ર, ૮ અનુવાદ સૂત્ર, ૯ વભાષ સૂત્ર, ૧૦ નિપાત સૂત્ર; એ દશ સૂત્રના પૃથક પૃથક અથ' પુછ્યા; તેના પ્રભુએ ઉત્તર આપ્યા. તે વખતે ત્યાં જિનેન્દ્ર વ્યાકરણ પ્રગટ થયું. આ સવ જોઇ ઉપાધ્યાય ચમત્કાર પામ્યા, 'દ્રમહારાજે ઉપાધ્યાયને જણાવ્યુ કે તમે એમને બાળક સમજસા નહી'. એ તે ત્રણે જ્ઞાન સહિત, ત્રણ ભુવનના સ્વામી, સર્વજ્ઞ શ્રીમહાવીર દેવ છે. એ સાંભળી ઉપાધ્યાય શ્રીમહાવીર કુમારને પગે લાગ્યા, અને બે હાથ જોડી વિનય અને નમ્રતાથી પ્રભુને વિનતી કરી કહ્યું કે, “ અરે પ્રભુ ! તેમે માટા શ્રુતજ્ઞાની છે, હુતા અપૂર્ણ કલશના જેવા અધુરા છું. આપ મહારા ગુરૂ છે. ” પ્રભુએ પણ તેમને શાંત્વન આપ્યું. વૃદ્ધ બ્રાહ્મણના રૂપે આવેલા ઈંદ્રના સમક્ષ તે અધ્યાપકને ઘણુંદાન આપી સંતેષ પમાડચેા. સ લેાક સમક્ષ જેવી રીતે વાજતે ગાજતે માંડખર પૂર્વક પ્રભુને ત્યાં લાવવામાં આવ્યા હતા, તેવી રીતે તેમને રાજમહેલમાં લઇ જવામાં આવ્યા. વૃદ્ધ બ્રાહ્મણ રૂપે આવેલ ઈંદ્ર મહારાજે પેાતાનુ સ્વરૂપ પ્રકટ કર્યું. સવલાકને એ પ્રભુ છે, એવું પ્રભુનું પ્રભુત્વ કહીને સ્વસ્થાનકે ગયા. આ ચમત્કારથી માતા પિતાને ઘણુંાજ હ અને આનદ થયા. ' બાલકને કેટલા વષઁની ઉમ્મરે ભણવા સારૂ નિશાળે મુકવા એ એક અતિ મહત્વના પ્રશ્ન છે. પ્રાચીન કાળમાં છ વર્ષની ઉમર પુરી થયા પછી અને સાતમા વર્ષમાં નિશાળે મુકવાના નિયમ ઢાવા જોઇએ, એમ ભગવંતના આ પ્રસંગ ઉપરથી જણાઈ આવે છે; કેમકે તેમના સાતમા વર્ષમાં તેમને નિશાળે ભણવા મુકવાના વિચાર તેમના માતા પિતાના મનમાં ઉદ્ભવેલા જણાય છે. તીથ કરી જન્મથીજ સસારમાં આસકિત રહીત વતે છે, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બવ. ] ભેગાવલી કર્મને ઉદય. ૧૬૫ પંચેન્દ્રિયના વિષયના ભેગોપાગમાં તેઓ વિરક્ત મનવાળા હોય છે, છતાં ભેગકર્મ ઉદય આવ્યું છે તે જોગવ્યા શીવાય ક્ષય થવાનું નથી, એમ વિચારી લેલુપતા અને તીવ્ર જીજ્ઞાસા શીવાય તેમાં ઉદાસીન ભાવથી પ્રવૃત્તિ કરે છે. તેઓ ગર્ભમાંથીજ ત્રણ જ્ઞાન સહિત હોવાથી પિતાના પૂર્વભવમાં દેવગતિમાં દીવ્યોગ ભોગવેલા તેઓ જાણી શકે છે, દેવકના પુદ્ગલીક વૈભવના મુકાબલે મનુષ્ય લેકના વૈભવે કંઈજ હિસાબમાં નથી. મનુષ્યલેકમાં સર્વોત્કૃષ્ટ વૈભવ અને ભેગ સામગ્રી ચક્રવર્તીને ત્યાં હેય છે, તેના કરતાં અસંખ્ય ઘણું રિદ્ધિ દેવકના સામાન્ય દેવને હોય છે, તે પછી મહદ્ધિક દેવની અદ્ધિનું તે પુછવું જ શું? એવા મહદ્ધિક દેવામાં ઉત્પન્ન થઈ ત્યાં અનંત ઉત્કૃષ્ટ પુગલીક સુખ ભેગવી, આ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થનાર તીર્થકરના જીવ, જેએ જ્ઞાનબલે તે સર્વ ભાવ જાણી અને જઈ શકે છે, તેમને આ લેકના વિષયે તુચ્છ લાગે એમાં નવાઈ નથી. તે કારણથી તે ભેગ ભેગવવામાં તેઓ લેસ ભાવને ધારણ કરે નહી એ સહજ છે. બીજું પણ કારણ એ છે કે તીર્થકરના જીવ સંપૂર્ણ મતિ અને શ્રુતજ્ઞાનવાલા હાય છે. તેમના ગે વસ્તુ અને પદાર્થના સ્વભાવ યાને ધર્મ જાણે છે. પંચેંદ્રિયના વિષયે એ પુદ્ગલને પોષનારા છે, તેમાં કંઈ આત્મધર્મ રહેલું નથી. આસકિતથી લેગ ભેગવવાથી નવીન કર્મ બંધ પડે છે અને ભેગકર્મ ફળ જાણી આસકિત રહિત તેને ઉપભેગ કરવાથી નવીન બંધ પડતા નથી. વર્તમાન ચોવીશીના વીશ તીર્થકરમાંથી ઓગણીશમાં તીર્થકર શ્રી મલ્લીનાથ, અને બાવીશમા શ્રી નેમિનાથ પ્રભુને ભેગાવલી કમ બાકી નહી હોવાથી તેઓએ કુમારાવસ્થામાંજ દિક્ષા લીધેલી હતી, અને લગ્ન કરેલ નહતાં. બાકીના બાવીસ તીર્થકરેએ ભેગાવલીકર્મ સત્તામાં હેવાથી લગ્ન કરેલ છે. સેલમા તીર્થંકર શ્રી શાન્તિનાથ, સત્તરમા શ્રી કુંથુનાથ, અને અઢારમાં શ્રી અરનાથ આ ત્રણ તીર્થકર તે ચક્રવર્તી પણ હતા. તેથી ચક્રવર્તીને લાયકની તમામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૩ લેગ સામગ્રી અને રિદ્ધિ પ્રાપ્ત થએલી હતી; છતાં જેટલે કાલ ગૃહસ્થાવાસમાં રહ્યા તેટલા કાલ ઉદાસીન ભાવથીજ રહેલા હતા. જે વખતે ભાગકમ ક્ષીણ થએલુ' તેમણે જાણ્યુ... કે તુત સં વૈભવ છેડીને ચારિત્ર અંગીકાર કરેલું હુંતુ. સાત હાથની ઉંચી કાયાવાલા પ્રભુ અનુક્રમે ચેાવનવયને પ્રાપ્ત થયા, એટલે વનના હાથીની જેમ નિર્ભય રીતે ગમન કરવા લાગ્યા. ત્રલેાક્યમાં ઉત્કૃષ્ટ એવુ' રૂપ, ત્રણ જગતનુ પ્રભુત્વ અને નવીન યોવન પ્રાપ્ત થયા છતાં પ્રભુને જરા પણ વિકાર ઉત્પન્ન થયા નહિ. ૧ યુવાવસ્થા, ૨ રાજદરબારમાં માન અથવા રાજસત્તા, ૩ બળ, અને ૪ ઐશ્વયં-ઠકુરાઇ, આ પૈકી કોઇ પણ એક મનુષ્યને ગષ્ટ અને વિવેકાંધ બનાવી અન અને અનુચિત પ્રવૃત્તિ કરાવે છે, તે આ ચારેની પ્રાપ્તિ જેમને હાય તેએ તે વિશેષ રીતે ઉન્માદ અને તેમાં નવાઈ નથી. ભગવ'ત મહાવીરને તે આ સવ સામગ્રી એકી સાથે હતી, અને વિશેષમાં દેવે પણ તેમના સેવક હતા, તે પણ તેમનામાં વિકારના કે મદના એક અંશ પણ ન હતા. એજ તે મહાપુરૂષની મહત્તા દર્શાવનાર છે. આ બાલકુમારનુ' સર્વાં′ગ સુંદર રૂપ, ઉત્કૃષ્ટ ગુણા, ખલ અને પરાક્રમથી માહ પામી, સમરવીર રાજાએ યથાદા નામની પેાતાની રાજકુમારીકાને, શ્રી વહેં માન કુમાર સાથે લગ્ન કરવા સારૂ, પેાતાના મંત્રીઓ સાથે તંત્રીયડ નગરે સીદ્ધાથ' રાજાની તરફ માઇલી, મંત્રીએએ ત્યાં આવી ભગવતના પિતાને મળીને પ્રાથના કરી કે, “ અમારા સ્વામીએ પેાતાની પુત્રી યશેાદાને આપના પુત્ર શ્રી વમાન કુમારને આપવા માટે અમારી સાથે માકલેલ છે. અમારા સ્વામી પ્રથમથીજ આપના સેવક છે, અને આ સંબંધવડે તે મજબુત થશે. અમારા ઉપર પ્રસન્ન થઈને તેના અનુગ્રહ કરી. ”, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] લગ્ન માટે પ્રભુને મિની વિજ્ઞપ્તિ. ૧૨૭ . રાજાએ ઉત્તર આપ્યો કે, મને અને રાષ્ટ્રને એ કુમારને લગ્ન મહોત્સવ જેવાને ઘણે મરથ છે. પણ એ તે જન્મથીજ સંસારથી વિરકત છે, તેથી તેમની પાસે વિવાહાદિ પ્રજનની વાત પણ કરી શકતા નથી. તે પણ તમારે આગ્રહ છે તે, તેમના મિત્રાદિથી ફરી આ વિષે તેમને કહેવરાવીશું, અને પછી તમોને જવાબ દેઈશું. રાજાએ ત્રિશલાદેવી સાથે સલાહ કરી, કુમારના મિત્રોને લગ્નની અનુમતિ લેવા તેમની પાસે મોકલ્યા. તેઓ કુમાર પાસે ગયા, અને વિનયપૂર્વક પિતાજીની આજ્ઞા કહી સંભળાવી. * કુમારે જવાબ દીધું કે –“ તમને મારે સહવાસ છે. ગૃહસ્થાવાસ મને રૂચત નથી. હું તેનાથી પરામૂખ છું, એ વાત તમે જાણે છે છતાં તમે શા માટે આવી વાત મહારી પાસે લાવે છે?” મિત્રોએ કહ્યું “હે કુમાર! તમને અમે સદા સંસારથી ઉદ્વિગ્ન માનીએ છીએ, પણ તમને માતાપિતાની આજ્ઞા અલંધ છે, એમ અમો સારી પેઠે જાણીયે છીએ, વળી અમારા પિકી કેઇની પણ યાચનાની અવમાનતા કદી આપે કરી નથી, તે આજે એકી સાથે સૌની અવમાનતા આપ કેમ કરવા તૈયાર થયા છે?” કુમારે જવાબ દીધો કે, “અરે મોહગ્રસ્ત મિત્ર ! તમે સંસારના બંધનને વધારનાર એ આગ્રહ કેમ કરે છે? સ્ત્રી વિગેરને પરિગ્રહ તે ભવ ભ્રમણનું જ કારણ છે. વળી મારા માતા પિતાને મહારા વિયેગનું દુઃખ ન થાઓ, એવા હેતુથી જ હું દીક્ષા લેવાને ઉત્સુક છતાં પણ હાલ દીક્ષા ગ્રહણ કરતું નથી, એ શું તમે નથી જાણતા. ? ” એટલામાં રાજાની આજ્ઞાથી ત્રિશલા દેવી પિતે ત્યાં આવ્યાં. માતાને જોઈને પ્રભુ ઉભા થયા. અને બહુમાનપૂર્વક ઉંચા રત્નસિંહાસન પર બેસાઈ નમ્રતા પૂર્વક માતાને કહ્યું કે, “હે માતા! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧}e શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૩ આપશ્રી અહીં આવ્યા તે બહુ સારૂ થયુ. આપને તકલીફ લેવાનુ શું કારણ હતું ? મને ખેાલાવ્યેા હાતતા હું આપની આજ્ઞાથી તૂર્ત જ આપની પાસે હાજર થાત. દેવીએ કહયું, અમારા ઘણા ઉડ્ડયનું કારણભૂત તમે જે અમારે ઘેર ઉસન્ન થયા છે,તે કાંઇ અમારા અલ્પ પુણ્ય નથી તમને અવલેાકન કરતાં ત્રણ જગતના જીવાને પણ તૃપ્તિ થતી નથી, તે તમારા દર્શન રૂપ દ્રવ્ય વડે મહાધનીક એવા અમેને કેમ તૃપ્તિ થાય ? હું કુમાર ! અમે જાણીએ છીએ કે, તમે સંસારથી વિરક્ત • છે, તે છતાં અમારા પર અનુક ંપાથી ગૃહવાસમાં રહ્યા છે. હું વિનયના સ્થાનરૂપ ? તમે જોકે તમારી મનાવૃત્તિને કબજે રાખી એ દુષ્કર કાર્ય કરેલુ છે, તથાપિ એટલાથી અમને તૃપ્તિ થતી નથી; તમને અમે વધૂ સહિત જોઇ તૃપ્તિ પામીએ, એમ કરવા માટે સામે આવેલી રાજકન્યા યશેાદા સાથે લગ્ન કરી. રાજાજી પણ તમારે વિવાહ મહાત્સવું જોવાને ઉત્કંઠીત છે. અમારા બન્નેના આગ્રહથી અનિચ્છાએ પણ અનુમતિ આપે.” "" (6 ૧ · માતાજીને આવે। અતિ આગ્રહ જોઇ પ્રભુ વિચારમાં પડયા “ આજે આ મારે શું આવી પડયું ? એક તરફ માતા પિતાના આગ્રહ છે, અને એક તરફ સ*સાર પરિભ્રમણના ભય છે. ખરેખર માતપિતાના મેહ દુનિ વાય છે. સ'સારમાં માહનું સામ્રાજ્ય અજેય છે. હુવે શું કરવુ' ? માતાને દુઃખ થાય છે એ શંકાથી ગર્ભ માં પણ હું અંગ સકાચીને રહયા હતા, તેા હવે તેમની મનવૃત્તિ દુભાય તે બરાબર નહી. વળી મહારે ભેાગાવળી ક્ર હજી બાકી છે; તેથી અનિચ્છાએ પણ તેમની આ આજ્ઞા સ્વીકારવી જોઈએ.” આ પ્રમાણે મનમાં નિર્ણય કરી સજ્ઞાદ્વારાએ અનુમતિ જણાવી. રાણીએ પુત્રે આપેલી અનુમતિ હૈ પૂર્વક “રાજાને જણાવી. શુભ દિવસે રાજાએ મહાવીર કુમાર અને યોાદાના વિવાહ મહાત્સવ જન્માવના જેવા કર્યાં. નવરને જોઇને માતા પિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com " Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ ] લગ્નવિચાર. ૧૬૮ પિતાના જીવનને ધન્ય માનતા, જાણે અમૃતરસનું પાન કર્યું હોય તેમ હર્ષ પામવા લાગ્યા. પ્રભુ આસકિત રહિત સંસારીગ ભોગવતા, કેટલોક કાલ ગયા પછી પ્રભુ થકી યશોદા દેવીને નામ અને રૂપથી પ્રીય એવી પ્રીયદશના નામની પુત્રી થઈ. તેણીને મહા કુલવાનું અને સમૃદ્ધિવાન જમાળી નામે યુવાન રાજપુત્ર સાથે પરણાવી. અહીં એટલી વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, પ્રભુ યુવાન થયા અને તેમને ભેગ સમર્થ જાણ તેમના માતા પિતાએ તેમનું લગ્ન કર્યું. યુવાવસ્થા પહેલાં લગ્ન કર્યું ન હતું. આ ઉપરથી નહાની ઉમરમાં યુવાવસ્થા પ્રાપ્ત થયા વગર અને ભગ સમર્થ છે કે નહિ તેને વિચાર કર્યા શીવાય, પુત્રને લગ્ન સંબંધમાં જે દેનાર માતા પિતાએ ધડો લેવા જેવું છે. યુવાવસ્થા પ્રાપ્ત થતા પહેલા નહાની વયમાં પોતાની પ્રજાને લગ્ન સંબંધથી જોડી દેનાર માતા પિતા પોતાના અધિકારને દુરૂપયેાગ કરે છે. પોતાની પ્રજા નિરોગી અને સશક્ત નિવડે તેવી તજવીજ રાખવી, અને તેમને લાયકની કેળવણું આપવી એ તેમની પહેલી ફરજ છે. એ મહત્વની ફરજ બજાવવા તરફ ઉપેક્ષા કરી લગ્ન વિધિને અગ્રપદ આપી દેવામાં તેઓ ખરેખર ભુલ કરે છે. એવી ભુલ ન થાય તેના માટે પ્રભુના આ ચરિત્ર ઉપરથી આપણે ધ્યાનમાં રાખવાનું છે. ભગવંતને નંદીવર્ધન નામના વીલ ભાઈ હતા, અને. સુદશના નામના બેહન હતાં. ભગવંત મહાવીરની ઉમર અઠાવીશ વર્ષની થઈ તે સંધિમાં તેમની માતા પિતા કાળ ધર્મ પામીને દેવલોકમાં ગયાં છે. એક જુના પત્ર ઉપરના લેખને અનુવાદ શ્રી વીરશાસન માસિકના પુરત ત્રીજાના બારમા અંકના ટાઈટલ પેજ ઉપર એક મુનિએ પ્રસિદ્ધ કર્યો છે, તેમાં ભગવંતના કટુંબી સંબંધીઓના આયુષ્યના અંગે નીચે પ્રમાણે વર્ણન છે. 22 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ ૧ સિદ્ધાર્થ રાજાનું આયુષ્ય ૮૭ વર્ષ. ત્રિશલા રાણીનું આયુષ્ય ૮૫ વર્ષ. નદી વિદ્ધનનું ૯૮. યશોદાનું ૯, સુદેશનાનું ૮૫, પ્રિયદર્શનાનું ૮૫, ઋષભદત્તનું ૧૦૦, દેવાનંદનું ૧૦૫, સુપાર્શ્વનું ૯૦. એ પ્રમાણે આયુષ્યના સંબંધે વર્ણન છે. એ ઉપરથી ભગવં. તના માતા પિતા કેટલાક વર્ષની ઉમરે કાળ ધર્મ પામ્યા તે સમજી શકાય છે. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ ચૌદ સુપન દીઠાં હતાં, તેથી એ પુત્ર ચક્રવર્તી થશે એવી લેકમાં પ્રસિદ્ધિ થઈ હતી, અને તેજ કારણથી શ્રેણિક ચંડપ્રદ્યતન પ્રમૂખ બીજા પણ ઘણુ રાજાએ એ પોતાના કુમારોને રાજકુમાર મહાવીરની સેવામાં મેકયા હતા. માતાપિતા દેવલોક સિધાવ્યા બાદ પ્રભુએ વિચાર કર્યો કે, તેમની હૈયાતીમાં દિક્ષા નહિ ગ્રહણ કરવાને માટે નિયમ હવે પુરે થયું છે. હવે વિના કારણે ગૃહસ્થપણામાં શા માટે રહેવું જોઈએ ? એમ વિચાર કરી પિતાના મહટાભાઈ નંદીવર્ધનને પ્રભુએ કહયું કે “ હે રાજન ! મહારે અભિગ્રહ સંપૂર્ણ થયે છે, માટે હું હવે દીક્ષા લઈશ. ” ત્યારે નંદીવદ્ધન રાજાએ જણાવ્યું કે હે બંધુ! માતા પિતાના વિરહની પીડા ચાલુ છે. તેવામાં તમે દીક્ષા અંગીકાર કરે છે તે મહારાથી ખમી શકાય નહિં, આ વાત કહીને તમે તે પડેલા ઘા પર ખાર મુકવા જેવું કરે છે. તમારો વિગ હું કેવી રીતે સહન કરૂં? હું એકલો શી રીતે રહી શકું? હું તમને હાલ અનુમતિ આપવા સમર્થ નથી.” પ્રભુએ તેઓને સમજાવ્યા અને કહ્યું કે, “હે ભાઈ ! પિતા, માતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્રાદિ સંબંધતે આ જીવ અનેકવાર પરસ્પરના સનેહથી બાંધી ચુક્યો છે. જીવ એક આવ્યો છે, અને એકલે જવાને છે. તત્વથી સંસારમાં કઈ કોઈનું સગું નથી, તે હવે કેની સાથે પ્રીતિબંધ કરે? આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] વડીલબ્રાતની ઇચ્છાધિનપણું. * ૧૭૧ મહારાથી મટે છે. સંસારનું સ્વરૂપ વિચારે, અને મને પ્રતિબંધ નહિ કરતાં આજ્ઞા આપો.” નંદીવર્ધને ફરી જણાવ્યું કે, “હે ભાઈ! તમે કહે છે તે સર્વ સત્ય છે. શું કરું? મહારે મોહનીયકર્મને ઉદય વિશેષ છે, તેથી તમારા ઉપરને સનેહ, રાગ કમતી થતું નથી. તમે તે મને પ્રાણથી પણ અધિક વહાલા છે. તમારે વિરહ મને અત્યંત પિડા ઉપજાવશે. તમેને ગૃહસંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થયે છે, તેથી તમે હવે સંસારમાં રહેવાના નથી, અને દિક્ષા ગ્રહણ કરશે એ હું સારી રીતે સમજું છું. તે પણ મહારા આગ્રહથી હજી બે વર્ષ તમે દિક્ષા અંગીકાર કરશે નહિં. ” | મહેટા ભાઈને મેહવશ અતિ આગ્રહ જોઈ, તેમની દાક્ષિશ્યતા અને તેમના ઉપરની અનુકંપાથી, બે વર્ષ ગૃહસ્થાવાસમાં રહેવાની તેમની ઈચ્છાને પ્રભુએ માન આપ્યું. પણ તે સાથે તેમણે શરત કરી કે, હવેથી હુ ગૃહસ્થાવાસમાં છતાં પણ પ્રાસુક અને એષણય આહાર-અન્ન પાણી લઈશ. સચિત પાણીને બીલકુલ ઉપયોગ કરીશ નહિ. તે વારપછી પ્રભુએ અચિત પાણીથી પણ સ્નાન કર્યું નથી. ફક્ત દીક્ષેત્સવમાં સચિત પાણીથી સ્નાન કર્યું હતું, કેમકે તે કલ્પ-આચાર છે. ત્યારથી જીવિત પર્યત બ્રહાચર્ય વ્રત ભગવતે પાળ્યું છે. ગૃહસ્થાવાસમાં વસ્ત્રાલંકારથી ભૂષિત છતાં શુભ ધ્યાનમાંજ કાળ નિર્ગમન કરતા, અને ઘણે કાળ કાત્સર્ગમાં રહેતા. જે રાજકુમારોને તેમના પિતાઓએ બાળકુમાર વદ્ધમાનનો સેવા નિમિત્તે મોકલ્યા હતા, તેઓ પ્રભુનું આ પ્રકારનું ઘર ધાર્મિક અનુષ્ઠાન જોઈને વિચારવા લાગ્યા કે, એ ચક્રવતી નથી પણ સંયમગ્રાહી છે. તેથી હવે આપણે અહિં રહેવાની જરૂર નથી. એમ વિચારી પોત પોતાના દેશમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૩ બે વર્ષે ગૃહવાસમાં રાખ્યા પછી, મહેાટા ભાઇ ન’દીવતું ન રાજાએ દિક્ષા લેવાની આજ્ઞા આપી. એ રીતે પ્રભુ ત્રીસ વર્ષની ઉમર સુધી ગૃહવાસમાં રહયા છે, ૧૨ શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી આત્મારામજી સ્વકૃત જૈન ધર્મ વિષય પ્રશ્નનેાતર ગ્રંથના ૨૯ માં પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે, શ્રી મહાવીરજીકે ભાગ વિલાસકી સામગ્રી મહિલ ખાગાદિ સવ થી. પર`તુ મહાવીરજી તા જન્મસેહી સસારિક ભેગ વિલાસેાસે વૈરાગ્યવાન નિસ્પૃહ રહતે થે; એર યશેાદા પરણી સેાલી માતા પિતા કે શહસે, આર કિચિત પૂર્વ જન્માપાર્જિત ભાગ્ય કનિકાચિત ભાગને વાસ્તે. અન્ય થાતા તિનકી ભાગ્ય ભાગનેમે રતિ નહી થી. વીક્રમ સંવત પેહલાં ૪૭૦ વર્ષ ઉપર પ્રભુ નિર્વાણ પામ્યા એમ શ્રીમદ્ ન્યાયાંભાનિધી વિજ્યાનંદ સુશ્ર્વિરજી મહારાજ ધર્મ વિષયક પ્રશ્નનાતર ગ્રંથના પ્રશ્ન ૮૪ ના ઉત્તરમાં જણાવે છે. ભગવંતનું' આયુષ્ય ૭૨ વર્ષનું હતું, તેથી ભગવતના જન્મ વિક્રમ સંવત પહેલાં ૫૪૨ વર્ષ પર થયાનુ' એ ઉપરથી સમજાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ . ૨ પ્રકરણ ૧૪ મું. વરસીદાન અને દીક્ષાકલ્યાણક. સુધી ચારિત્રમેહની કર્મને પ્રબળ ઉદય વર્તતે હોય છે, ત્યાં સુધી જીવને સર્વવિરતી A B ચારિત્ર ઉદય આવતું નથી. આઠ પ્રકારના Aી , કર્મમાં મેહનીકર્મ એ ચોથું અને ઘાતકર્મ કિમી 2 છે. મોહની કર્મના મુખ્ય બે ભેદ છે. દર્શન ની મોહિની અને ચારિત્રમોહની. દર્શન મોહિની કમની ત્રણ પ્રકૃતિ અને ચારિત્ર મેહની કર્મની પચ્ચીસ પ્રકૃતિ છે. દર્શન મેહની કર્મની ત્રણ પ્રકૃતિ મિથ્યાત્વ મેહની, મિશ્ર મેહની, અને સમ્યકત્વ મેહની, અને ચાન્ઝિ મેહની કર્મની પચ્ચીશ પ્રકૃતિ પૈકી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર મળી સાત પ્રકૃતિને પ્રબલ ઉદય વતંતે હોય, ત્યાં સુધી જીવને સમ્યફત્વ ઉદય આવતું નથી એટલે તે સભ્યત્વના ધક છે. ચારિત્ર મોહની કમની અપ્રત્યાખ્યાન કષાયની ચાર પ્રકૃતિ તથા પ્રત્યાખ્યાન કષાયની ચાર પ્રકૃતિ જ્યાં સુધી પ્રબળપણે ઉદયમાં વર્તતી હોય, ત્યાં સુધી જીવને અનુક્રમે દેશવિરતી કે સર્વવિરતી ચારિત્ર ઉદયમાં આવતું નથી. જ્યારે તે બાર કષાય ક્ષયોપશમ ભાવને પામે છે, ત્યારે જીવને ચારિત્ર ઉદય આવે છે. ચારિત્ર એ મોક્ષ પ્રાપ્તિનું મુખ્ય કારણ છે. અષ્ટ કર્મને ક્ષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૪ કરવાને ચારિત્ર ધર્મનું અંગીકાર કરવું અને તેનું શુદ્ધ રીતે પાલન કરવું એને શાસ્ત્રકારોએ ઉત્તમોત્તમ રાજમાર્ગ કહ્યો છે. મોક્ષાભિલાષી અને માટે તે તે પુષ્ટ આલંબન છે. ગૃહસ્થપણામાં રહીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર મુમુક્ષે અલ્પ છે. જ્યારે સર્વ વિરતી ગ્રહિ કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર અનંતા છે. ગૃહસ્થપણુમાં રહીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારની પરિણતી ભાવથી છઠ્ઠા ગુણ રથાનકને લાયકનીજ વર્તાતી હોય છે, અને ગૃહસ્થાવાસમાં તેમની પ્રવૃત્તિ પણ ઉદાસીન ભાવની હોય છે. અનંતા તીર્થંકર થઈ ગયા. તે સર્વેએ પિતાની અખૂટ રાજ્ય ત્રાદ્ધિ, અને ચકવર્યાદિ ઋદ્ધિનો ત્યાગ કરી દિક્ષા અંગીકાર કરી હતી, વર્તમાનમાં વિચરતા તીર્થકરેએ દીક્ષા અંગીકાર કરી છે, અને ભવિષ્યમાં જે તીર્થક થશે તે તમામ દીક્ષા અંગીકાર કરશે, એમ જ્ઞાનીઓનું કથન છે. આત્મ કલ્યાણના માટે, સર્વ સાવદ્ય વ્યાપારના ત્યાગની, અને પંચ મહાવ્રત અ ગીકાર કરી તેના અવિચ્છિન્ન પાલનની જરૂર છે, અને તેજ ઉત્સ, ઉત્તમ મૂખ્ય માર્ગ છે. જેઓની શક્તિ હોય તેમણે તે સર્વ વિરતી ચારિત્રધર્મ–અંગીકાર કરવો એવી જીનેશ્વરની આજ્ઞા છે. જેઓને ચારિત્રધર્મ પાલન કરવાની શક્તિ ન હોય તેમણે ગૃહસ્થધમ પાલનરૂપ દેશ વિરતી-સમ્યફ મૂળ બારવ્રત તે પૈકી જેટલાં પિતાથી પાળી શકાય તેટલાં વ્રત અંગીકાર કરી તેનું શુદ્ધ રીતે પાલન કરવું. નિદાન ગૃહસ્થધર્મના અંગે મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યક્ત્વ અંગીકાર કરવું એવી પણ જીનેશ્વરની આજ્ઞા છે. | તીર્થકરો તે ભવે મોક્ષે જવાવાળા છે એમ તેઓ જાણે છે, તે પણું ચારિત્ર અંગીકાર કરે છે. જ્ઞાનોપગથી દીક્ષાને કાળ નજીક આવ્યું છે એમ જાણી તેઓ સંસારથી વિશેષ વૈરાગ્યભાવને પામે છે. જ્યારે તેમને દીક્ષા લેવાને એક વર્ષ કરતાં કંઈક અધિક કાળ બાકી હોય છે, ત્યારે લેકાંતિક દેવલોકમાં રહેનાર દેવેને એ આચાર છે કે તેઓ તીર્થકરની પાસે જઈ તેમને વંદન કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] વાર્ષિક દાન. ૧૭૫ "" વિન'તો કરે કે, “ જય, જય નંદા,! જય, જય ભદ્રા, I જય જય ક્ષત્રિયને વિષે વૃષભ સમાન ! હે નાથ ! આપ મૂજો, મૂજો. હું જગત જીવના હિતવાંચ્છક ! આપ સુખકારી, મેક્ષને આપનાર એવુ... જે ધર્મતીર્થં તેને પ્રવર્તાવા. ” એ પ્રમાણે વિનંતી કરે છે. એ નિયમાનુસાર ભગવંતના એગણત્રીસમા વર્ષોંમાં તે દેવાએ આવીને ધર્મ તીથ પ્રવર્તાવવાને વિનતી કરી. ભગવંતે પણ પેાતાને દીક્ષા લેવાના અવસર જાણી, દીક્ષાના દીવમથી એક વર્ષ પહેલ વાર્ષિકદાન આપવાની શરૂઆત કરી. દાન એ પણ આત્મ ધર્મ પ્રગટ કરવાના ઉપાય છે. અનાદિ કાળથી જીવને ગ્રહણ કરવાને, લેવાના સ્વભાવ પડી ગયા છે. એ લેાભકષાયની નીશાની છે. આહાર સત્તા, ભય સંજ્ઞા, મૈથુન સ`જ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા, એ ચાર સંજ્ઞા જીવને અનાદિ કાળથી સાથે લાગેલી છે. જીવ તેમાં એક રૂપ થઈ ગયા છે. તે જાણે આત્માનાં સ્વાભાવિક ગુણુ હૈય એમ તેમાં પ્રવૃત્તિ કરે છે. એ ચારમાં જે જે પ્રવૃત્તિ કરવી તે બહિરાત્મ ભાવ છે, એમ જીવને પેાતને લાગતુ નથી. લાભ કષાયના પ્રમલ ઉદયવાલા જીવને તેા મરણુ કાળ નજીક આવેલે. હાય છે ત્યાંસુધી પણ પરિગ્રહ ઉપરથી મમત્વભાવ કમી થતે નથી. તેવા જીવને દાનાન્તરાય કર્મના એવે તે ઘાટા ઉદ્દય હાય છે કે, એકદમડી પણ કોઈને ભાપવી તે જીવ આપ્યા બરાબર તેને લાગે છે. દાન, શીયલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધમ અનેશ્વરાએ કહયા છે; અને તેના આરાધનથી આત્મધર્મ પ્રગટ થાય છે. એટલુ જ નહીં પણ એ ચારનું આરાધન પરંપરા મેક્ષ ફળને આપનાર છે. જીની અનાદિની અશુદ્ધ પ્રવૃત્તિને બદલાવનાર અને શુદ્ધાચાર શીખવનાર એ ચાર પ્રકારના ધમ છે. પરિગ્રહ ઉપરથી મૂર્છા કમી થાય ત્યારેજ દાન આપી શકાય છે. પરિગ્રહ સંજ્ઞાને જીતવાને દાન એ પણ એક કાણું છે. શીયલ એ મૈથુન સંજ્ઞાના પ્રતિસ્પર્ધી ગુન્નુ છે; જેમ જેમ જીવ શીયળ ગુણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ १७६ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૪ વધતું જાય છે, તેમ તેમ તેનામાં રહેલી મૈિથુન ભાવના કમી થતી જાય છે. અનાદિ કાળની એ અશુદ્ધ વૃત્તિને જીતવાને શીયળ એ પ્રબલ શા છે બ્રહ્મચર્ય શબ્દનું રહસ્ય એ છે કે, મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર મેક્ષ માર્ગ આરાધન કરનારની ગણત્રીમાં આવે છે, તેથી શીયલ એ પણ ધર્મ છે બીજી રીતે શીલ એ ઉત્તમ પ્રકારના આચારનું નામ છે, અને ચારિત્ર ધર્મનું પાલન એજ ઉત્તમ પ્રકારને આચાર છે. તેથી શીળધર્મથી દેશ વિરતી ચારિત્ર ધર્મનું પાલન એને પણ ધર્મ કહ છે; અને તે પણ આત્મ ગુણ પ્રગટ કરવાનું પ્રબલ કારણ છે. આહાર કરે એ આત્મ સ્વભાવ નથી આહારથી શરીરનું પોષણ થાય છે, આત્માનું થતું નથી. જીવને મૂળ સ્વભાવ અનાહારી છે. એ અનાહારી ગુણ પ્રગટ કરવાને તપ પ્રવૃત્તિ એજ ઉપાય છે. ૧ અનશન, ૨ ઉનેદરી. ૩ વૃત્તિ સંક્ષેપ, અને ૪રેસ ત્યાગ એ ચાર પ્રકારના તપને સમાસ છ પ્રકારના બાહય તપમાં થાય છે. તેનું સેવન એજ આહાર સંજ્ઞા ને જીતવાને ઉપાય છે. જેમ જેમ એનું સેવન વધતું જશે તેમ તેમ આહાર સંજ્ઞા કમી થશે. “ઈચ્છા રોધન ” એ તપનું મૂળ લક્ષણ છે. જગતના ભેગ પદાર્થો ઉપરની ઈચ્છાને રોકવી એ ઉત્તમત્તમ તપ છે. - પથમિક, ક્ષાયિક, શાપથમિક, ઔદયિક અને પરિશામિક એમ મુખ્ય પાંચ ભેદ ભાવના છે. તેના ઉત્તર ભેદ પન છે. આત્માને શુદ્ધ સ્વભાવ ક્ષાયિક ભાવ છે અને તે જ્યારે ચાર પ્રકારના ઘાતિ કર્મક્ષય થાય છે, ત્યારેજ સર્વથા પ્રગટ થાય છે. જેમ જેમ કર્મપ્રકૃતિની સત્તા આત્મામાંથી નાશ થાય છે, તેમ તેમ એ ભાવ પ્રગટ થતું જાય છે. બાકીના જે ભાવ છે તે કર્મના ઉપશમ, ક્ષપશમાદિથી પ્રગટ થાય છે. એનું સ્વરૂપ પટ્ટીતિ નામા ચતુર્થ કર્મગ્રંથમાં ગાથા ચેસઠથી સીતેરમી ગાથા સુધીમાં બતાવવામાં આવ્યું છે. જીજ્ઞાસુએ ત્યાથી સમજી લેવા પ્રયત્ન કરે. મૈત્રી આદિ ચાર ભાવના, અને અનિત્યાદિ બાર ભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ર૭ ભવ. ] દાનને પ્રભાવ અને છ અતિશય. ભાવવી એપણ ભાવધર્મ છે. તેમજ દાનાદિ કાયમના ત્રણ ધર્મ શુદ્ધ ભાવ પૂર્વક હય, તેજ આત્મોન્નતિના સાધક બને છે. ભગવંત મહાવીરે દાનાદિ ચારે પ્રકારના ધર્મનું ઉત્કૃષ્ટ રીતે આરાધન કરી, સંપૂર્ણ આત્મસ્વભાવ પ્રગટ કર્યો છે. આ ચારમાંથી પ્રથમ દાનપુણ ને પ્રતિપાદન કરનાર વષિદાનની શરૂઆત પ્રભુએ કરી છે. દીક્ષાના અવસરથી બરાબર એક વર્ષ પહેલા દરરોજ પ્રભુ છ ઘી દીવસ ચઢયા પછી, અને પુણાગે પહર સુધી, એક કોડ અને આઠ લાખ સોનૈયાનું દાન આપતા હતા. એક વર્ષમાં ત્રણ અને અઠયાશી ક્રોડ અને એંશીલાખ સેના મહેરનું દાન ભગવંતે આવ્યું હતું. આ સઘળી સોનામહોર દ્રમહારાજની આજ્ઞાથી વૈશ્રમણ દેવતા નિપજાવીને પુરી પાડતા હતા. દાન આપવાને માટે ત્રણ દાનશાળાઓ કરાવવામાં આવી હતી. એક દાનશાળામાં મનુષ્યને અન્નપાન આપવામાં આવતું, બીજીમાં વસ્ત્ર આપવામાં આવતાં, અને ત્રીજીમાં આભૂષણ આપવામાં આવતાં હતાં. | તીર્થકરના હાથના દાનને મહિમા એ છે કે, ચોસઠ ઇંદ્રને દાનના પ્રભાવે માંહે માંહે કલેશ ઉપજે નહિ, દાનની ચીજ રાજા, ચક્રવત, પ્રમુખ ભંડારમાં મુકે તે બાર વર્ષ સુધી ભંડાર અખુટ રહેશેઠ સેનાપતિ વિગેરેની,દાનના મહિમાથી બાર વર્ષ સુધી યશકીતિ વધે; રેગીઓને દાનના પ્રભાવથી રોગ જાય, અને નવીન રાગ બાર વર્ષ સુધી થાય નહિ; ઇત્યાદિ દાનને ઘણોજ મહિમા છે. દાનના છ અતિશય છે. તેના લીધે વષિાનના અવસરે ઈંદ્રાદિર પ્રભુની પાસે હાજર રહે છે, અને પોતપોતાના આચારનું પાલન કરે છે. તે છ અતિશયેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧ તીર્થકર ભગવંત વૈદ્યપિ અનંત બળના ધણી છે, તે પણ ભક્તિ હોવાને લીધે પ્રભુને શ્રમ ન થાય માટે, દાન આપતી વખતે સૌધર્મેન્દ્ર પ્રભુના હાથમાં દ્રવ્ય આપે છે, 28 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૪ ૨ ચોસઠ ઈ શીવાય બીજા દેવોને દાન લેતા નિવારવા માટે તથા લેનારના ભાગ્યમાં જેવું હોય તેવું જ તેના મુખમાંથી બેલાવવા (પ્રાર્થના કરાવવા) માટે ઈશાનેન્દ્ર સુવર્ણચષ્ટિ લઈ પ્રભુ પાસે ઉભા રહે છે. ૩ પ્રભુના હાથમાં રહેલા સેનૈયામાં ચમરેન્દ્ર અને બલીન્દ્ર લેનારની ઈચ્છાનુસાર ન્યુનાધિકતા કરે છે, એટલે કે યાચકની ઈચ્છાથી (ભાગ્યથી ) અધિક હોય તે ન્યુન કરે છે અને ન્યુન હોય તે અધિક કરે છે. ૪ ભરતખંડમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને બીજા ભુવનપતિઓ દાન લેવા માટે દૂર દૂરથી તે લાવે છે. ૫ દાન લઈ પાછા વલનાર લોકોને વ્યક્તર દેવે નિર્વિધ્રપણે સ્વસ્થાને પહોંચાડે છે. ૬ તિષ્ક વિદ્યાધરને દાનને સમય જણાવે છે. દીક્ષાના દીવસ નજીક આવ્યા એટલે દીક્ષા મહત્સવની તૈયારી નંદીવર્ધન રાજાએ કરવા માંડી. કુડપુર નગરને શણગારી દેવક સમાન બનાવ્યું. પ્રભુને દીક્ષાના દિવસે જળાભિષેક કરવા સારૂ, રાજાએ તથા ઈદ્ર સેનાના, રૂપાના, મણિના, સોનારૂપાના, સોના મણિના, રૂપામણિના, સેના રૂપા મણિના તથા માટીના, એ પ્રમાણે દરેક જાતના એક હજારને આઠ કળસે કરાવ્યા, તથા બીજી પણ સામગ્રી કરાવી. દીક્ષા મહોત્સવના સમયે અનેક રાજાઓ તથા ચોસઠ ઈદ્ર અને દેવદેવીઓ ક્ષત્રીકુંડ ગામે આવ્યા હતા. માગસર વદી દશમી (ગુજરાતી કારતક વદી ૧૦) ના શુભ દિવસે પ્રભુના દીક્ષા કલ્યાણકની ક્રિયા થવાની હતી, તે સારૂ પચાશ ધનુષ્ય લાંબી, પચીસ ધનુષ્ય પહોળી, અને છત્રીશ ધનુષ્ય ઉંચી એવી ચંદ્રપ્રભા નામની દીવ્ય પાલખી તૈયાર કરાવવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વ. ] દીક્ષાના વરધાડા. ૧૭૯ દીક્ષાના દીવસે ન’દીવહન રાજાએ,પ્રભુને પૂર્વાભિમુખે બેસાડી, ખીર સમુદ્રના જળથી તથા સવ' તીની સ્મૃતિકાથી અભિષેક કર્યો. તે વખતે ઇંદ્રાદિક દેવા ‘ જય જય ’ શબ્દ કરતા શૃંગાર આરીસા પ્રમુખ લેઇને ત્યાં ઉભા રહયા હતા. સ્નાન કરાવ્યા બાદ વેત ઉત્તમ વસ્ત્ર ધારણ કરાવ્યું. ખાનના ચંદ્નનથી પ્રભુના શરીરે લેપ કર્યાં. કલ્પવૃક્ષના પુલની માળા પહેરાવી; ગળામાં મેાતીના હાર, ક’ઠ સુત્ર, માથે મુકુટ ઇત્યાદિ આભરણુ ધારણ કરાવ્યાં. . ચંદ્રપ્રભા શિખિકામાં પ્રભુને બેસવાને તૈયાર કરેલા સિંહાસનમાં પ્રભુ બેઠા. શિબિકામાં પ્રભુથી જમણી બાજુએ કુલમહત્તરિકા વડૅરી હંસ લક્ષણુ પટ શાટક લેઇ બેઠી; ડાબી બાજુએ પ્રભુની માય માતા દીક્ષાના ઉપકરણ લેઇ બેઠાં, પાછલ એક ભલી સ્ત્રીએ સાલ શણગાર સજી હાથમાં છત્ર લખું પ્રભુના ઉપર ધર્યું", ઇશાન કોણે એક સ્ત્રી જળે પૂછ્યું કળશ લેઇ બેઠી, અને અગ્નિ કાણે એક સ્ત્રી મણિમય વિચિત્ર વીંજણેા લઇ બેઠી. એ સવ ભદ્રાસને બેઠાં હતાં. એ પ્રમાણે શિખિકાની અંદર સ` બેઠા પછી રાજાની આજ્ઞાથી સહસ્ર પુરૂષાએ શિખિકાને ઉપાડવાની તૈયાર કરી; પણ ઈંદ્ર મહારાજે તેને તે ઉપાડવા નહી દેતાં ભક્તિ રાગથી પાતે તથા બીજા ઈંદ્રાદિક દેવોએ ઉપાડી. શક્રેન્દ્રે શિખિકાની જમણી ઉપલી માંય ઉપાડી, ઇશાનેન્દ્રે ઉત્તરની ઉપલી મહય ઉપાડી, ચમરેન્દ્રે જમણી ખાંડુય ઉપાડી, ખીઁદ્રે ડાખી ઉપાડી. શેષ જીવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને વૈમાનિકના દ્ર યથાયેાગ્ય તે શિત્રિકા ઉપાડતા હતા. જ્યારે શક્ર અને ઈશાનેદ્ર વિના ખીજાએ શિખિકા ધારણ કરતા, ત્યારે શકે અને ઈશાને, એ માજી ચામર વિઝતા હતા. દીક્ષાના વરઘોડા નગરના મધ્યે થઈને ક્ષત્રીયડ નગરના જ્ઞાતનામા વનખંડ ઉદ્યાનમાં જવા નિકળ્યેા. તે વખતે રસ્તામાં દેવા પાંચ વર્ષોંના પુલ ઉછાળતા, દુક્કુંભી વગાડતા, આકાશમાં રહી નૃત્ય કરતા; અનેક પ્રકારના વાદ્ય વાજિંત્ર વાગતા; રસ્તામા નગરલેાક સમુદાય અને દેવદેવીઓથી ઉભરાઈ ગયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૪ વરઘોડો નિયત સ્થાને આવ્યું, ત્યાં અશોક વૃક્ષના નીચે શિબિકા ઉતારી, અને પ્રભુ તેમાંથી ઉતર્યા. આ વખતે પ્રભુના દર્શન કરવા માટે જન સમુદાયની એટલી બધી મેદની થઈ હતી કે, રસ્તામાં ઉભા રહેવાને પણ જગ્યા મળતી ન હતી. દીક્ષા મહોત્સવના વાડામાં પ્રભુના મુખ આગળ પ્રધાન દેવતા, નંદીવર્ધ્વન રાજા, તથા ઘણુ મનુષ્ય પ્રભુની સ્તુતિ કરતા ચાલે છે. વરડાની આગળ હજાર પતાકા વાળ ઈદ્રધ્વજ ચાલે છે. પૂર્ણ કલશ, ભંગાર, ચામર, મહાવજ, છત્ર, સપાદપીઠ, સુવર્ણ મણિમય સિંહાસન, આઠ માંગલિકાદિક આગળ ચાલે છે. એકસો આઠ શણગારેલા ઉત્તમ ઘેડ, એકસને આઠ ઉત્તમ હાથી, તથા ઘંટા, પતાકા અને વાછત્ર સહિત શસ્ત્ર ભરેલા એકને આઠ રથ, બીજા પણ અનેક ઘેડા, હાથી, રથ અને પાલાના કટકા વરઘોડાની આગળ ચાલતા હતા. માંડલીક રાજાઓ, કેટંબિક, સેનાપતિ, સાર્થવાહ, શેઠ, શાહુકારે, દેવ, દેવીએ, ઘણું નરનારી પ્રભુનું મુખ જોતાં હર્ષ પામતાં આગળ ચાલતાં. એવી રીતના ઘણા આડબર યુક્ત પ્રભુના દીક્ષા કલ્યાણકના વરઘોડાની શોભા હતી. માગશર વદી દશમના દિવસે દીક્ષાને સમય દીવસના ત્રીજે પહેર બેસતાં હતું. દિવસ પણ સુવ્રત નામ હતું. પ્રભુ જે વખતે પાલખીમાંથી નિચે ઉતર્યા, તે વખતે પ્રભુનું મન દીક્ષા લેવાને માટે અત્યંત ઉલ્લસિત થઈ રહયું હતું. પ્રભુએ તે દિવસે છઠને તપ કરેલો હતે શુદ્ધ લેખ્યા, શુભ ભાવમાં પ્રભુ વર્તતા હતા. ચારે તરફ “જય જય નંદા, જય જય ભદ્રા, એટલે હે આનંદ દેનારા, તથા કલ્યાણ કરનારા, પ્રભુ તમે જય પામે તેમને ભદ્ર થાવ, ”એવા શબ્દોને ઉચ્ચાર થઈ રહ્યો હતે. કુટુંબના વલે પ્રભુને અભિનંદન દેતા કહેવા લાગ્યા કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ૨૭ જાવ. ] પંચ મુષ્ટિ લેય. “હે પ્રભુ! તમે અછત એવી ઇન્દ્રિઓને અતિચાર રહિત એવા જ્ઞાન દર્શન અને ચારિત્રથી વશ કરે. અંગીકાર કરેલા શ્રમણ ધર્મને શુદ્ધ રીતે પાળે. અનેક પ્રકારના વિધન અને પરિસહે ઉપર જીત મેળવી, સિદ્ધિ સુખ મેળવે. તમને વિનને અભાવ થાવ. રાગ દ્વેષ રૂપી મેહમલને આપ નિશ્ચયપૂર્વક નાશ કરે, સંતેષ તથા વૈર્યને ધારણ કરી બાહ્યા અને અત્યંતર તપથી આઠ કર્મોરૂપી શત્રુઓનું મર્દન કરે, ઉત્તમ એવા શુકલ ધ્યાનથી તિમિર રહિત એવું અનુપમ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે, અને મેક્ષરૂપી પરમ પદને પ્રાપ્ત કરે.” તે દિવસે ત્રીજા પહેરે ઉત્તરા ફાલગુની નક્ષત્ર સાથે ચંદ્રને યેગ આવ્યે, તે પહેલાં પ્રભુએ પિતાના શરીર પરના સર્વ આભપણે ઉતાર્યા. તે સર્વ કુલની મહત્તરાએ હંસ લક્ષણવાળી સાડીમાં લીધાં. બરાબર મુહૂર્તને સમય થયે તે વખતે, પ્રભુએ પિતાની મેળેજ પંચ મુષ્ટિલેચ કર્યો, એટલે એક મુષ્ટિથી દાઢી તથા મુછના બાલને તથા ચાર મુષ્ટિથી મસ્તક પરના કેશને લોચ કર્યો. તે કેશને ઈદ્ર મહારાજે લેઈ ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા. લેચ કર્યા પછી પ્રભુએ સ્વમુખે પંચ મહાવ્રતને અંગીકાર કરવાને “કરેમિ સામાઇયં સવં સાવજજે જેમં પચ્ચખામિએ આલાવાવા પાઠ ઉચ્ચારણ કર્યો. તે વખતે પ્રભુને ચોથું મન:પર્યવ નામા જ્ઞાન ઉપવું. ઈદ્ર દેવ દુષ્ય વસ્ત્ર પ્રભુના ડાબા ખભે પધરાવ્યું. તીર્થકરે સ્વયં જ્ઞાતા હોય છે, તેમને કોઈના ઉપદેશની કે આજ્ઞાની જરૂર હતી નથી. તેથી સર્વ સામાયિક અંગીકાર કરતી વખતે “કરેમિ ભંતે' એ પાઠ ન બોલે પણ “નમે સિદ્ધાણું” કહી સમાયિકને ઉચ્ચાર કરે. એ તીર્થકરોને કલ્પ આચાર છે. શ્રી આચારાંગ સૂત્રના ચોવીસમા અધ્યનમાં પ્રભુની દીક્ષાના સંબંધે જણાવેલ છે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૪ જિનવર ચારિત્ર લેતાં, ઈદ્ર વચનથી તતક્ષણે સઘળા દેવ મનુષ્ય અવાજે, તેમજ વાજિંત્ર બંધ રહ્યા. ૧ જિનવર ચારિત્ર લેતાં, હમેશ સી પ્રાણભૂતહિત કત; • હર્ષિત પુલકિત થઈને,સાવધ થઈ દેવતા સુણતા. ૨ (૧૦૧૮) એ રીતે ભગવાને ક્ષાપશમિક સામાયિક ચારિત્ર લીધા પછી તેમને મનઃ૫ર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું; તેથી અઢી દ્વીપ તથા બે સમુદ્રના પર્યાપ્ત અને વ્યકત મન વાળા સંજ્ઞિ પંચૅકિયાના મગત ભાવ જાણવા લાગ્યા. (૧૦૧૦) * પછી પ્રવર્જિત થએલા ભગવાને મિત્ર, જ્ઞાતિ, સગા, તથા સંબંધિઓને વિસર્જિત કરી એ અભિગ્રહ લીધે કે “બાર વર્ષ લગી હું કાયાની સાર સંભાળ નહિ કરતાં, જે કંઈ દેવ મનુષ્ય કે તિય ચે તરફથી ઉપસર્ગો થશે, તે બધા રૂડી રીતે સહીશ, ખમીશ, અને અહિયાં રહીશ (૧૦૨૦) કાષભદેવ પ્રભુએ ચેસઠ હજાર રાજાઓ સાથે, મલ્લીનાથ અને પાશ્વનાથ ભગવંતે ત્રણ સાથે, વાસુપૂજ્ય સ્વામી એ છ સાથે, તથા બાકીના જિનેશ્વરેએ એક એક હજાર સાથે દીક્ષા લીધી હતી. વિર ભગવંતની સાથે કેઈ ન હતું. તેઓ તે અદ્વિતીય એટલે એકલા એજ રાગ દ્વેશ રહિત, ચાર કષાય અને પંચંદ્ધિ મળી નવના જય કરવા રૂપી ભાવ લેચ કરી, દશમો દ્રવ્ય લેચ-કેશલેચકર્યો હતે. ગૃહરાવાસરૂપ આગારીપણાને ત્યાગ કરી પ્રભુ હવે અનગાર એટલે મુનિ થયા. પ્રભુએ દીક્ષા અંગીકાર કર્યા પછી ત્યાંથી વિહાર કર્યો, ઇંદ્રાદિક દેવે પણ પ્રભુને વાટીને નંદીશ્વર દ્વિીપમાં જઈ યાત્રા કરી સ્વસ્થાનકે ગયા. બંધુ અને કુટુંબી જનની રજા લઈ પ્રભુએ વિહાર કર્યો. તે વખતે પ્રભુના વિહાર તરફ તેઓ સઘળા જોતા રહ્યા. તે જ્યાં સુધી પ્રભુ દષ્ટિગોચર થયા ત્યાં સુધી ત્યાં સ્થિર થયા. તે વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભાવ ] પંચ મહાવ્રત સ્વરૂ૫. ૧૮૩ તેઓને ઘણું કષ્ટ થયું. તેમની આંખમાંથી ધાર આંસુ વહેવા લાગ્યાં. “હે વીર હવે અમો તમારા વિના શૂન્ય વન સરખા મહેલમાં શી રીતે રહી શકીશું?” નંદીવર્ધાન રાજા કહે છે કે, “હે બંધુ! તમારા વિના હવે હું કોની સાથે વાતચીત કરી સુખ મેળવિશ. તથા તમારા વિના હવે હું કેની સાથે ભોજન કરીશ ? હે વિર ! તમે તે રાગદ્વેષ રહિત થઈ અનગાર થઈ વિહાર કરી ગયા, ને અમોને કદી તમે યાદ પણ કરશે નહીં. પણ અમને તે તમે ઘડી પણ વીસરવાના નથી. ” ઈત્યાદિ શબ્દોચ્ચાર કરતાં શેક હૃદયથી નગર તરફ પાછા વળ્યા. અહિં પ્રકરણના અંતે પ્રભુએ જે પંચ મહાવ્રત અંગીકાર કર્યા, તેનું સ્વરૂપ જાણવું જરૂરનું છે. જગતની અંદર ઉત્તમ પ્રકારના ચારિત્રના અંગે વિવિધ પ્રકારના ગુણે પ્રાપ્ત કરવાના હોય છે, અને તે માટે કેટલાક વ્રત નિયમ પણ લેવાના કે અંગીકાર કરવાના હોય છે. તે સર્વેમાં સર્વોત્કૃષ્ટ વ્રત નિચે જણાવેલા પાંચ છે. એની અંદર પ્રાયઃ બધા ગુણેને સમાવેશ થઈ જાય છે. તે પાંચ મહાવતે નીચે પ્રમાણે છે. ૧ પ્રાણાતિપાત વિરમણ વ્રત –યાવત્ જીવ સર્વ સ્થાવર અને ત્રસ કોઈ પણ જીવને મનથી, વચનથી કે કાયાથી હણ નહિબીજાની પાસે હણાવ નહી કે હણેલાની અનુમોદના કરવી નહી. મતલબ કોઈ પણ જીવની કઈ પણ રીતે હિંસા કરવી નહિ, એટલું જ નહિ પણ હિંસાના વિચાર પણ મનમાં લાવવા નહિ, કે વચનથી ઉચાર પણ કરે નહિ. આ વ્રતની વ્યાખ્યા એટલી બધી વિશાળ કરવામાં આવેલી છે કે, પિતાને પ્રાણાંત કષ્ટ આપનાર કે ઉપસર્ગ કરનારના ઉપર પણ લગીર માત્ર ઠેષ કર નહિ કે તેનું અહિત ચિંતવવું નહિ તેનું હિત ચિંતવવું કે તેની દયા ચિંતવવી. ૨ મૃષાવાદ વિરમણ વ્રત–પાવત્ છવ મનથી, વચનથી, કે કાયાથી મૃષા ચિંતવવું નહિ, કે બેલવું નહિ, બીજા પાસે બેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૪ વવું નહિ, કે મૃષા બોલનારને સારે કરી જાણ નહિ, કે તેની અનુમોદના કરવી નહિ. ૩ અદત્તાદાન વિરમણ વ્રત–પિતાને જરૂર હોય તેવી કઈ પણ વસ્તુ તેના માલીકના આપ્યા શીવાય મન, વચન, અને કાયાથી લેવી નહિ, લેવરાવવી નહિ, કે તે તેની અનુમોદના કરવી નહિ. ૪ મૈથુન વિરમણવ્રત-દેવતા, મનુષ્ય, વા તિર્યંચની સ્ત્રી સાથે મન, વચન, અને કાયાથી મૈથુન સેવવું નહી, સેવરાવવું નહી, કે સેવે તેને સાફ કરી જાણવું નહી. તેમજ સૃષ્ટિક્રમ વિરૂદ્ધ મૈથુન સેવવું નહીં. મતલબ શુદ્ધ રીતે મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળવું. ૫ પરિગ્રહ વ્રત–કઈ પણ જાતને પરિગ્રહ મન, વચન કે કાયાથી રાખ નહી, રખાવ નહી, કે રાખે તેને સારી કરી જાણ નહી. કારણ પરિગ્રહ એ સર્વ સાવદ્ય-પાપમય પ્રવૃતિનું મૂલ છે. આ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિ ભોજન વિરમણ વ્રત એ પ્રમાણે દીક્ષા વખતે મૂખ્ય છ વ્રત લેવામાં આવે છે. સર્વ સામાન્ય મુનિઓને આ વ્રતના પાલનના અંગે કરણ સીત્તરી, ચરણ સીત્તરી, પિંડ વિશુદ્ધિ વગેરે વિવિધ જાતના નિયમનું પાલન કરવાનું હોય છે. તીર્થકરને આ ક૯પ લાગુ થતો નથી; કેમકે તેઓની છઘસ્થાવસ્થામાં આત્મિક વિશુદ્ધિ ઉત્તરતાર ચઢતા દરજ્જાની હોય છે, તેમજ તેમનું ચારિત્ર ઘણું જ વિશુદ્ધ હોય છે. ભગવંત મહાવીરને દીક્ષા અંગીકાર કરવાને ગર્ભમાંથી થએલે સંક૯૫ ત્રીશ વર્ષની ઉમરે પુરો થાય છે. ગર્ભમાંથીજ દીક્ષા સંબંધી વિચારે ઉત્પન્ન થવા એ પૂર્વ ભવમાં શુદ્ધ રીતે ચારિત્ર ધર્મનું પાલન કરેલ, તેના જે ઉત્તમ સંસ્કારે છવને લાગેલા તેનું જ આ પરિણામ છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે, જીવનમાં જેવા પ્રકારના ઉત્તમ, મધ્યમ, વા કનિષ્ઠ સંસ્કારોનું સેવન કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જાવ. | ઉત્તમ પ્રકારના સંસ્કારની જરૂર ૧૮૫ આવે છે, તે સંસ્કારે અગામી ભવમાં પણ ઉદય પામે છે. તેથી ભાવિ ઉન્નતિના ઈચ્છકે પોતાના જીવનને શુદ્ધ ઉત્તમ પ્રકારના સંસ્કારથી વાસીત કરવાને પતાથી બને તેટલું પ્રયત્ન કરવો જોઈએ. આજુબાજુના વિપરીત સંજોગોમાં પણુપતાનું ચારિત્ર નિષ્કલંક રહે તેના માટે કાળજી રાખવી જોઈએ જગતની અંદર આત્મિક વિશુદ્ધિ-નિર્મ. ળતા–જેવી ઉતમ ચીજ બીજી કોઈ પણ નથી. જે કંઈ તાત્વિક સુખ છે તે તેમાં જ છે. તે સુખની આગળ જગતના પુગલીક–બાહ્ય સુખની કઈજ કિંમત નથી. આ સુખની પ્રાપ્તિનું જે કંઈ પણ શુદ્ધ નિમિત્ત કારણ હોય છે તે સવ વિરતી શારિત્ર ધર્મરાધનજ છે, અનંતા તીર્થ કરે એ એ માગને સ્વીકાર કરેલો છે, ને પ્રભુ મહાવીરે પણ તેનેજ આદર કરેલ છે. આ ઉપરથી ગૃહસ્થ ધર્મની અંદર રહી મોક્ષ પ્રાપ્તિ કરી શકાય છે, અને ચાસ્ત્રિ ધર્મ અંગીકારની, જરૂર નથી, એવી જેમની માન્યતા છે, તે માન્યતા વાસ્તવિક નથી,' એમ પ્રભુના આ વ્રત અંગીકારના પ્રસંગથી ખાત્રી થાય છે. પ્રભુ જ્યાં સુધી ગૃહસ્થાવાસમાં હતા, ત્યાં સુધી લેકમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણું અને જોઈ શકતા હતા કેટલાક ભવ્ય, નિકટભવી અને હલુકમ જને સંસારનું અનિત્યાદિ સવરૂપ સમજાયાથી, તેમજ પિતાના પૂર્વભવને વૃતાંત જાણવાથી વૈરાગ્ય ભાવ તે, અને તેઓ સર્વ વિરતી ચારિત્ર અંગીકાર કરી તેનું શુદ્ધ પાલન કરી કર્મ ક્ષય કરી સિદ્ધિપદને પામેલા છે. કેટલાક અલ્પ સંસાર કરી દેવ અને મનુષ્યગતિમાં ગએલા છે. જેઓ સર્વ વિરતી ચારીત્ર અંગીકાર કરી પાળી શકવા પિતાને અશકત માનતા તેઓ શ્રાવકના વ્રતે સમ્યકત્વમૂલ બાર વ્રત અંગીકાર કરી મોક્ષમાર્ગની સાધનામાં ત૫ર થયા હતા, દીક્ષા અંગીકાર કરવાથી પ્રભુને મન:પર્યાવજ્ઞાન થયું, તેથી હવે અઢી દ્વિપમાં રહેલા સંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય પદ્રિના મનેભાવ જાણવાને શકિતમાન થયા. 24 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ - એક જય ટકા લગo, - '' પ્રકરણ ૧૫ મું. લકત્તર સ્વરાજ્ય પ્રાપ્તિની સાધના, ( ભાવ ૨૭ ચાલુ.) ગતના વ્યવહારમાં પિતાના દેશને વહીવટ દેશની ( " પ્રજાની અનુમતિથી ચલાવવાને જે હક પ્રાપ્ત થવે તલ તેને સ્વરાજ્ય કહેવામાં આવે છે. એ લૌકિક સ્વરાજ્ય છે. સ્વરાજય પ્રાપ્તિમાં પણ એકાન્ત પાના હિત હવાને સંભવ નથી. સ્વરાજ્ય પ્રાપ્તિવાળા છે દેશમાં પણ રાજ્ય ચલાવવામાં દેશના આગેવનના મતભેદના લીધે પક્ષે પડેલા હોય છે. દરેક પક્ષ પિતાની માન્યતા મુજબ રાજ્ય ચલાવવાનો પ્રયત્ન આદરે છે, તેથી તે દેશમાં સર્વત્ર શાંતિ હોય છે એમ નથી. જે દેશમાં રાજ્ય સત્તા એક વ્યક્તિના હાથમાં હોય છે, ત્યાં પ્રજાની સ્વતંત્રતાને આધાર તેના ઉપર હોય છે. રાજાઓને પ્રાપ્ત થએલું રાજ્ય મર્યાદિત કાલનું હોય છે. ભલે મંડલિક રાજા હોય, કે સામ્રાજ્યની સત્તા ભોગવનાર મેટો શહેનશાહ હાય, અથવા છ ખંડની રિદ્ધિ ભેગવનાર ચક્રવર્તી હોય. તે રાજ્યસત્તા મર્યાદિત કાલની અનિત્ય અને અશાશ્વત છે. એવી લૌકીક રાજ્ય સત્તા મેળવવાને, મેળવીને તેનું રક્ષણ કરવાને, દુશ્મનોથી બચાવવાને, અને રાજ્યના લેજના આધીન થઈ તેમાં વધારે કરવાને રાજ્ય ધુસરી ધારણ કરનાર રાજાઓને, તેમના જીવનમાં ઘણા : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ]. શુરવીરને ધમ. ૧૮૭ કડવા અને દુઃખદ્ પ્રસંગને અનુભવ કરે પડે છે, તેથી એ રાજ્ય પ્રાપ્તિ સર્વથા સુખમય છે એમતો નથી જ. આતે લૌકિક દ્રવ્ય સ્વરાજ્ય છે. એવા સ્વરાજ્યને ચતુર્ગતિ રૂપ સંસારમાં ઝળાવનાર છે, એટલું જ નહિ પણ “રાજ્યના અને નરક એવી એક લૌકિક પણ માન્યતા છે. એ માન્યતામાં તત્વ રહેલું છે. તે સર્વથા મિથ્યા નથી. રાજ્યની મર્યાદા વધારવા, દેશ જીતવા, તેના માટે વિવિધ પ્રકારના વિગ્રહ ઉભા કરવા, એતે રાજાએનું કર્તવ્ય મનાય છે. વિગ્રહના પ્રસંગે થતી હિંસાના માટે રાજા જવાબદાર નથી, એવા મિથ્યા મતિઓના અભિપ્રાય ઉપર રાજાઓ મુસ્તાક રહે છે, અને વિનાકારણના વિગ્રહ ઉભા કરવામાં તેઓ પિતાનું કર્તવ્ય અને આનંદ માને છે. મૃગયા રમવી, શીકાર કરે એ તે રાજાઓને ધર્મ છે, અને તેના શીવાય શૂરાએનું શુરાતન ટકી શકે નહિં, એવી નિર્માલ્ય માન્યતા એટલી બધી વૃદ્ધિ પામી છે કે, બીચારા નીર્દોષ પશુ પક્ષિઓના પ્રાણ લેવામાં રાજાઓ, રાજકુમારે અને સૈનિકે પોતાની બહાદુરી માને છે. એ કિયામાં તેઓને કંઈ પાપ લાગતું નથી એવી જન્મથી જ તેમની ભૂલ ભરેલી માન્યતા હોય છે, દયા ધર્મ એ દેશને અધોગતિમાં લાવનાર છે, એવા ક્ષુદ્ર વિકલપ કરનારના ભૂતકાળના ઇતિહાસના અજ્ઞાનપણ ઉપર હસવું આવ્યા શીવાય રહેતું નથી, ખરેખરા શુરવીરમાંજ દયા પ્રધાન હોય છે. તેઓ નિરપરાધી જતુઓને મારવામાં પોતાનું પરાક્રમ-શુરાતન છે એમ માનતા જ નથી, નિરપરાધીઓનું રક્ષણ કરવું એ તે રાજાઓને ધર્મ છે. પરાક્રમવાનને તે જન્મથીજ એટલું બધું બલ પ્રાપ્ત થએલું હોય છે કે, તેમને તે ટકાવી રાખવાને આવા પ્રકારના મિથ્યા પ્રયોગો કરવાની જરૂર પડતી નથી. ન્યાયની રીતે રાજ્ય ચલાવતાં વિગ્રહને પ્રસંગ આવી પડે છે, તે વખતે તેઓ પોતાનું વીરત્વ બતાવી વિગ્રહમાં જય મેળવવાને વિજયી નિવડે છે. ભૂતકાળમાં એવા ઘણ બનાવે બનેલા છે; અને તે સર્વ ઈતિહાસ પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૫ નિરપરાધી પશુ પક્ષિઓના શીકાર કરવાથી શુરાતન પ્રાપ્ત થતું હોય અથવા તે ટકી રહેતું હોય, તે હિંદમાં તેવા શીકારીઓ ઘણું છે, છતાં સેંકડો વર્ષથી હિંદ પરદેશીઓની સત્તા નીચે છે તે હેત નહિ. લૌકિક રાજ્ય સત્તા તે ભગવંતના જીવે પૂર્વભવમાં ભેળવી હતી.વાસુદેવ અને ચકવર્તી જેવી સર્વોપરિ રાજ્ય સત્તા પણ ભગવેલી હતી, તેથી તેવા પ્રકારના રાજ્ય ઉપર ભગવંતના આત્મ પ્રદેશમાં એક પરમાણું જેટલી પણ ભાવના ન હતી. આ છેલ્લા ભવમાં પ્રભુએ જે સ્વરાજ્ય માટે પ્રયાસ આદરેલ હતું, તે લોકેત્તરભાવ સવરાજ્ય માટે હતે. આ લોકેત્તર સવરાજ્ય લક્ષમી પોતાના આત્મામાં રહેલી છે. અનાદિકાળથી મહરાજાના સુભટે તે દબાવી બેઠા છે. એ દબાવી પડાયેલી આત્મસત્તાના સ્વરૂપનું કંઈ અંશે જ્ઞાન ભગવંતને નયસારના ભવમાં પ્રથમ થયું. પાછો મોહ રાજાએ હુમલે કર્યા તેથી આત્મિક સ્વરાજ્ય લક્ષ્મીને થએલે ભાસ પાછા જતે રહો છેવટના છેડાથી પાછું તેમને લાગ્યું કે, “મને રાજ્ય રિદ્ધિ પ્રાપ્ત થાય છે તે ખરેખર મારી નથી. મારું રાજ્ય મારો પોતાની પાસે મારા આત્મામાં છે.” તેથી છેવટના મનુષ્યના દરેક ભવમાં ઉત્તર અવસ્થામાં દ્રવ્ય રાજ્ય છોડી ભાવરાજ્ય-સમ્યકજ્ઞાન, દર્શન ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રયાસ આદરેલું હતું. પચીસમા ભાવમાં તે તે પ્રયાસની પરાકાષ્ટા હતી. આ છેવટના ભાવમાં માતાના ગર્ભમાં જ તેમને, તેમણે પૂર્વ ભમાં કેસર સ્વરાજ્ય મેળવવાને જે સાધના કરેલી હતી તેનું સ્મરણ થયું અને તેની પ્રાપ્તિના માટે પુનઃ સાધન કરવાને સંકલ્પ કર્યો. માતાપિતાના પશ્ચાત દીક્ષા અંગીકાર કરવાના સંકલ્પમાં તેજ બીજ હતું, માતાના ગર્ભમાં કેત્તર સ્વરાજ્ય પ્રાપ્તિ માટે થએલા સંકલ્પને અમલ માતાપિતાના સ્વર્ગે સીધાવ્યા પછી તુર્તજ થયે. દીક્ષા ગ્રહણ કરી, અને તે જ દિવસથી લકત્તર સ્વરાજ્ય મેળવવાને સાધના શરૂ કરી. કઈ પણ કાર્ય કરવાનું હોય તે પ્રથમ તે કાર્ય કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] સાધનાની પ્રણાલિકા. ૧૮૯ સારૂ તીવ્ર ઈચ્છા થવી જોઈએ. તે થયા શીવાય તે કાર્ય કરવાને સંકલ્પ થઈ શકતું નથી. તેવા પ્રકારની ઈચ્છાના પછી તેના માટે દ્રઢ સંકલ્પ કરે જોઈએ. ઈચ્છા ઉદ્દભવ પામ્યા પછી સંક૯૫ કરવામાં આવે તેજ કાર્યને આરંભ થાય. પછી તે કાર્ય કરવા માટે સમ્યક્ રીતે પુરૂષાર્થ કરવા જોઈએ. આને સાધના કહે છે. તે સાધના કરવામાં ગમે તેવા પ્રકારના વિઘ આવે, તે પણ તે કાર્ય પડતું મુકવામાં આવે નહીં અને તે પૂર્ણ થતા સુધી અવિશાંત પ્રયત્ન કરવામાં આવે છે તે કાર્ય સંપૂર્ણ થાય છે, અને તેમાંજ સાધકનું મહત્વ છે. લોકર સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટેની ભાવના તે પ્રથમના ભમાંજ ઉત્પન્ન થઈ ગઈ હતી. તે ભાવનાને પૂર્ણ કરવા માટેનું સંકલ્પ ભગવંતે ગર્ભમાંજ કર્યો હતે. અને તેની સાધનાની શરૂઆત કરવાના વિચાર માતાપિતા વગે સીધાવ્યા કે તુર્ત બહાર પાડયા. ભગવતે દીક્ષાના દીવસથી સાધનાની શરૂઆત કરી. તે સાધનાનું સ્વરૂપ જાણતા પહેલાં, પરિસહ જે પ્રાણુઓ ને કાર્ય સિદ્ધિ કરવામાં વિઘો કરનાર અને વિવિધ પ્રકારે દુઃખ આપનાર છે તેનું સ્વરૂપ પ્રથમ જાણવું જોઈએ. આ પરિસહ જે સમભાવથી સહન કરાય તે તે કર્મ નિર્જરારૂપ ઉત્તમ ફલને આપનાર છે. | નવ તત્વમાં સંવરતત્વ એ નવીન આવતા કર્મને અટકાવવાનું કાર્ય કરે છે. એ સંવરતત્વના, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરિસહ, દસ પ્રકારના યતિધર્મ, બાર ભાવના, અને પાંચ પ્રકારના ચારિત્ર મળી એકંદર સત્તાવન ભેદ છે. એ સત્તાવન પૈકી બાવીસ પરિસહનું સ્વરૂપ શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે જણાવેલું છે. ૧ ક્ષુધા પરિસહ -ભૂખથી ઉત્પન્ન થનારી વેદના બીજ સમસ્ત વેદનાઓથી અધિક છે, કારણ તે આંતરડાં અને પેટને બાળનારી છે. ગમે તેવી ભુખ લાગે તે પણ સાધુ-અનેષણય-દે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૫ વાલ-આહાર લે નહી, પિતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થાય નહિ, અને ભુખની વેદનાથી આર્તધ્યાન પણ કરે નહી, પરંતુ શુભ પરિણામથી સુધાની વેદના સહન કરે. આ પ્રમાણે સમભાવથી ભૂખ સહન કરવી અને શાંતિમાં રહેવું એ અત્યંત કઠીન છે, તેશી સર્વ પરિસહેમાં તેને પહેલા પરિસહ તરીકે ગણવામાં આવેલ છે. - ૨ તૃષા પરિસ–પ્રાસુક-નિર્દોષ જળના અભાવે તૃષાયે વ્યાકુળ છતાં પણ અનેષણય શીતળ જલાદિકની વાંછા પણ કરવી નહિ, અને તૃષાની પીડા સમભાવથી સહન કરવી તેને તૃષા પરિસહ કહે છે. - ૩ શીત પરિસહ–શીતકાળમાં અત્યંત હાડ પડે તે વખતે, કલ્પનીય વાના અભાવે ગૃહાદિકે રહિત છતાં પણ, અકલ્પનીય વસ્ત્રની વાંછા કરે નહી, તેમ પોતે અગ્નિ પ્રદીપ્ત કરી તાપે નહિ, તેમજ બીજાએ પ્રદિપ્ત કરેલા અગ્નિથી પણ તાપે નહી, અને અલ્પ જીર્ણ વસ્ત્રથી સમ્યક્ પરિણામે શીત સહન કરે તેને શીત પરિસહ કહે છે. ૪ ઉષ્ણુ પરિસહ-ઉષ્ણ કાળને વિષે મધ્યાન્હ સમયે સૂર્ય માથે આવે તે વખતે અતિશય ગરમીથી ભૂમિ તપી જાય છે, તેવા સમયે તસ શીલા ઉપર રહી આતાપના લેતાં, અથવા તપેલી ભૂમિમાં વિહાર કરતાં અત્યંત આતાપના થાય, પણ છત્રની કિંવા લુગડાની છાયાની તથા વિંઝણા પ્રમુખના પવનની ઈચ્છા પણ કરે નહિ. તેમજ શીતળ જળાદિકના નાન, વિલેપનાદિકની પણ ઈચ્છા કરે નહિ, અને સમ્યફ પ્રકારે ચઢતા શુભ પરિણામે આતાપના સહન કરે તેને ઉષ્ણુ પરિસહ કહે છે. પ દંશ પરિસહ-ડાંસ, મછર, જૂ, માંકડ, જમેલાદિ ક્ષુદ્ર જીવે જેવી રીતે સંગ્રામમાં શત્રુઓ બાણુને પ્રહાર કરે, તેવી રીતે તીર્ણ ડંખ મારે, તે પણ તે ઉપદ્રવથી તે રસ્થાનક તજીને અન્ય સ્થાનકે જવાની ઈચ્છા કરે નહી, અથવા તેને નિવારવા સારૂ પંખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૭ લવ. ) બાવીસ પરિસહ. કરવાની ઇચ્છા પણ કરે નહી, àાહી પીધે, તે પણ તેના ઉપર તેની પીડાને સહન કરે, તેને દશ પરિસહુ કહે છે. ૧૯૧ તથા તે દશાર્દિક જીવા પાતાનું દ્વેષ કરે નહુિ' અને સમભાવથી . ૬ અચેલક પરિસહ-મુનિઓને આગમમાં જે વસ્ત્ર રાખવાનુ પ્રમાણ કહ્યું છે, તે પ્રમાણે મુર્છા રહિત રાખે, તેમજ તેમની પાસે ફાટેલું અલ્પ મૂલ્યનું અને જીતુ' વજ્ર છતાં કલ્પનીય વસ્ત્ર મલે નહી, તે પણ મનમાં દીનતા ધરે નહી, કે ગ્લાની આણે નહી; તથા એમ પણ વિચાર કરે નહી કે આજ કાલ કાઈ નવીન વાને આપનાર પણ મલતા નથી, માટે હવે કેમ કરવુ' ? અથવા આ વો તે સડેલાં તથા જુના છે માટે બીજા નવાં પહેરૂ, એવા વિચાર પણ કરે નહીં અને રૂઠે પ્રકારે સમાધિમાં રહે તેને અચેલક પરિસહ કહે છે. ૭ અરતિપરિસહ-મુનિને સંયમમાં વિહારાદિક પ્રસગે અ રતિ ઉપજવાનાં કારણુ મલે તે વારે પણ ધર્મને વિષે રકત થાય, ક્ષાંત્યાદિક દશ પ્રકારના યતિષને ધ્યાવે, અને અતિને દુર કરે. “ ટીપ—શ્રી દશવૈકાલીકની પ્રથમ ચૂલામાં અઢાર વસ્તુનું ચિ'તવન કરવાથી અતિ દુર થાય છે એમ જણાવેલ છે. ૮ સ્રીપરિસહ—સીયાને જોઇ, તેનાં અ‘ગ, પ્રત્યંગ, સંસ્થાન, સુરતિ, હસવુ', મને હરપણું, લલિત, વિભ્રમ, વિલાસાદિક ચેષ્ટા આની વિચારણા કરે નહિ. સ્ત્રીઓને મેાક્ષમાગ માં વિન્નકર્તા જાણી, તેને કામબુદ્ધિયે કરી દૃષ્ટિ સાથે ષ્ટિ મેળવી જીવે નહી. તે સ્ત્રી પરિસહ. હુ ચોપરિગ્રહ–મુનિને એક સ્થાને રહેવું નહિ અને શાસ્ત્ર રીતે વિહાર કરવા તેને ચર્ચાપરિસહ કહે છે. તેમાં આલસ રહિત ગ્રામ, નગર, કુલાર્દિકને વિષે વિહાર કરવા તેને દ્રવ્યચર્ચ્યા કહે છે. કદી કારણ પરત્વે એક સ્થાનકે માસ કલ્પાદિકે રહેતાં પણ અપ્રદ્ધિ મમત્વ રહિતપણું અંગીકાર કરે, તેને ભાવચર્યા કહે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ થી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રજવ ૧૫ ૧૦ નૈશ્વિકીપરિસહ–જે નિધિએ તને નૈષિકી કહે છે. તેમાં એક પાપકર્મ, અને બીજી ગમનાગમન એને ત્યાગ કરવાને છે. જેમકે. () મુનિ શૂન્યઘર, રમશાનાદિક, સVબિલ, સિંહ ગુફાદિકને વિષે કાર્યોત્સર્ગ રહ્યાથકાં નાના પ્રકારના ઉપસર્ગના સદ્ભાવે પણ અશિષ્ટ ચેષ્ટાને નિષેધ કર, તેને નૈધિક પરિસહ કહે છે. (ખ) કેઈ સ્થાનમાં મુનિ કાર્યોત્સર્ગાદિ કારણે રહ્યા હોય, ત્યાં સ્ત્રી, પશુ, પંડક વર્જિત સ્થાનમાં રહેતાં થકાં, જે અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ થાય, તે પણ પિતાના ચિત્તમાં ચલાયમાન ન થાય, પરંતુ તે સર્વ ઉપસર્ગને ઉદ્વેગ રહિતપણે સમ્યફ રીતે સહન કરે, તેને પણ નૈધિક પરિસહ કહે છે. ૧૧ શાપરિસહ–જેને વિષે શયન કરવામાં આવે તેને શયા કહે છે. વસતિ, ઉપાશ્રયે ઉચી નીચી ભૂમિ હોય, અથવા ઘણી ધૂળ, ઘણું ટાડ, ઘણું ઊણુતા અને કાંકરાવાલી ખરાબ જગ્યા હોય, તેમાં સકેમલ અથવા કઠીન આસનના ગે તેને સારૂ અથવા માઠું છે એવું મનમાં લાવે નહી; તેજ કારણથી ઉદ્વેગ પણ કરે નહિં, પરંતુ સમ્યક્ પરિણામે તે દુઃખને સહન કરે તેને * શધ્યાપરિસહ કરે છે. ૧૨ આકેશ પરિસહ–યતિ કેઈ અજ્ઞાની ક્રોધને વશ થઇ અનિષ્ટ તીરસ્કારનાં વચન બોલે, તેને દેખી તેની ઉપર ક્રોધ કરે નહીં. પરંતુ એવું વિચારે કે, આ પુરૂષ ખરાને વાતે મને અનિષ્ટ વચન કહે છે. એ મહારે ઉપકારી છે, કેમકે એ મને આ પ્રમાણે શિક્ષા આપે છે, તેથી ફરી હું એવું કામ કરીશ નહીં, અથવા એ જે કહે છે એ પ્રમાણે હું કરતું નથી, તે પણ મારે એની ઉપર ક્રોધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ર૭ નવ ] પસિહનું વર્ણન. ૧૯૩ કરે તે યુકત નથી. એમ ચિંતવી ક્રોધ ન કરે અને સમ્યક્ રીતે આક્રોશ સહન કરે, તેને આક્રોશ પરિસહ કહે છે. ૧૩ વધ પરિસહ-કઈ દુષ્ટાત્મા સાધુને ઢીંકા, પાટુ, ચાબુક કશાદિકના પ્રહાર કરે, અથવા વધ કરે, તે પણ તેના ઉપર મનમાં લગીર પણ રોષ લાવે નહી. પરંતુ અકલુષિત ચિત્તરાખે અને વિચાર કરે કે આ મહારૂં શરીર તો પગલરૂપ છે; એ તે અવશ્ય નાશ થવાના સવભાવવાળું છે; અને મહારે આત્મા તે એ થકી જુદે જ છે, કારણ કે જીવને તે કઈ વધ કરી શકે જ નહીં, મહારે આત્મા અમર છે. આ શરીરના સંબંધથી મને જે દુઃખ થાય છે, તે તે મહારાં કરેલાં અશુભ કર્મ ઉદય આવ્યાં છે, તેનું એ ફલ છે. એવી બુદ્ધિથી પિતે સમભાવમાં રહે, અને ઉપસર્ગ કરનારને મિત્ર તુલ્ય ગણે તેને વધુ પરિસહ કહે છે. ૧૪ યાચના પરિસહ–ચતિએ સંયમના નિર્વાહને અર્થે વસ પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રય, પ્રમુખ કેઈ પણ ચીજ અર્થાત એક સલી કે તૃણખલા જેવી ચીજ પણ માગ્યા સીવાય લેવી નહી. પિતાના શરીર શોભાના માટે તે યાચના કરવાનીજ નથી, પણ પ્રજન પડે લજજા છાંવને યાચના કરે. યાચના કરતી વખતે એવી વિચારણાં કરે નહી કે, રાંધેલા ધાન્યને અર્થે અથવા નજીવી ચીજને માટે, કોઈ માણસને ઘેર જઈ યાચના કરવી, તે કરતાં તે ગૃહસ્થાવાસમાં રહેવું જ સારૂ કે જ્યાં આપણું પરાક્રમથી કમાણી કરી, અનાદિકનું દીનહીનાદિકને દાન કરી પછી જમીએ; એવી વિચારણા કરી ગૃહસ્થપણાને ઈરછે નહિં. યાચના કરતાં કંઈ નહી આપે તે ? અથવા ગૃહસ્થને ઘેર જઈ યાચના કરી મહારું વજન ગુમાવી હું શી રીતે યાચના કરૂં? ઈત્યાદિક ચિંતવન નહિ કરતાં યાચના કરવી, ભિક્ષા માગવી, તેને યાચના પરિસહ કહે છે. ૧૫ અલાભ પરિસહ-વતિને કઈ વસ્તુની ઈચ્છા છે, અને ગૃહસ્થના ઘરમાં તે વસ્તુ ઘણી છેઃ સાધુ માગવા ગયા 25 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૫ છતાં ગૃહસ્થ તે વસ્તુ આપે નહી, તે વારે તેઓ મનમાં વિષાદ કે ઉદ્દેશ કરે નહી, દુષ્ટવચન બોલે નહી, અને મનમાં સમતા ધારણ કરી ચિંતવે, કે મને જે ન મળ્યું તેમાં મહારા લાભાંતરાય કર્મને ઉદય છે. આ ગૃહસ્થને કંઈ દેષ નથી. આથી તે મહારૂં કર્મ ખપશે, વળી વસ્તુ તે આજે નહી મલી તે કાલે મળી જશે. જે વારે મલશે ત્યારે લેઈશું. એના વિના જે નભી શકે તેમ હશે તે નભાવી લઈશું. એવા વિચાર કરી સમભાવમાં રહે, તેને અલાભપરિસહ કહે છે. ૧૬ રેગપરિસહ–સાધુને જ્યારે શ્વાસ, જવર, અતિસારાદિકરગ લાગુ પડે ત્યારે જે ગચ્છ બહાર જિન કલ્પી સાધુ હોય તે તે ચિકિત્સા કરાવવાની ઇચ્છા પણ કરે નહી, અને તેવા પ્રસંગે પિતાના કર્મને વિપાક ચિંતવી વેદનાને સહન કરી સમભાવ ધારણ કરે. પણ જે સ્થવિર કપી ગચ્છવાસી સાધુ હોય તે આક્ત વિધિ નિવઘ ચિકિત્સા કરાવે; મનમાં કર્મવિપાક ચિંતવતા રહે, પણ હાયય કરે નહિ. કદી અત્યંત વેદના થતી હોય તો પણ આર્તધ્યાન કે ખરાબધ્યાન કરે નહીં, પણ શુભ પરિણામ રાખી શમ્યફ રીતે વેદના સહન કરે તેને રોગ પરિસહ કહે છે. ૧૭ તૃણસ્પર્શ પરિસહ–ગછ નિર્ગત સાધુને તે તૃણનેજ સંથારે કહ્યો છે, અને ગચ્છવાશી સાધુને તે સાપેક્ષ સંયમ છે, માટે વસ્ત્રાદિક પણ લે છે. પરંતુ જ્યારે ભૂમિકા ભીની હોય અથવા વસ્ત્ર પુરાણું થયું હોય, કિંવા ચોરે ચોરી લીધું હોય ઈત્યાદિ કારણે કેવળ ડાભને અઢી હાથ પ્રમાણુ સંથારે હોવાથી, તે ડાભના અગ્રભાગ તીક્ષણ હોય તે શરીરને લાગે, તેથી પીડા ઉત્પન્ન થાય, તે પણ દુખ ચીંતવે નહિ, કે સમાધિને ત્યાગ કરે નહિ; તેને તૃણસ્પર્શ પરિસહ કહે છે. ૧૮ મલ પરિસહ-પરસેવાના પાણીથી સાધુના શરીરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] પરિસહનું વર્ણન. ૧૮૫ રજને કઠીન મેલ બંધાઈ જાય, તે ઘણે મેલ ઉણકાળના તાપના સંગે પરસેવાથી બીજાઈને દુર્ગધે ગંધાય તે પણ તે દુર્ગધને દુર કરવા સારૂ સ્નાનાદિકની ઈચ્છા કરે નહિ. વળી એ થકી કયારે હું મુક્ત થઈશ ? એવું ચિંતવન પણ કરે નહિ; તેને મલ પરિસહ કહે છે. ૧૯ સત્કાર પરિસહ–સાધુને કોઈ સ્તવન, નમન, ચણ સ્પર્શ કરે, સન્મુખ જાય, તેમને દેખી ઉભા થાય, આસન આપે, અશનાદિક દાન દે, અથવા હેટા કેઈ રાજા નિમંત્રણાદિ કરે, 'ઈત્યાદિ રીતે તેમને સત્કાર થાય તે પણ મનમાં ઉત્કર્ષ લાવે નહિં કે અભિમાન કરે નહિ, અથવા સત્કાર ન થવાથી મનમાં વિષાદ પણ કરે નહિ. તેને સત્કાર પરિસહ કહે છે. ૨૦ પ્રજ્ઞા પરિસહ-પુત સત્કારના કારણથી કે બુદ્ધિની બાહુલ્યતાના લીધે ગર્વ કરે નહિ તેના અભાવે ખેદપણ ન કરે આને પ્રજ્ઞા પરિસહ કહે છે. કેઈ પ્રજ્ઞાવંત સાધુ, ઘણા શ્રતને જાણ હેય, તે એવા વિચાર કરે કે “મે ભવાંત્તરમાં રૂદ્ધ રીતે જ્ઞાના રાધન કર્યું છે, માટે સમસ્ત મનુષ્યમાં જ્ઞાનવાન છું, અને સર્વના પ્રાના ઉતર હું આપી શકું છું, ”પરંતુ ગર્વ ન કરે, પ્રજ્ઞાના અભાવે મનમાં ઉદ્વેગ પણ ન કરે, હું મુખ છું, હું કાંઈ પણ જાણતું નથી, સર્વના પરાભવનું સ્થાનક છું, અરે હું જીવાદિક પદાર્થોના નામ પણ જાણતું નથી, એવી દીનતા મનમાં નહીં કરે, પણ પૂર્વકૃત કર્મનું સ્વરૂપ ચિંતવી જ્ઞાનાભ્યાસ કરવામાં ઉદ્યમ કરે તે તેમને આ પરિસહ પીડા આપે નહિ. ૨૧ અજ્ઞાન પરિસહ-વસ્તુ તત્વનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી જણાય છે–તેને જે અભાવ તે અજ્ઞાન-પરિસહ છે. કેઈ સાધુ મનમાં એવું ચિંતવે નહિ કે “મે અવતીપણું ત્યાગી વતીપણું અંગીકાર કર્યું છે તે પણ હું કંઈ જાણતું નથી. તેમ હું તપસ્યાદિક કરું છું, તથા સાધુને કરવા લાયક ક્રિયા પણ કરૂં છું, પણ હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૫ આગમના જ્ઞાન રહિત છું, માટે મારા જેવા નિરક્ષર, કુક્ષિભર એ વામને ધિક્કાર છે! એવી રીતે દીનતા ન કરે પરંતુ નિ કેવલ જ્ઞાન વરણય કર્મના ઉદયથી મહારું આ સ્વરૂપ છે, તે ભોગવવાથી દુર થશે. એમ ભાવી જ્ઞાનાભ્યાસ માટે અભ્યાસ જારી રાખે. અહી પ્રજ્ઞા પરિસહ કરતો આ પરિસહમાં એટલું વિશેષ છે કે પ્રજ્ઞા પરિ. સહ તે બીજે કઈ પ્રશ્નાદિક પુછે અને બહુમાન કરે તે પ્રસંગે થાય છે, અને અજ્ઞાન પરિસહ તે મત્યાદિક જ્ઞાન મહારામાં પુર્ણ નથી એમ વિચારવાથી થાય છે. અથવા શાસ્ત્રનું પુરવું તેને પ્રજ્ઞા કહે છે, અને ત્રિકાલ વિષયિક વસ્તુના અજાણપણાને અજ્ઞાન કહે છે. ૨૨ સમ્યકત્વ પરિસહ-શાસ્ત્રમાં વર્ણન કરેલા સુક્ષમ વિચાર સાંભળી તેના વિષે અશહણ અશ્રદ્ધા કરવી નહિ, તથા દેવ, ગુરૂ અને ધર્મને વિષે પણ અશ્રદ્ધા કરવી નહિ, શાસ્ત્રમાં દેવતા અને ઇંદ્રાદિક સમ્યગ દષ્ટિ છે, એવું સાંભળીએ છીએ તો પણ કે સાન્નિધ્ય કરતું નથી, માટે શું જાણી એકે દેવતા અને ઈદ્ર છે કિંવા નથી એવી પણ અશ્રદ્ધા કરવી નહિં. અન્ય દર્શનની અદ્ધિ વૃદ્ધિ વગેરે ઉન્નતિ જોઈ મુંઝાઈ જવું નહિ મૂઢ દષ્ટિ થવું નહી. તેને સમ્યકત્વ પરિસહ કહે છે. આ બાવીસ પરિસહ પૈકી એક સ્ત્રી બીજે પ્રજ્ઞા, અને, ત્રીજે સત્કાર, આ ત્રણ પરિસહ અનુકૂળ પરિસહ છે, એટલે તે બાહ્ય ભાવથી મીઠા છે, પણ એ પરિસહ છે, અને આત્માને અહિતકર્તા છે, એમ જ્ઞાનીઓજ જાણી શકે. જેમનામાં તત્વજ્ઞાનને અભાવ છે, તેઓ એ ત્રણ પરિસહ છે અને આત્માને અહિતકત છે, એમ જાણી શકતા નથી. બાકીના ઓગણીસ પરિસહ પ્રતિકૂળ છે, એટલે કંઈને કંઈ અંશે દુખ આપનાર છે. એ બાવીસમાંથી શીત અને ઉષ્ણુ તથા ચય (ચાલવું) અને નિષેધ (રહવું) એ ચારે સમકાલે હોય નહિં, કેમકે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] પરિસહુનું વન. ૧૯૭ ચારમાં એ પરસ્પર પ્રતિપક્ષી છે એટલે શીત હાય ત્યાં ઉષ્ણુ ન હાય. ચાલવાનું હોય ત્યાં સ્થિર રહેવાપણુ* ન હાય. તે એ હાય ત્યાં શીત અને ચર્યાં ન હોય, માટે ઉત્કૃષ્ટથી એક પ્રાણીને વિશેષ સમકાલે વીસ પરિસહુના ઉત્ક્રય થાય, અને જઘન્યથી તેા એકના ઉદય હાય અને ખીજાઓના ન પણ હાય, તત્વથી પ્રાણીઓને આવા પરિસહના પ્રસંગ આવે છે, તે તેના આત્મસત્તામાં રહેલા ક્રમ લીકનું જ પરિણામ છે. ત્યારે એ પરિસહુના સંબધ કયા કયા ક્રર્મ સાથે છે, તે પણ જાણવા લાયક છે. માહનીય ક્રમના મુખ્ય બે ભેદ છે. એક દર્શન માહનીય, અને બીજું ચારિત્ર મેહનીય-તેમાં મિથ્યાત્વ, મિશ્ર અને સમકિત એ ત્રણ દન મેહનીય કર્મની પ્રકૃતિ છે. સેાળ કષાય, અને નવના કષાય મળી પચ્ચીશ ચારિત્ર માહનીય ક્રમની પ્રકૃતિ છે. તેમાં દન માહનીયના ઉદયથી સમ્યકત્વ પરિસહુના સાવ થાય છે. પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિસહ જ્ઞાનાવરણીય ક્રમના ઉદ્દયથી થાય છે. અલાભ પરિસ& લાભાંતરાય ક્રમના ઉદ્ભયથી થાય છે. ૧ ક્રોધકષાય મેાહનીય ક્રમના ઉત્ક્રયથી આક્રોશ પરિસહ થાય છે. ૨ અરતિના ઉદ્મયથી અતિ પરિસહ થાય છે. ૩ પુરૂષવેદના ઉયથી સ્રી પરિસહ થાય છે. અને સાધવીએને સી વેદના ઉદયથી પુરૂષ પરિસહ થાય છે. ૪ ભય મેાહનીયના ઉદયથી નૈષષિકી પરિસહ થાય છે. પરિસહ થાય છે. પરિસહ થાય છે, ૫ જુગુપ્સા મેાહનીયના ઉદયથી અચેલક ૬ માનકષાય માહનીયના ઉદ્મયથી યાચના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૫ ૭ લેભ-કષાય મેહનીય કર્મના ઉદયથી સત્કાર પુરસ્કાર પરિસહ થાય છે. વેદનીય કર્મના ઉદયથી નિચે પ્રમાણે અગીયાર પરિસહન ઉદય થાય છે. ૧ સુધા, ૨ પિપાસા, ૩ શીત, ૪ ઉણ, ૫ દંશ, ૬ ચર્યા, ૭ શૈય્યા, ૮ મલ, ૯ વધ, ૧૦ રેગ, ૧૧ તૃણસ્પર્શ. ઉપર પ્રમાણે જ્ઞાનાવરણીય, કર્મના ઉદયથી બે, વેદની કર્મના ઉદયથી અગીઆર મેહનીય કર્મના ઉદયથી આઠ અને અંતરાય કર્મના ઉદયથી એક મળી બાવીસ પરિસહ જીવને ભેગવવા પડે છે. શેષ કર્મોને વિષે પરિસહને સંભવ નથી. જ્ઞાનાવરણીય, મેહનીય, અને અંતરાય કર્મ એ ઘાતિ કર્મ પૈકીના છે, અને વેદનીય કર્મ અઘાતિકર્મ છે; એટલે ઘાતિકર્મના અંગે થનારા પરિસહ કેવળ જ્ઞાનીઓને ઉપદ્રવ કરી શકે નહી. પણ વેદની કર્મ તે તેમને પણ ઉપસર્ગ કરી શકે. ગુણસ્થાનની અપેક્ષાએ બાદરસંપરાય નામના નવમા ગુણસ્થાનકની હદે પહોંચતા સુધી બાવીસ પરિસહ હોઈ શકે. દશમા સૂક્ષ્મ સંપાયના ગુણસ્થાનકની હદ સુધી મેહની કમની સત્તા રહે છે, તેથી દર્શન અને ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી થનારા ઊપસર્ગને ઉદય ત્યાં સુધી હોઈ શકે. બાકીના ચૌદને ઉદય અગીઆરમા ઉપશાંત મેહ અને બારમા ક્ષીણ મોહ ગુણસ્થાનક સુધી હોઈ શકે. એ ચૌદ પૈકી વેદની કર્મને અંગે થનારા અગીઆર પરિસહ તે તેરમા સગી અને ચૌદમા અગી ગુણસ્થાનક સુધી હોઈ શકે. (જુઓ નવતત્વ બાલા બોધ ગાથા ૨૭-૨૮ નું વિવેચન). આત્મિક ઉન્નતિની સાધનાના પ્રસંગે ઉપરના પરિસો પૈકી કઈને કઈ પરિસહ આવવાનો સંભવ છે. પ્રતિકૂળ ઊપસર્ગોને તે ભાસ થવાને સંભવ છે, પણ કેટલાક મીઠા અને અનુકૂળ ઉપસર્ગોએ ઉપસર્ગ રૂપે આત્મામાં ઉદય પામ્યા છે, એને ભાસ તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભવ ] પરિસહવિચાર ૧૦ સામાન્ય સાધકને થેજ મુકેલ છે. જે સાધક સાધના કાળમાં તેમાં વિશેષ સાધુ મુનિરાજ પિતાના ચાગ્નિ પાલન કાળમાં, હમેશાં આત્મ જાગતી રાખે તેજ, આવા પ્રકારના ઉંચી હદે ચઢતા પ્રાણીને પાડનાર-ઉપસર્ગોથી તે બચી શકે, જે જરી પણ તેના તરફ ઉપેક્ષા કરે છે, આવા ઉપસર્ગના પ્રસંગે સંવર તત્વને જે લાભ પ્રાપ્ત કરવા તે લાભ ગુમાવી, ઉલટ કર્મબંધરૂપ નુકશાનમાં ઉતરવાને સંભવ છે ભગવત મહાવીરે દીક્ષા અંગીકાર કર્યા પછી, કેવળજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધી, પિતાનું શુદ્ધ સાધ્ય નિશ્ચળ રાખી કેવી રીતે સાધના કરી પરિસહ સહન કરી સમભાવમાં સ્થિર રહ્યા તેજ જાણવા જે વિષય છે. N "• E5 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ' AAJ - ૩૬ કરી ૧ . છે . T Sાલ 6 7 ળક 'કા ( જ . - પ્રકરણ ૧૬ મું. સ્વાશ્રય (સ્વભાવલંબન) ક્ષા અંગીકાર કર્યા પછી ચંદ્રની જેવા શીતળ લેખ્યાવાલા, સૂર્યની જેમ તપના તેજથી દુખે જોઇ શકાય તેવા, ગજેની જેવા બળવાન, મેરૂના જેવા 1 નિશ્ચલ, પૃથ્વીની જેમ સર્વ સ્પર્શને સહન વિલાપ કરનારા, સમુદ્ર, જેવા ગંભીરના સિંહના જેવા પ આ નિર્ભય, ધૃતાદિ હોમેલા અગ્નિી જેમ મિસ્યા દષ્ટિઓને અદ્રશ્ય, ગેંડાના શૃંગની જેમ એકાકી, મોટા સાંઢની જેમ મહા બળવાન, કાચબાની જેમ ઈદ્વિઓને ગુપ્ત રાખનારા, સર્પની જેમ એકાંત દ્રષ્ટી સ્થાપનાર, શંખની જેમ નિરંજન, સુવર્ણની જેમ જાત રૂપ નિલેપ) પક્ષીની જેમ મુક્ત, જીવની જેમ અખલિત ગતિવાળા, ભારંડ પક્ષીની જેમ પ્રમાદ રહિત, આકાશની જેમ નિરાશ્રય, કમલદલની જેમ લેપ રહિત, તથા શત્રુ અને મિત્ર, તૃણ અને સ્ત્રી, સુવર્ણ અને પાષાણ, મણિ અને કૃતિકા, આ લોક અને પરલેક, સુખ અને દુઃખ તથા સંસાર અને મેક્ષમાં સમાન હૃદયવાળા, કરૂણા ભરપુર મનને લીધે નિષ્કારણુ ભવ સાગરમાં ડુબી જતાં મુગ્ધ જગત જીવને ઉદ્ધાર કર વાની ઈચછાવાળા, એવા ભગવંત મહાવીરે દીક્ષાના સ્થળથી વિહાર કર્યો. પ્રભુને દીક્ષા મહોત્સવ વખતે, એ ગશીર્ષચંદન આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભવ. ] ગાવાલને ઉપસર્ગ. ૨૦૧ ઉત્તમ સુગંધી દ્રવ્યોથી લેપ કર્યો હતો, તથા ઉત્તમ સુગંધીવાળા પુખેથી પ્રભુની પૂજા કરી હતી તેની સુગંધ ચાર મહીનાથી અધિક કાળ સુધી પ્રભુના શરીરપર રહી હતી. તે સુગંધથી ખેંચાઇને ભમરાઓ આવીને પ્રભુને ડંખ દેવા લાગ્યા. કેટલાક મુગ્ધ યુવકે પ્રભુની પાસે સુગંધી માગતા, પણ પ્રભુ તે મને રહેતા. તેથી તેઓ ક્રોધાયમાન થઈને પ્રભુને આકરા ઉપસર્ગો કરતા હતા. સ્ત્રીઓ પણ પ્રભુને અદ્ભત રૂપવાળા તથા સુગંધ યુક્ત શરીરવાળા જેઈને, કામાતુર થઈ અનુકૂળ 'ઉપસર્ગ કરતી હતી. પ્રભુ તે મેરૂની જેમ સ્થિર રહી સઘળું સમભાવ પૂર્વક સહન કરતા અને ઈયસિમિતિધન પૂર્વક વિહાર કરતા. - જે દિવસે દિક્ષા અંગીકાર કરી, તે દિવસે વિહાર કરી બે ઘી દિવસ બાકી હતું, ત્યારે પ્રભુ કુમાર નામના ગામે પહોંચ્યા. રાત્રિએ તે સ્થળે નાસિકાના અગ્રભાગપર નેત્રની દષ્ટિસ્થાપન કરી, બે ભુજા લાંબી કરી, કાત્સર્ગ ધ્યાનમાં પ્રભુ રહ્યા, તે સમયે કઈ ગેવાળ આખે દિવસ બળદને હાંકી તેજ ગામની સીમમાં, જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા હતા ત્યાં આવ્યું. સધ્યિાને વખત થયું હતું, તેથી બળદને પ્રભુની પાસે મુકીને ગોવાળ ગાયે દેહવા ગામમાં પિતાના ઘેર ગયે. આખા દિવસના ભૂખ્યા નિરંકુશ બળદો ચરતા ચરતા વનમાં આગળ ચાલ્યા ગયા. ગામમાં ગએલે ગોવાળીઓ ગાયને દેહીને પાછો તે સ્થળે આવ્યા, ત્યારે પિતાના બળદેને ત્યાં જોયા નહી. પ્રભુને બળદે કયાં ગયા છે ? તે સંબંધે પુછ્યું; પણ તેમની પાસેથી કાંઈ ઉત્તર મળે નહીં, તેથી બળદોની શોધ માટે તે પણ વનમાં ગયે જે તરફ બળદ ગએલા તેની બીજી તરફ તે શોધવા માટે ગયે, તેથી તે બળદને પતો મળે નહીં. આ તરફ બળદો ચરતા ચરતા ધરાઈ રહ્યા, અને તે રાત્રી બાકી રહી તે વખતે પાછા જ્યાં પ્રભુ કાત્સગ ધ્યાને ઉભા હતા ત્યાં આવી, બેસી વાગેલવા લાગ્યા. શેવાળ આખી રાત શોધ કરી, 26 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ २०२ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૬ થાકીને તે પાછે તે સ્થળે આવ્યું, ત્યારે બળદને પ્રભુની પાસે બેઠેલા જોયા. તે ક્ષુદ્ર મતિવાળા ગોવાળને વિચાર કર્યો કે, આ યેગીને બળદ ચરવા ગયાની વાતની ખબર છતાં મને તે વખતે તેમણે ખબર કહી નહી, અને મારે આખી રાત વનમાં ભમવું પડયું ! ખરેખર મનેજ એણે ભમાવ્યું. આ વિચારથી તેને ક્રોધ ચઢ, અને પિતાની પાસે બળદની રાસ હતી તેથી પ્રભુને મારવાને તેમના તરફ દેડ. દીક્ષા મહત્સવમાંથી શકેંદ્ર પિતાના સ્થાને ગયા પછી, પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે? તે જાણવાની ઈચ્છાથી, અવધિજ્ઞાનને ઉપયોગ મુકી જોયું તે આ બનાવ બનતે તેમણે જે ગેવાળને સ્થભિત કરી, તે જ વખતે તેઓ પ્રભુ પાસે આવ્યા. અને પ્રભુને ઉપસર્ગ કરતે અટકાવી, તેને ત્યાંથી વિદાય કર્યો. તે પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દેઈ મરતક નમાવી, બે હાથ જેઠ, વિનંતિ કરી કે, આપને બાર વર્ષ સુધી ઘણા ઉપસર્ગો થવાના છે; માટે તેને નિષેધ કરવા સારૂ સેવક તરીકે આપની સેવા કરવા સાથે રહેવાની મારી ભાવના છે, તે તે વિનંતી આપ સ્વીકારશે. કાર્યોત્સર્ગ પારીને પ્રભુએ ઉત્તર આપે કે “હે દે! તીર્થકરો કદી પણ અંતરંગ શત્રુઓને જીતવામાં તથા કર્મોને નાશ કરવામાં પરની સહાયની અપેક્ષા રાખતા નથી વળી કઈ પણ તીર્થ કરે બીજાના આશ્રય-સહાયથી કેવળજ્ઞાનાદિ અખંડ આત્મિકલમી પ્રાપ્ત કરી નથી, કરતા નથી, અને કરશે પણ નહીં, તે કેવળ પિતાના વીર્યબલ, પરાક્રમ અને પુરૂષાર્થથી કેવળજ્ઞાનાદિ આત્મિક ગદ્ધિ પ્રગટ કરી મોક્ષરૂપી સ્વરાજ્ય પ્રાપ્ત કરે છે.” પ્રભુને આવા સ્વાત્માલંબન ભાવને પ્રકટ કરનાર ઉત્તર સાંભળીને શદ્રને પ્રભુના ઉપર બહુજ ભકિત રાગ થયે; અને તીર્થકરેના સ્વાશ્રય ગુણની અનુમોદના કરવા લાગ્યા. પ્રભુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] ઉન્નતિને કમ. ૨૦૩ ભવિષ્યમાં ઘણું ઉપસર્ગ થવાના છે તે પણ મરણાંત ઉપસર્ગના પ્રસંગે તે ઉપસર્ગ અટકાવવા તથા વૈયાવચ્ચ કરવા, પ્રભુની મા સીના પુત્ર જે બાલપણથી વ્યંતરની કાયમાં દેવ૫ણે ઉત્પન્ન થએલ છે, તે સિદ્ધાર્થ વ્યંતર દેવને આજ્ઞા કરી શકેંદ્ર સ્વસ્થાનકે ગયા. પ્રભુએ આપેલે ઉત્તર બહુ મનન કરવા અને વિચારવા લાયક છે. કેઈ પણ પ્રકારની ઉન્નતિની ઇચ્છાવાળા કેવલ પોતાના બળ અને પરાક્રમથીજ-ઉન્નતિ પ્રગતિમાં આગલ વધી શકે. જે પ્રમાણે એ નિયમ એક વ્યક્તિને લાગુ પડે છે, તેજ પ્રમાણે સકલ સમષ્ટિને, એક સામાન્ય નહાન દેશને કે આખા રાષ્ટ્રને લાગુ પડે છે, જે વ્યક્તિ કે સમષ્ટિવાદેશ અથવા રાજ્ય પારકા ઉપર આધાર રાખનાર હોય,તેઓ કદી પણ પોતાની ઉન્નતિ કરી શકવાના નથી. પારકા ઉપર આધાર રાખી ઉન્નતિ ઉચ્છવી એ એક જાતની નિર્બળતા છે. શું નિબળ પિતાને કે પરને કદી પણ ઉદ્ધાર કરવાને સર્મથ થયા છે કે થશે? પ્રભુએ આપેલા આ મંત્રના ઉપર અ પણે પૂર્ણ શ્રદ્ધા રાખી, તેનું આલંબન લઈશું તેજ આપણે કાંઈ અંશે આ ભવમાં ઉન્નતિ ક્રમમાં આગળ વધી શકીશું, એટલું જ નહીં પણ એ મંત્રના સરકાર જે આત્મામાં દઢ થયા હશે, તેજ આગામી ભવમાં આપણે આપણું પ્રગતિ કરી, પરિણામે પ્રભુએ જે પ્રમાણે લકત્તર સ્વરાજ્યની પ્રાપ્તિ કરી, તેજ પ્રમાણે આપણે પણ લોકેત્તર સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકીશું અંતરંગ શત્રુઓને જીતવાને બીજાની સહાય શું કામ લાગવાની છે તેને તે પિતે જાતે જ પિતાના બળ પરાક્રમથી જીતવાના છે. કેત્તર સ્વરાજ્ય પ્રાપ્તિને અટકાવનાર અંતરંગ શત્રુઓ છે. તેઓને બરાબર ઓળખવા જોઈએ. તેઓએ અનાદિકાળથી પોતાની સત્તા આપણું ઉપર જમાવી આપણને પરવશ બનાવી દીધા છે. તેમને જીતવા એ કંઈ સહેજ વાત નથી. જ્યારે આપણે પિતાનું અને તેમનું યથાર્થ સ્વરૂપ સમજી, તેમને જિતવાને ભગવંતની પેઠે પુરૂષાર્થ કરીશું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ २०४ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૬ ત્યારે જ આપણે લોકેત્તર સ્વરાજ્ય જરૂર પ્રાપ્ત કરી શકીશું લોકેત્તર સ્વરાજ્ય પ્રાપ્ત કરવાને જ આપણે અંતીમ ઉદેશ હોવો જોઇએ. બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, જ્યારે અશુભ કર્મને ઉદય હોય છે, ત્યારે બીજાઓએ સારી ભાવનાથી કરેલી ભક્તિ પણ ઉલટી નુકશાન કર્તા નીવડે છે. દીક્ષા મહોત્સવ વખતે દેએ સુગંધિ દ્રવ્યને ભક્તિ રાગથી કરેલે લેપ પ્રભુને ઉલટ ઉપસર્ગ કરનાર દુઃખરૂપ નીવડે. તે સુગંધીના લીધે ભમરાએ વિગેરે તરફથી પ્રભુને પીડા સહન કરવાને પ્રસંગ આવ્યે. એથી આત્મ સત્તામાં રહેલા અશુભ કર્મોને, સકામ નિર્જરાથી નાસ કરવાની આવશ્યકતા જણાઈ આવે છે. આત્મ સત્તામાં રહેલા અશુભ કર્મોને સકામ નિર્જરા વડે જે નિર્જ રાવી નાખવામાં નહી આવે તે પ્રસંગ આવે તે ઉદયમાં આવી પિતાના કટુક વિપાક ચખાડયા સીવાય રહેનાર નથી. આત્મહિત વાંચ્છકે અશુભ કર્મ ન બંધાય તે માટે, અને સત્તામાં રહેલા અશુભ કર્મ સકામ નિ. ના અવલમ્બન વડે ખપાવી નાખવાના માટે હમેશાં ઉપયોગની જાગૃતિ રાખવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ awlip હ .' ) કે જ છે Rs છે, s કે | * - III), ૧ પ્રકરણ ૧૭ મું. ભવ સત્તાવીશ (ચાલુ). છવાસ્થાવસ્થા, સાધના, અને પરિસહ. V રીક્ષાના સમયથી કેવલજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધી, * પરમ વૈરાગ્યવંત ભગવંત એકલા વિહાર કરતા હતા. તીર્થકરને ક૫જ સામાન્ય મુનિએથી ર જુદો હોય છે. તેઓ સ્વયંશાની હોય છે. A INST)) તેમને માથે ગુરૂ હેતા નથી, કેમકે દીક્ષાના ) દિવસથી ચાર જ્ઞાન સહિત હોય છે. કેવલજ્ઞાન પ્રાપ્તિના કાલ સુધી કેવળ કર્મ ક્ષયના હેતુથીજ શુદ્ધ સંયમનું નિરતિચાર, અને અપ્રમતપણે પાલન કરે છે. તે દરમ્યાન દેવ, મનુષ્ય કે તીર્થંચ સંબંધી જે જે ઉપસર્ગ તેમને થાય, તે વીરતાપૂર્વક સહન કરી શુદ્ધ ધ્યાનમાં મગ્ન રહે છે. તીર્થકર દીક્ષાના સમયથી તે કેવલજ્ઞાન પ્રાપ્ત થતા સુધીના વચલા વખતમાં કોઈને ઉપદેશ કરતા નથી. કેવલજ્ઞાન સીવાય પદાર્થ માત્રના સર્વ ગુણપર્યાય અને સકલ ય પદાર્થના અનંતા ધર્મનું સ્વરૂપ પ્રત્યક્ષ રીતે જોઈ અને જાણી શકાતું નથી, અને તીર્થકરના વચનમાં પરસ્પર વિરોધ કદીપણ હાય નહી, તે કારથી મસ્થાવસ્થામાં ઉપદેશ દેવાને તેમને કહ૫ (આચાર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ २०६ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ નથી. એજ નિયમાનુસાર ભગવંતે પણ કેવલજ્ઞાન થતા સુધી કેઈને ઉપદેશ કરેલ નથી. ભગવંતે દીક્ષા લીધા પછી નીચે પ્રમાણે પાંચ નિયમ (અભિગ્રહ) ધારણ કર્યા હતા, ૧ જ્યાં અપ્રીતિ થાય ત્યાં તેને ઘેર વસવું નહી. ૨ જ્યાં રહેવું ત્યાં ઉભા રહી કાર્યોત્સર્ગ કરીને જ રહેવું. ૩ પ્રાયઃ મીનાવસ્થામાં રહેવું. ૪ કરપાત્રવડે ભેજન કરવું. માત્ર વાપરવાં નહી, ધ ગૃહસ્થને વિનય કરે નહી. આ અભિગ્રહ ધારણ કરવાને પ્રસંગ નીચેના કારણથી પ્રાપ્ત થયે હતે. દિક્ષા લીધા પછી વિહાર કરતા મેરાક નામના ગામ પાસે આવ્યા. તે નજીકના પ્રદેશમાં દુઈજજતક જાતિના તાપસે રહેતા હતા. તે તાપસને કુલપતિ પ્રભુના પિતાને મિત્ર હતું, તે પ્રભુની પાસે આવ્યો. તેની પ્રાર્થનાથી એક ૨ત્રી પ્રતિમાને ત્યાં રહ્યા. પ્રાતઃકાલે વિહાર કરતી વખતે વર્ષાકાળમાં ત્યાં પધારવા કુલપતિએ વિનંતી કરી. તેના અતિ આગ્રહથી પ્રભુએ તેની વિનંતી સ્વીકારી. વિહાર કરતા કરતા વષકાળ નજીક આવ્યું, ત્યારે પોતે આપેલા વચન પ્રમાણે તે તાપસના આશ્રમમાં પ્રભુ આવ્યા. કુલપતિએ ભત્રિજાપણાના સ્નેહને લીધે, તૃણથી આચ્છાદિત કરેલું એક ઘર પ્રભુને રહેવા માટે અર્પણ કર્યું. તેમાં વડવાઈવાળા વટ વૃક્ષની જેમ જાનું પર્યત લાંબી ભૂજાવાળા પ્રભુ મનને નીયંત્રીત કરીને પ્રતિભાધારીપણે રહા, આશ્રમની તથા ગામની ગાયે વષકાળની શરૂઆતમાં નવીન ઘાસ થએલે નહી હોવાથી આશ્રમના ઝુપડાંના ઘાસને ખાવા આવે એ સ્વભાવિક છે. તેમ તે ગાને આશ્રમમાં રહેનાર તાપસ હાંકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] સ્થુલપાણી યક્ષને પ્રતિમાપવા. ૨૦૭ કાઢતા તેથી પ્રભુ જે ઘાસના ઘરમાં પ્રતિમા ધારણ કરી રહ્યા હતા, તે ઘરને આચ્છાદિત કરેલા ઘાસને ગાયા ખાઇ ગઇ,ખીજા તાપસેની પેઠે તે ગાયાને પ્રભુએ હાંકી કાઢી નહી, આાશ્રમના તાપસેા પ્રભુના સ્વરૂપથી અજાણ હાવાથી, તેમની ઈર્ષ્યા કરવા લાગ્યા અને કુલપતિને જને કહેવા લાગ્યા કે હે! કુલપતિ તમે આપણા આશ્રમમાં એવા તે કેણુ મમતા રહિત મુનિને અતિથી તરીકે લાવ્યા છે. કે, જેના અંદર રહેવા છતાં આપણા તે ઝુપડાને નાશ થઈ ગયું. તે એવા તે। કૃતઘ્ન ઉદાસી, દાક્ષિણ્યતા રહિત અને આળસુ છે કે, ગાયેાથી ખવાઇ જતા પેાતાના આશ્રમનું પણ રક્ષણ કરતા નથી. શુ' તે મુનિ છે અને અમે મુનિ નથી ? છે તાપસાના આવા વચન સાંભળી તે કુલપતિ પ્રભુની પાસે આબ્યા, અને આશ્રના તાપસેા ઈર્ષ્યા વગરના અને સત્ય ખેાલનારા છે એમ તેને લાગ્યું. તે કુલપતિએ પ્રભુને કયુ કે હૈ, મુનિ ! તમે આ ઝુપીની રક્ષા કેમ કરતા નથી ! તમારા પિતાએ યાવત્ જીવ સવ આશ્રમેાની રક્ષા કરી છે. દુષ્ટાને શિક્ષા કરવી એતા તમારૂં' યેાગ્ય વ્રત છે. વળી પક્ષીઓ પણ પેાતાના માળાનુ આત્માની જેમ રક્ષણ કરે છે, તા તમે વિવેકી થઈને આ આશ્રમની કેમ ઉપેક્ષા કરી ? પ્રભુ તેા મૌનપણે ધ્યાનમાંજ છે. કુલપતિ આ પ્રમાણે પ્રભુને સીખામણુ આપી પેાતાના સ્થાને ગયા. પ્રભુએ વિચાર્યું, મારા નિમિત્તે આ સર્વાંને અપ્રીતિ થશે, તેથી મહારે અહીં રહેવુ ઇષ્ટ નથી. ” એ પ્રમાણે વિયાર કરી ઉપર પ્રમાણે પાંચ નિયમ ધારણ કરી વર્ષા ઋતુના અધ માસ વ્યતિ થયા છતાં પણ ત્યાંથી વિહાર કરી અસ્થિક નામના ગામે આવ્યા. સ્થુલપાણી યક્ષને પ્રતિમાધવે. અસ્થિક ગામમાં સ્થુલપાણી નામના યક્ષનું 'દિર હતુ. તે યક્ષ ઘણા ૨ સ્વભાવના હતા તેના સ્થાનમાં રાતવાસેા રહે. નારને તે મારી નાંખતા હતા, એ હકીકત ગામના લોકોએ તથા યક્ષના પૂજારી ઈંદ્ર શર્માએ પ્રભુને નિવેદન કરી, પ્રભુએ તે યક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com → Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ બાધ કરવા ગ્ય છે એમ જાણી તે યક્ષના સ્થાનના એક ખુણામાં પ્રતિમા (મોન ધરી ધ્યાનાવસ્થામાં ઉભા રહેવું) ધરી ઉભા રહયા. અહિં એટલી વાત ધ્યાનમાં લેવા જેવી છે કે, પ્રભુએ રાત રહેવા માટે ગામલોક પાસે જગ્યાની યાચના કરી હતી. તેઓએ યક્ષના કુર સ્વભાવની અને રાત ત્યાં રહેનારના પ્રાણ હરણ કર્યાના બનેલા બનાવોની હકીકત કહી બીજી જગ્યાએ રાત રહેવાને માટે વિનંતી કરી, અને જગ્યા પણ બતાવી છતાં પ્રભુ તે યક્ષના ઉપર કેવળ ઉપકાર કરવા અને તેને બંધ પમાડવાના ઉદ્દેશથી જ તેના સ્થાનમાં રાત રહ્યા. એ ગામનું નામ અસ્થિક પડવાનું કારણ પણ એજ છે કે યક્ષના ઉપદ્રવથી ઘણુ જીના પ્રાણ હરણ થએલા અને તેમના શરીર પી રહેલાં, તેના હાડકાના ઢગલા ત્યાં પડ્યા રહેતા તેથી એ ગામનું નામ અસ્થિક પડેલું હતું. સૂર્ય અસ્ત પામે, બીજા લોકે તથા પૂજારી પિતપિતાના સ્થાને ચાલ્યા ગયા. ફકત પ્રભુજ નિર્ભયપણે કાર્યોત્સર્ગ કરી ધ્યાનાવસ્થામાં સ્થિત થઈ ઉભા રહ્યા. પ્રભુનું આ સાહસ જોઈ શૂલપાણિ યક્ષને ગર્વ થઈ આવ્યું. તે વિચારવા લાગ્યું કે, અત્યાર સુધી અહીં કેઈ પણ મનુષ્ય મારા સ્થાનમાં રાત રહી શકતું નથીઆ મુનિને અહીં નહી રહેવાને માટે ગામ લોક તથા મહાશ પૂજારીએ કહ્યા અને સમજાવ્યા છતાં, મહારી આજ્ઞાનું ઉલંઘન કરી તે અહીં રહ્યો છે, તે તેનું ફળ હું તેને ચખાડું એવો વિચાર કરી તે પ્રભુના નજીકમાં આવ્યું. વ્યંતરના ઉપસર્ગ. તે વ્યંતરે પ્રથમ અટ્ટહાસ્ય કર્યું. ચોતરફ પ્રસરતા અતિ રાદ્ધ હાસ્યના શબ્દથી જાણે આકાશ ફુટી ગયું હોય, અને નક્ષત્ર મંડળ ત્રુટી પડયું હોય તેમ દેખાયું. તે હાસ્ય- શબ્દો સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ૨૭ ભાવ ] સ્યુલપાણે યક્ષને પ્રતિબોધ. ગામના લેક પરસ્પર વાત કરવા લાગ્યા કે, જરૂર પેલા મુનિને અત્યારે તે વ્યંતર મારી નાખશે. યક્ષના આ ભયંકર અટ્ટહાસ્યથી પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, અને સહેજ પણ ધ્યાનાવસ્થામાંથી ડગ્યા નહીં, એટલે તે વ્યંતરે મહા ઘેર હાથીનું રૂ૫ વિકવ્યું તેથી પણ પ્રભુ ક્ષોભ પામ્યા નહીં, એટલે ભૂમિ અને આકાશના માનદંડ જેવું પિશાચનું રૂપ વિકવ્યું. તેથી પણ પ્રભુ ભ પામ્યા નહીં. પછી તે દુષ્ટ યમરાજના પાશ જેવું ભયંકર સપનું રૂપ વિક. અમેઘ વિષના ઝરા જેવા તે સર્પ પ્રભુના શરીરને દઢ રીતે વીંટળાઈ ગ, અને ઉગ્ર દાઢેથી ડસવા લાગ્યો. તે પણ પ્રભુ ધ્યાનાવસ્થામાંથી લગીર માત્ર ચલાયમાન થયા નહી અને પિતાને આ પ્રયત્ન નિષ્ફળ ગયે એમ જાણું, તેણે પ્રભુના શીર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પૃષ્ટ, અને નખ એમ સાત સ્થાનકે વેદના પ્રગટ કરી, આશાત વેદના પૈકીની એક વેદના જ સામાન્ય મનુષ્યને તે મૃત્યુ પમાડવાને સમર્થ હતી. છતાં આ સાતે વેદના પ્રભુને ધ્યાનમાંથી ચલાવવાને નિષ્ફળ નીવ. વ્યંતરે આ વેદના કરવામાં પિતાનું જેટલું બળ હતું, તેને ઉપગ પ્રભુના ઉપર કર્યો હતે. વ્યંતર આખરે થાક, અને પ્રભુના અતુલ બળ અને સહન શીલતાથી વિસ્મય પામ્યા. પ્રભુની આ દઢ ધ્યાનાવસ્થાએ વ્યંતરના મન ઉપર ભારે અસર કરી, અને તેને ગર્વ નાશ થશે. તે અંજલી એડીને પ્રભુને વિનંતી કરવા લાગ્યું કે હે દયાનિધિ ! આપ મહાશયની શકિત ને નહી જાણનાર એવા મેં દુરાત્માએ આપને અત્યંત અપરાધ કર્યો છે, તે ક્ષમા કરે. જ્યારે અશુભ કર્મોના વિપાક જીવે ને પિતાનું ફળ દુખપે બતાવે છે, ત્યારે પિતાની ઉપર કૃપા ધરાવનાર દેવે પણ મદદ કરી શક્તા નથી. તેજ બનાવ આ સ્થળે બને છે. ઈદ્ર પ્રભુને પ્રાણાંત ઉપસર્ગ વખતે મદદ કરવા 27 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર ! [ પ્રકરણ ૧૭ તેમની સેવામાં સિધાય નામના બ્ય'તરને રાખ્યા હતા. શૂળપાણી યજ્ઞે જ્યારે પ્રભુને આ ઘાર ઉપસ કર્યો ત્યારે તેનું મન તેના બીજા કોઈ કાર્યમાં વ્યગ્ર થએલું હતું; તેથી આ ઉપસર્ગ વખતે પ્રભુના તરફ તેનું ધ્યાન ન હતું, તેથી તે વખતે તે મદદ કરવા આબ્યા નહતા. જ્યારે શુળપાણી યક્ષ થાકીને પ્રભુને વિનંતી કરતા હતા ત્યારે તેને પેાતાને ઇંદ્ર મહારાજે સોંપેલા કાર્યની યાદિ આવી; અને તુત તે સ્થળે આવ્યે અને શૂળપાણી યક્ષને કહ્યું, અરે દેવાધમ ! તે આ શું કર્યું' ? ત્રણ જગતને પૂજવા ચેાગ્ય એવા આ વીર પ્રભુ છે, તે શું તું નથી જાણતા ? જો આ હાફ' ચરિત્ર પ્રભુના પરમ ભકત શક્રેન્દ્ર જાણ્યે, તે તું તેના વજ્રની ધારાને ભાગ થઇ પડીશ, ” સિદ્ધાર્થની આ શિક્ષાથી તે ભય અને પદ્મા તાપથી આકુલવ્યાકુળ થઇ ગયા, અને તેણે ફરીવાર પ્રભુને ખમાવ્યા. સિાથે તેને ફરી કહયુ' અરે ! શૂલપાણી તું હજી ખરાખર તત્વને જાણુતા નથી. યથાર્થ તત્વ આ પ્રમાણે છે તે સાંભળ; વીતરાગમાં દેવ બુદ્ધિ, શુ' સાધુએમાં ગુરૂ બુદ્ધિ, અને જીનેશ્વર ભગવંતે કહેલા ધમમાં ધમ' બુદ્ધિ એ પ્રમાણે તારા આત્મા સાથે નિણૅય કર. હવેથી પાતાના આત્માની સમાન સના આત્માને જો, અને કાઇ પણ પ્રાણીને પીડા કરીશ નહી. પૂર્વે કરેલાં સવ' દુષ્કૃતની નિંદા કર. પ્રાણીએ કયારે પણ આચરેલા તીવ્ર ક્રમનું ફૂલ કાટાનુ કાટી ગણુક પામે છે. આ પ્રમાણે તત્વ સાંભળી ફૂલપાણી ચક્ષ પ્રથમ કરેલ અનેક પ્રાણીઓાના ઘાતને સભારીને વારવાર પેાતાના આત્માને નિંદવા લાગ્યા, અને ઘણા પશ્ચાતાપ કરવા લાગ્યા. પછી સમકિતને ધારણ કરી સ'સારથી ઉદ્વેગ પામી, તે યક્ષે પ્રભુના ચરણુની પૂજા કરી; અને પેાતાના અપરાધરૂપ મલને ધાવામાં જલ જેવુ... સંગીત પ્રભુ સનમુખ કરવા લાગ્યા. પ્રભુને કાંઇંક ઉણા ચાર પહેાર સુધી ઉપસગ' થયા હતા, તેથી શ્રમલાગવા એકરીને પ્રભુને થાડીવાર નિદ્રા આવી ગઇ. તેટલા ઢાળમાં પ્રભુએ દશાવના શેયાં. તેજ સ્થલે પ્રભુએ ચાતુર્માસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ૨૭ ભવ. ] ચંદકેશીક સપને ઉદ્ધાર. કર્યું હતું. આ ચાર્તુમાસમાં પ્રભુએ અર્ધ અર્ધ માસક્ષમણની તપશ્ચર્યા કરી હતી. ચોમાસુ વ્યતિત થયે પ્રભુ ત્યાંથી વિહાર કરવા લાગ્યા, ત્યારે શુલપાણે યક્ષ પ્રભુને વિનંતી કરવા લાગે કેહે નાથ ! આપ પિતાના સુખની અપેક્ષા કર્યા વિના માત્ર મારી ઉપર અનુકંપા કરવાને માટે જ અહિં આવ્યા હતા. પરંતુ મહારાજે કઇ પાપી નથી કે જેણે આપને ઉલટે અપકાર કર્યો. આપના જેવા કોઈ સ્વામી નથી. અપકારને બદલે મને તે આપ ખરેખર ઉપકારી થયા છે. તે વિશ્વાના ઉપકારી ! જે અહીં આવીને મને બંધ કર્યો ન હોત તે આજે મેં જરૂર નરક ગતિ મેળવી હોત ! આ પ્રમાણે સ્તુતિ કરી નીર્ગવત થઈ પ્રભુને વળાવીને પાછો વળે. ચંડ કેશીક સર્પને ઉપસર્ગ અને તેને ઉદ્ધાર. પ્રભુ વિહાર કરતા કરતા પાછા મેરાક ગામ આવ્યા. ત્યાં બહારના ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધરીને રહયા. એ ગામમાં તે સમયે એક અચ્છેદક નામે પાખંડ રહેતું હતું. તે મંત્ર તંત્ર વિગેરેથી પિતાની આજીવીકા ચલાવતા હતા. પ્રભુના ત્યાં રહેવાથી અને સિધાર્થ વ્યંતરના પ્રયાસથી તેનું પિગળ લકે કળી ગયા, તેથી તેના માનમાં કમીપણું થયું તે અચ્છેદક પ્રભુ પાસે આવી વિનંતી કરવા લાગ્યું કે, “હે ભગવન ! આપ અહીંથી બીજે સ્થળે પધારે, કેમકે જે પૂજ્ય હોય છે તે તો સર્વત્ર પૂજાય છે. આપના અહીં રહેવાથી મને દુઃખ થશે.” આવી તેની દીન વાણી સાંભળી અપ્રીતિવાળા સ્થાને રહેવું નહી એ પિતાને અભિગ્રહ છે. તેને યાદ કરી પ્રભુએ ત્યાંથી ચાવાળ નામના સન્નિવેશ તરફ વિહાર કર્યો. ત્યાંથી પ્રભુ તાંબી નગરી તરફ ચાલવા લાગ્યા. માર્ગમાં ગવાળોના પુત્રોએ કહ્યું કે, “હે દેવાય ! આ માર્ગ વેતાંબીએ સીધે જાય છે. તેની વચમાં કનકખળ નામે તાપસેને આશ્રમ આવે છે, ત્યાં હમણાં એકદષ્ટિ વિષ સર્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી મહાવીરસ્વામિ ચત્ર. [ પ્રકરણ ૧૭ રહે છે, જેથી ત્યાં પક્ષીઓને પણ સંચાર નથી, માત્ર વાયુનેજ સંચાર છે. માટે એ સરળ માર્ગ છેડી દેઈ, આડે માગે આપ જાવ. પ્રભુએ જ્ઞાનવડે તે સપને પૂર્વ ભવ અને તેનું સ્વરૂપ જાણ્યું. ખરેખર એ સર્પ પ્રતિરોધ કરવા લાયક છે, એમ જાણું પોતાને થનારી પિડાની અવગણના કરી તે સરળ માર્ગે પ્રભુ ચાલ્યા. પ્રભુએ નિર્જન અરણ્યમાં પ્રવેશ કર્યો ત્યારે તેમાં ચરણ સંચાર નહીં હોવાથી, વાલુકા જેમની તેમ રહેલી હતી. જળાશયમાંથી વહેતી નીકે પાણ વિનાની હતી. જીર્ણ થએલા વૃક્ષ સુકાઈ ગયાં હતા. વૃક્ષાના ખરી પડેલા પત્રોથી જંગલ છવાઈ ગયું હતું, રાફડાઓથી ઘણે ભાગ વ્યાપ્ત થઈ ગયું હતું, અને ઝુંપડીઓ બધી પૃથ્વી ભેગી થઈ ગઈ હતી. એવા અરણ્યમાં આવીને પ્રભુ યક્ષમંડપમાં નાશિકા પર નેત્રને સ્થિર કરીને કાગે રહ્યા. થવવારે પેલો સર્પ મુખમાંથી કાળરાત્રી જેવી જીહાને બહાર કાઢતે અભિમાનયુકત થઈને ફરવા નિકળે. તેવામાં તેણે વીર પ્રભુને જોયા. તેને ઘણે ક્રોધ ચઢયે, અરે આ નિર્જન આશ્રમમાં આવી રીતે નિડર રીતે ઉભુ રહેનાર કોણ? ખરેખર એણે મારી અવગણના કરી છે, માટે હું તેને ભસ્મ કરી નાખું. આ પ્રમાણે વિચાર કરી, વાળા માળાને વમન કરતી, લતા વૃક્ષને દહન કરતી, તેમજ સ્કાર ફન્કારથી ભયંકર એવી દષ્ટિથી તે પ્રભુને જેવા લાગે. તેથી પ્રજવલિત એવી દષ્ટિવાળાએ આકાશમાંથી ઉલકા જેમ પર્વત પર પડે, તેમ પ્રભુના શરીર પર પ. પણ મહા પ્રભાવિક પ્રભુના ઉપર તેની કાંઈ અસર થઈ નહી. પિતાની તીવ્ર દષ્ટિ વડે પણ જ્યારે પ્રભુને કંઈ થયું નહીં, ત્યારે વિશેષ ક્રોધ કરીને તેણે સૂર્યની સામું જોઈ જોઈને વિશેષ દષ્ટિ વાલા છોડવા માંડી. તથાપી તે જવાળાઓ પણ પ્રભુની ઉપર તે જળધારા જેવી થઈ ગઈ, એટલે તે સર્પ મર્યાદા મુઠી ઉગ્ર કૌધ સહિત પ્રભુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ૨૭ ભવ. ) ચડકેશીને ઉદ્ધાર. ચરણ કમળ પર ડસ્પે, પોતાના વિષની ઉગ્રતાથી તે આક્રાંત થઈને હમણાં પડશે અને મને દાબી નાખશે, એવા ભયથી તે ડશી ડશીને દુર ખસતે હતે. પ્રભુના અતિશયના લીધે ડંખનું ઝેર પણ પ્રભુના શરીરમાં પ્રસરી શકતું નહી. પણ જે ઠેકાણે ડંખ દીધા હતા, તે ડંખમાંથી માત્ર ગાયના દુધ જેવી રૂધિર ધારા નીકળતી હતી. ઘણું વાર તેમ થવાથી “ આ શું ?” એમ વિસ્મય પામીને તે પ્રભુની આગળ થંભી રહયે, અને નિરાશીત થઈને પ્રભુની સામે જેવા લાગ્યો. પ્રભુના અતુલ્ય રૂપને નીરખતાં, પ્રભુના કાંતિ અને સૌમ્ય રૂપને લીધે તેના ને તત્કાળ સ્તબ્ધ થઈ ગયા. જ્યારે તે કાંઈક શાંત થયે, ત્યારે પ્રભુએ તેને કહ્યું કે“અરે ચંડકૌશિક ! બુઝ! બુઝ! મેહ પામ નહી !” ભગવંતના અમૃતથી પણ વધુ મીઠાં એવાં વચન સાંભળી, ઉહાપોહ કરતાં તેને જાતિ સમરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાના પૂર્વ ભવ જોયા અને પ્રભુને ઓળખ્યા. તે ઘણે શાંત થઈ ગયે, અને પશ્ચાતાપ કરવા લાગ્યા. પિતે નજીવી કરેલી ભૂલનું પરંપરાએ કેવું પરિણામ આવ્યું ? તે વિચારથી, અને આ તીર્થંચના ભાવમાં પણ પિતાના કરેલાં કર્મ ખપાવવા માટે પોતાના મનમાં જાગ્રત થયેલી તીવ્ર ઈચ્છાથી પ્રભુની સાક્ષીએ અનશન અંગીકાર કરવાને નિશ્ચય કર્યો. તેણે ભકિત ભાવથી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી અને પાછા પ્રભુના સન્મુખ સ્તબ્ધ થઈ ઉભું રહેશે. પ્રભુએ તેના મનને અભિપ્રાય જાણે પોતાની દ્રષ્ટિ તેના ઉપર મુકી તેને વિશેષ ઉપશાંત કર્યો. વિષ વડે ભયંકર એવી મારી દષ્ટિ કેઇના ઉપર ન પડો” એમ ધારીને તેણે પોતાનું મસ્તક રાફડામાં રાખ્યું અને સમતા૨૫ અમૃત તે પીવા લાગ્યું. પ્રભુ પણ તેને ઉપરની અનુકંપાથી ત્યાંજ સ્થિત રહયા. ખરેખર મહાન પુરૂષોની પ્રવૃત્તિ બીજાના ઉપકારને માટેજ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જી મહાવીરસ્વામિ ચરિત્ર [ કરવા ૧૭ ભગવંતને ઉપદ્રવ રહિત રહેલા જોઈ સર્વ ગોવાળે અને વત્સપાલે વિસ્મય પામી બીતા બીહતા ત્યાં આવ્યા. પિતાની ખાત્રી કરવા સારૂ વૃક્ષને અંતરે સંતાઇ રહીને, તે મહાન સપને યથેચપણે નિર્ણય ચિતે પાષાણે અને ઢેફાઓથી મારવા લાગ્યા. સર્પને નિશ્ચલ જોઈને તેઓ નજીક આવી, અને સપના શરીરને લાકીઓથી અડવા લાગ્યા, તે પણ સર્પને તેમણે સ્થિર જે. ગવાળાએ તે વાતો ગામલેકને જણાવી એટલે લોકો તેને જેવા ત્યાં આવ્યાં, અને ધ્યાનસ્થ રહેલ પ્રભુને તથા સપને વંદન કરવા લાગ્યા. ગાવાની કેટલીક સ્ત્રીએ તે માગે થઈને ઘી વેચવા જતી હતી; તેઓએ સર્ષના શરીર પર ઘી ચેપડયું તે ઘીના સુગં. ધથી ત્યાં તીક્ષણ મુખવાળી કીડીઓ આવી. તેમણે સર્પના શરીરને ચારણ જેવું કરી નાખ્યું. “મારા પાપકર્મ પાસે આ પીડા શી ગણત્રીની છે!” એમ વિચારણા કરતે સર્પરાજ તે દુસહ વેદનાને પણ સહન કરવા લાગ્યા. આ બીચારા અ૯૫ બલવાલી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાઓ નહી.એવી વિચારણાથી તેણે પિતાનું શરીર જરાપણ હલાવ્યું નહી. આ પ્રમાણે કરૂણાના પરિણામ અને શાંત મને વૃત્તિવાળે સર્ષ ભગવંતની દયામૃત દષ્ટિથી સિંચન થતે, એક પખવાડીયામાં સુભભાવ અને સમાધિપૂર્વક મૃત્યુ પામીને, સહસાર નામા દેવલોકમાં દેવપણે ઉન્ન થયે. * ચંડકેશીકને સંક્ષીપ્ત પૂર્વ વૃત્તાંત–ચંડકેશીક જીવ પૂર્વ ભવમાં સાધુ હતું. એક વખત પારણાના દિવસે ગોચરી લેવા જતાં માર્ગમાં પગ નીચે એક દેડકી ચગદાઈ ગઈ. તેમની સાથે શીષ્ય હતે. તેના જોવામાં તે બનાવ આવ્યાથી આલોચના લેવાના માટે તે દેડકી ચગદાઈ ગએલી તેમને બતાવી. અશુભ કર્મોદયના પ્રતાપે કચરાજી, પણ પિતાથી તે કચરાઇ નથી. માર્ગમાં તેવી ઘણું દેડકીઓ મરેલી પડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભવ. 2 ચડાશીકના પૂર્વભવ. ૨૧૫ આ પ્રમાણે એ ચ’ડકોશિક સપ' ઉપર ઉપકાર કરી, ત્યાંથી પ્રભુ ઉત્તર વાચાલ નામના ગામ સમીપે આવ્યા. પક્ષાપવાસના પારણાના માટે ગામમાં ગેાચરીએ ક્રુરતાં, તે ગામના નાગસેન નામના ગૃહસ્થના ઘર તરફ જતાં, તેમણે પ્રભુને જોઇને ઘણા હ" થયેા. તેણે ભકિત પૂર્વક પયવડે પ્રભુને પ્રતિલાલ્યા. • છે, એમ શીષ્યને બતાવી પોતાના બચાવ કરી શીષ્યના ઉપર રાષ * શીષ્ય માન રહ્યો. શુદ્ધ બુદ્ધિએ શીષ્ય વિચાર કર્યો કે આ મહાનુભાવ છે તેથી સાયંકાળે પ્રતિક્રમણુ વખતે આલેાચના કરશે. સાયકાળના પ્રતિક્રમણુ વખતે આલેાચના કર્યાં સીવાય સાધુ મહારાજ બેસી ગયા. શીષ્યે ક્રી ઉપયેગ આપ્યા, તેથી તેમને ક્રોધ ચઢયા, અને તેને મારવાને તેના તરફ દોડયા ક્રોધવેશમાં દોડતાં વિવેક હીન થઇ જવાથી વયમાં સ્થંભ આવે છે, તે ભાન પણ તેમને રહ્યુ નહી; અને સ્થંભને મસ્તક જોરથી અફળાયું અને આલેાચના કર્યાં વગર તે સાધુ મૃત્યુ પામ્યા. સ‘યમની વિરાધના કરવાથી તે જ્યેાતિશિક દેવમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પુર્ણ થએથી કનકમલ નામના સ્થાનમાં પાંચસા તપસ્વીઓના કુળ પતિની પત્નીથી કૈાસિક નામે પુત્ર થયા. નહાનપણથીજ તે પોા ક્રોધી હતા, તેથી તેનું નામ ચંડકાશિક તાપસ પાડવામાં આવ્યું. તે પણ પિતાની જગ્યાએ આવવાથી તાપસાના કુલ પતિ થયા. તેને પોતાના તાવન ઉપર ધણી મુર્છા હતી. વનના રક્ષણુમાંજ કાળ કાઢતા ક્રાઇ નકામુ પડેલુ પાંદડુ કે ક્રાયલું ફળ લે તેના ઉપર પણ તે ક્રોધે ભરાઇ તેને તે મારતા હતા. તેના તેવા ત્રાસથી તમામ તાપસા ત્યાંથી ખીજે સ્થળે ગયા કુકત એકલાજ તે વનમાં રહેતા અને વનને સાચવતા. કેટલાક રાજકુમાશ શ્વેતાંબી નગરીથી તે વનમાં આવી ક્રીડા કરતા હતા. તે તેનાથી સહન થયુ નહી, અને કુહાડા લક્ષ્ય ક્રોધાવેશમાં તેમને મારવા દાડયા-દાડતાં પગ નીસ્ખલના થવાથી તે પડી ગયા, અને તેના પોતાના તીક્ષણુ કુહાડા તેને વાગ્યે। અને મૃત્યુ પામ્યા. કુકના વિપાક આવાજ હાય છે. ” ક્રોધાવેશમાં મૃત્યુ પામેલા તે ચક્રેશિક તાપસ આ વનમાં વિષ સર્પ થયેલા હતા. (6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી મહાવીરસ્વામિ ચિત્ર. સીંહના જીવ સુદષ્ટ નામા નાગકુમારે ગગા નદી ઉતરતાં કરેલા ઉપગ [ પ્રકરણ ૨૭ પ્રભુ ત્યાંથી વિહાર કરતા કરતા સુરભિપુર નામના નગરની સમીપે આવ્યા. તે નગરથી વચમાં ગંગા નદી ઉતરી સામા કાંઠે જવા સારૂ નદી ઉપર આવી, સિદ્ધાંત નામના નાવીકે તૈયાર કરેલ નાવમાં પ્રભુ અને ખીજા ઉતારૂઓ બેઠા. પછી નાવીકે એ બાજુથી હલેસાં ચલાવ્યાં, એટલે તે નાવ ( નાવડી, હાડી ) વેગથી સામા કાંઠા તરફ જવા લાગી. આ વખતે કાંઠા .ઉપર રહેલ' ઘુવડ પક્ષી મેલ્યું. તે સાંભળી નાવમાં બેઠેલા શુકનશાસ્રના જાણકાર ક્ષેમીલ નામના નિમિત્તિઆએ કહ્યું કે, આ વખતે આપણે સહીસલામત રીતે ઉતરવાના નથી, ઘેાડા સમયમાં આપણે સર્વે ને મરણાંત કષ્ટ પ્રાપ્ત થશે, પણ આ મહર્ષિના મહીમાથી આપણે ખચી જઇશું. એટલામાં નાવ અગાધ જળમાં આવ્યું. તે સ્થળમાં સુષ્ટ નામે એક નાગકુમાર દેવ રહેતા હતા. તેણે પ્રભુને નાવમાં બેસી ગ’ગા નદી ઉતરતાં જોયા અને વિભગ જ્ઞાનથી જાણ્યું કે, પ્રભુ જે વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં હતા, ત્યારે તેમણે એક સિ'હુને માર્યો હતા. તેજ સિંહના જીવ હું છું. મને તેમણે વિનાકારણુ માર્યાં હતા. મે. તેમને અપરાધ કર્યાં ન હતે. હું તે એક ગુફામાં રહેતા હતા. ત્યાં તેમણે પેાતાની ભુજાવી'ના ગથી, અને માત્ર કૌતુક કરવાની ઈચ્છાથી, આવીને મને મારી નાખ્યા હતા. આવા વિચારથી તે દેવ ઘણા ક્રોધાવેશમાં આવી ગયા. આજે એ મારી નજરે પચે છે, તે હું હવે તેને મહાર્ પરાક્રમ બતાવું. મારૂ' પૂર્વ'નું વેર લીધા. શીવાય હું. હવે તેને જવા દેવાના નથી. વેર લીધા પછી મહારૂં મૃત્યુ થશે, તેા પણ હું મહારા જન્મને કૃતાર્થ માનીશ. ખરેખર ઋણીની પેઠે વેર પણ સે’કડી જ્ન્મ સુધી પ્રાણીની પુઠે જાય છે. ” આ પ્રમાણે ક્ષુદ્ર વિચાર કરતાં કરતાં તેને ઘણા ક્રોધ ચઢયા, પ્રભુ જે નાવમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૭ લવ. } સબલ કેબલને વૃત્તાંત. २१७ બેઠા હતા ત્યાં તે આબ્યા. તેણે માટા કિલકિલારવ કર્યાં. “ અરે ! તુ હવે કયાં જાય છે.” એમ કહી પ્રલયકાળના દાવાનલ જેવા, ભયંકર સંવતક જાતિના મહા વાયુ, તેણે વિકુબ્યા. તેનાથી વૃક્ષે પી ગયાં, પવ તા કપાયમાન થવા લાગ્યા, અને જેની મિ એ આકાશ સુધી ઉડી રહી છે એવુ' ગંગાનું જળ ઉછળવા લાગ્યું, ઉંચે ઉછળતા અને પાછા એશી જતા ગંગાના તરંગાથી તે નાવ ઉંચે નીચે ડાલમ ડાલ થવા લાગ્યું, તેના કુવા સ્થંભ ભાંગી ગયે, સઢ ફાટી ગયું, નાવને ચલાવનાર નાવીક ભયભિત થઈ ગયેા, નાવમાં બેઠેલા બીજા સર્વજન જાણે યમરાજની જિન્હા આગલ આવ્યા હોય, તેમ મરણેાન્મુખ થઈને વ્યાકુલપણે પાત પેાતાના ઇષ્ટદેવને સ'ભારવા લાગ્યા. તે સમયમાં સ‘ખલ અને ડબલ નામના નાગકુમારા, જેએ પૂર્વભવમાં બળદના જીવ હતા, તેમણે ભગવ'તને આ ઉપસર્ગ થી પીડાતા જોયા. સંખલ અને કબલના વૃત્તાંત આ પ્રમાણે છેઃ-એક જીનદાશ નામના ધામીક શ્રાવક્રના સહવાશથી તેમને ધર્મના એષ થયા હતા. જીનદાશ એક વખતે તીથીના દિવસે પૌસમમાં હતા, તે દિવસે તેમના એક મિથ્યાત્વી મિત્ર તે એ બળદને કાઈ મેળામાં શેઠને પુછ્યા સીવાય લઇ ગયેા, શેઠે કાઇ દીવસ તેમને ગાડીએ જોડેલા નહી, અને પેાતાના સ્વધમી બધુની પેઠે તેમને ખવરાવી પીવડાવી તે સારી ર સભાળ લેતા હતા. તે બળાને પેલા મિથ્યાત્વીએ ખુબ દોડાવ્યા અને પરોણાની આરે ધેાચી àાહીવાળા કરી નાખ્યા, તેઓ ઘણું દોડવાથી તુટી ગયા, સાય કાલે શેઠને ઘેર પાછા તે બળદોને બાંધી ગયેા, થાક અને મારની અસા પીડાથી તે ચારપાણી પણ લઇ શકતા નહી, શેઠે પૌષધ પાળી બળદની આ સ્થિીતિ નઇ ચિત્તમાં ઘણા ખિન્ન થયા. ઘણી સારવાર કરી બળદો હવે બચવાના નથી,એમ જાણી તે બળદોને પાતે ચારે આહારના પચ્ચખાણ કરાવી, નમસ્કાર મંત્ર સ`ભળાવા ગ્યા, અને ભવ્યસ્થીતિને તેમને બેધ કર્યો. નમસ્કાર મંત્રને સાંભળતા 28 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. (પ્રકરણ ૧૭ અને ભવસ્થીતિને ભાવતા, તેઓ બને સમાધીથી મૃત્યુ પામીને નાગકુમારમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. તે સંબલે અને કંબલે અવધિજ્ઞાનથી જોયું, તે નદી ઉતરતાં પ્રભુના ઉપર ઉપસર્ગ કરતાં તેમણે સુદષ્ટ નામના નાગ કુમારને જે ભગવંત ઉપરના ભકિતરાગથી તેમના ઉપર થતું ઉપદ્રવ અટકાવવા તેઓ ત્યાં આવ્યા. તે બે પૈકી એક જણ તે ક્ષુદ્ર સ્વભાવવાળા સુદષ્ટ નાગકુમારની સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને બીજાએ તે નાવને હાથ વતી ગંગાની સામી તીરે નિર્ભય સ્થળમાં મુકી દીધી. સુદષ્ટ નાગકુમાર મેટી દ્ધિવાલે હવે, પણ આયુષ્યને અંત આવેલ હોવાથી તેનું બળ ઘટી ગયું હતું, અને આ બને દેવે નવીન ઉત્પન્ન થએલ હતા, તેથી તેમણે તેને જીતી લીધું. પછી તે ત્યાંથી નાસી ગયે. સંબલ અને કંબલ દેવેએ પ્રભુની પાસે આવીને, નમીને હર્ષથી પ્રભુના ઉપર પુષ્પ અને સુગંધી જળની વૃષ્ટિ કરી પિતાના સ્થાને ગયા. આપના મહા પુણ્ય પ્રભાવથી આ મહાન આપત્તિમાંથી અમે બચી ગયા, અને સુખરૂપ નદિ ઉતર્યા એમ હોલમાંના બીજા કો બોલતા પ્રભુને નમીને, પત પિતાના પંથે ચાલી ગયા. પ્રભુ પણ નાવમાંથી ઉતરીને વિધિપૂર્વક ઈર્યા પથિકી પ્રતિક્રમીને ત્યાંથી બીજી તરફ વિહાર કરવા લાગ્યા. વિહાર કરતા કરતા પ્રભુ રાજગૃહ નગરે આવ્યા. તે નગ રની બહાર નજીકમાં નાલંદા નામના ભૂમિ બીજુ મારું ભાગમાં કઈ વણકરની વિશાળ શાળામાં પધાર્યા. ત્યાં વર્ષાકાળ નિગમન કરવા માટે તે સ્થળે રહેવાની વણકરની પાસે યાચના કરી અને તેની રજાથી માસક્ષમણ તપના અભિગ્રહથી તે શાળામાં કાર્યોત્સર્ગમાં રહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] કુવાના પાણીમાં બળવાને ઉપસર્ગ, ૨૧૯ વષકાળ પુરો થયે પછી ત્યાંથી વિહાર કરતા જુદા જુદા સ્થળોને પવિત્ર કરતા, ચંપાનગરી એ ત્રીજુ મામું. પધાર્યા. ત્યાં બે માસક્ષમણ કરવાને અભિગ્રહ લઈને કાર્યોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહ્યા. ચોમાસુ પૂર્ણ થયા બાદ પ્રભુ વિહાર કરતા કરતા ચોરાક નામના ગામે પધાર્યા. ત્યાં પ્રભુ કાર્યોત્સર્ગ કુવાના પાણીમાં મુકાએ રહ્યા, તે પ્રદેશમાં પર ચક્રના ભયથી બળવાને ઉપસર્ગ કઈ ચેરને શોધનાર રક્ષક પુરૂષ ત્યાં આવ્યા. આ વખતે ગોશાળ પણ પ્રભુની પાસે હતે. આ રક્ષક પુરૂએ પુછયું તમે કેણ છે? મૌનપણાના અભિગ્રહવાળા પ્રભુએ કાંઇ ઉત્તર આપે નહી, તેમજ ગોસાળે પણ કંઈ જવાબ આપે નહી. ઉત્તર ન મલવાથી તેઓએ ધાર્યું કે “જરૂર આ કઈ હેરૂ ચેર હોવા જોઈએ, તેથી તેઓ કંઈ બોલતા નથી.” તે ફર બુદ્ધિવાળા આરક્ષકે એ બન્ને જણને પકડીને બાંધ્યા, અને નજદિકના પ્રદેશમાં એક કુ હવે તે કુવામાં પાણી કાઢવાના ભાજનની જેમ કુવામાં નાખી વારંવાર ઊંચાનિચા કરવા લાગ્યા. પ્રભુ આ સર્વ સમભાવથી સહન કરતા હતા. એ સમયમાં તેમાં અને જયંતિકા નામની પ્રભુ પાર્શ્વનાથના શાશનની સાધવીઓ વિહાર કરતી તે પ્રદેશમાં આવી. તેમણે લેકેની પાસેથી સાંભળ્યું, કે અમુક સ્વરૂપવાળા કે બે પુરૂષને આરક્ષક લક કુવામાં રાખી ઉંચાનીચા કરી તેમને પીડા આપે છે. તે સાંભળી તેઓએ વિચાર્યું કે, રખેને એ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી ન હોય ! આવી શંકાથી તે બે સાધવીએ તે સ્થળે આવી. ત્યાં પ્રભુને તે સ્થીતિમાં જોયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ તેમણે આ રક્ષક પુરૂષોને કહ્યુ` કે, “અરે ભાઈ ! સિદ્ધા રાજાના પુત્ર શ્રી મહાવીર પ્રભુ જેએએ દીક્ષા લીધેલી છે, તે આ છે. તેમને વિનાકારણ શા માટે પકડીને પીડા છે ?” રર. સાધવીના આવા વચન અને ખુલાસા સાંભળી તેઓએ પ્રભુ તથા ગોશાળાને છુટા કર્યાં, અને પેાતાના અપરાધની માફી માગવા લાગ્ય.. મહાપુરૂષો કાઇની ઉપર કાપ કરતાજ શ્રી. પ્રભુને તે લાકા ઉપર જરા પણ રાશ આવ્યા ન હતા. છુટા કર્યાં પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ચાલી નિકળ્યા, વિહાર કરતા કરતા વર્ષાકાળ નજીક આવવાથી પૃષ્ટ ચ’પાનગરીએ પધાર્યા. ત્યાં ચાર માસ ક્ષમણુની તપશ્ચર્યા કરી વિવિધ પ્રકારે પ્રતિમા ધરી ચાતુર્માસ રહ્યા. ચેાથુ' ચામાસું પૃષ્ઠ ચા ચેામાસાના કાળ પુરા થએથી કાયાત્સગ પાળી જુદા જુદા સ્થળાએ પ્રભુ વિચરતા વિચરતા, કલ'બુક નામના ગામે આવ્યા. તે ગામમાં મેઘ અને કાળહસ્ત નામના ભાઈઓ રહેતા હતા. તેઓ મને શૈલપાળક ભાઇઓ હતા. કાળ હસ્તી ચારાની પાછળ સૈન્ય લેઇને જતા હતા. તેણે માર્ગમાં ગેાશાળા સહિત જતા પ્રભુને જોયા. ચારની શંકાથી બન્નેને પકડીને તે પેાતાના ભાઇ મેઘની પાસે લાવ્યેા. મેઘ સિદ્ધાર્થ રાજાના સેવક હતા, અને તેણે પ્રભુને પ્રથમ જોએલા હતા; તેથી પ્રભુને આળખ્યા એટલે તેમને છુટા કરીને પ્રભુને ખમાવ્યા. પ્રભુએ અવધિજ્ઞાનના ઉપયેગ મુકી જોયું, તા જણાયુ' કે, હજી ઘણા કર્મીની નિર્જરા કરવાની છે. તે ક્રમ સહાય વિના મારાથી તું ખપા· વાય તેમ નથી ,કારણકે સૈનિકો શીવાય શત્રુઆના માટા સમુહ જીતી શકાતા www.umaragyanbhandar.com અનાય દેશમાં વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] અનાય દેશમાં વિહાર. ૩૩ નથી. આ આય દેશમાં વિહાર કરવાથી તેવી સહાય મળવી મુંશ્કેલ છે, માટે હવે હું અનાર્ય દેશમાં વિહાર કર્ પ્રભુના આ વિચાર તત્વજ્ઞ આત્માર્થિઓએ હૃદયમાં કાતરી રાખવા જેવા છે. સામાન્ય જીવા પેાતાને સુખ શી રીતે થાય તેની ચિંતાની પરંપરામાં જીવન ગુજારે છે. નવીન ક્રમ બધનની તેમને ફીકર થતી નથી તેા પછી ક્રમ ખપાવવાના કે નિજ રાવવાના તે પ્રશ્નજ કયાં રહ્યો ? તેઓ પેાતાને ઉપદ્રવ કરનાર કે દુઃખ આપનારને દુશ્મન કે શત્રુ જાણી તેનુ અહિત ઈચ્છી તેને નાશ કરવાની બુદ્ધિથી તેવા પ્રકારના ઉદ્યમ આદરે છે; ત્યારે પ્રભુ તેવા ઊપસર્ગ કરનારની સહાય મેળવવાની ઇચ્છા રાખી, તેવી પ્રવૃત્તિ કરે છે, જેમ શત્રુ જીતવાની છચ્છાવાળા સૈનીકેાની ચેષ કરી તેમની મદદ મેલવે છે, તેમ ક્રમ શત્રુઓને જીતવાને ઉપસગ કરનાર સૈનીકાની સહાય મેળવવાની જીજ્ઞાસાથી અનાય દેશમાં વિહાર કરવાની પ્રભુ ઈચ્છા રાખે છે. જ્ઞાનીએ ઉપસગ કરનારને ક્રમ શત્રુઓ જીતવામાં મદદગાર ગણે છે. અહા ! હા ! ! શું ઉત્તમ અને નિર્મળ વિચાર ! આવા પવિત્ર વિચાર અને શુદ્ધ દૃષ્ટિ થયા • સીવાય અને ઉપસર્ગો, અપાય સહન કરવાની શક્તિ સન્ન કરી, પ્રસંગ આવે સમભાવથી ઉપસર્ગ-વિપતિઓ-સહન કર્યાં શીવાય આપણે આપણા આત્માને ઉંચ કોટીમાં લેઇ જવાને શક્તિવાન થઈ શકીશું નહિ, જિનેન્દ્ર દર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની અનેક પ્રકારની ઉતમ રીતી બતાવવામાં આવેલી છે તે પૈકીની આવા પ્રકારના વિચાર થવા એ પણ એક રીતિ છે. આ કલાને ઉંચ કોટીના મહાન આત્મજ્ઞાનીએજ પ્રાપ્ત કરી શકે છે. ઉપર જણાવ્યા મુજબના વિચારથી કાં ખપાવવા માટે અનાય દેશમાં વિહાર કર્યો. તે દેશમાં પ્રાચે બધા ક્રુર સ્વભાવી માણસેાજ રહેતા હતા. ત્યાં પ્રભુને જોઈને સુડા, સુડા, એમ કહીને મારવા લાગ્યા, કોઈ અન્ય રાજાના ગુપ્તચર માણુસ છે, એમ સમજી પકડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કુટવા લાગ્યા; ચેાર ધારીને ખાંધવા લાગ્યા, કાઈ કૌતુકથી પ્રભુની તરફ ભસતા શ્વાનાને છુટા મુકી કરડાવવા લાગ્યા; એમ બીજાએ પણ પાત પેાતાની મરજી મુજબ અનેક પ્રકારની વીડંખનાએ કરવા લાગ્યા. પણ પ્રભુ તેથી જરાપણ ગ્લાની પામ્યા નહી, અને જેમ રાગી મનુષ્ય અતિ ઉગ્ર ઔષધેથી રાગને નીગ્રહ થતા જાણી હ પામે છે, તેમ પ્રભુપણ આવા ઉપસર્ગાથી કમ' ખપતાં જાણી, ઉપસગ કરનારને મિત્ર તુલ્ય ઉપકારી માની સમભાવમાં રહેતા હતા. એ પ્રમાણે અપાય સહન કરી ઘણા કર્મોની નિર્જરા કરી ને, પ્રભુ આય દેશ તરફ વિહાર કરવા પ્રવૃત થયા. અનાય દેશની સરહદ ઉપર આવેલા પૂર્ણ કલશ નામના ગામની નજીક જતાં ફાઇ એ ચેારા જેઓ આ દેશમાંથી અનાય ભૂમિ તરફ જતા હતા, તેઓએ પ્રભુને જોયા, પ્રભુનુ' દન તેમને અપશુકન લાગ્યું. તેથી પેાતાની પાસેના ખડગથી પ્રભુના ઉપર પ્રહાર કરવા તેમના તરફ દોડયા. આ સમયે દેવલાકમાં બેઠેલા ઇંદ્રને ચિંતન થયું કે હાલ વીર પ્રભુ કયાં હશે ? અવધિજ્ઞાને જોતાં ચાર લેાકને ઉપદ્રવ કરતા જોઇ પાતે ( ઈંદ્ર ) ત્યાં આવી તેમને ઉપદ્રવ કરતા અટકાવ્યા. પ્રભુ વિહાર કરતા કરતા ભદિલપુર આવ્યા. ત્યાં ચાર માસના ઉપવાસ ( ચામાસી તપ) કરીને પાંચમું ચામાસું ચાતુર્માંસ કર્યું. ભદિલપુર. ચાતુર્માંસ પૂર્ણ થયા પછી કાયાત્સગ પારી, પારણુ કરી વિવિધ પ્રકારની તપશ્ચર્યાં કરતા ઉપદ્રવા સહન કરતા પ્રભુ પાષણ અને રત્નમાં, અરણ્યમાં અને નગરમાં, તડકામાં અને છાયામાં, અગ્નિમાં અને જળમાં, ઉપસર્ગ કરનાર અને સેવા ભકિત કરન માં નિવિશેષ સમષ્ટિ રાખતા.વિહાર કરતા શાલિશી નામના ગામે પધાર્યાં અને ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. 3 લોકાવધિ જ્ઞાનનું ઉત્પન્ન થવું. ૨૨૩ તે વખતે માઘમાસ ચાલતું હતું. તે સ્થલે કટપૂતન નામની એક વાણવ્યંતરી દેવી વસતી હતી તે દેવાણુવતરીને વિને જીવ પ્રભુના ત્રિપૃષ્ટવાસુદેવના ભવમાં શીત પઢવ. વિજયવતી નામની પત્નિ હતી. તેણે વા સુદેવથી તેના માનવા મુજબ સારી રીતે માન ન મળવાથી, ષવતિ થઈને આ ધ્યાનથી મૃત્યુ પામી હતી. કેટલાક ભવમાં ભમ્યા પછી તે મનુષ્ય ભવ પામી. તે ભવમાં બાળ તપ કરી મૃત્યુ પામીને આ ભવમાં તે વ્યંતરી થઈ હતી. પ્રભુને જોવાથી પૂર્વભવનું વૈર તેને સાંભળી આવ્યું, પ્રભુનું તેજ તેનાથી સહન થઈ શકયું નહી પ્રભુની પાસે–આવીને તેણુએ . તાપસણીનું રૂપ વિકવ્યું. પછી માથે જટા ધારણ કરી, વલ્કલના વસા પહેરી, હિમ જેવા શીતલ જળમાં શરીરને બળીને પ્રભુની ઉપર રહી પવન વિસ્તારીને સીસેળીયાની જેમ શરીરને કંપાવવા લાગી. તેથી તેના શરીર પરથી જળના અતિ દુસરશીતળ બિંદુએ પ્રભુની ઉપર પડવા લાગ્યા. જટાના અગ્રભાગથી અને વલ્કલમાંથી પડતા જળના બિંદુઓએ પ્રભુને પલાળી દીધા. જે બીજે પુરૂષ તે ઠેકાણે હત તે શીતથી તે ઠરી જાત. આ પ્રમાણે આખી રાત્રિ શીતપસર્ગને સહન કરતા પ્રભુ ધર્મધ્યાનમાં રહ્યા. ધ્યાનથી વિશેષ રીતે કર્મ નિર્જરાવતાં પ્રભુને “કાવધિ” નામનું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન ઉતન થયું, - સામાન્ય અવધિજ્ઞાન, અને લેકાવધિ જ્ઞાનમાં તારયતા એ રહેલી છે કે, સામાન્ય અવધિજ્ઞાન મર્યાદિત છે તે આવેલું પાછું જાય છે. તેમાં પણ તેઅવધિજ્ઞાનવાળા મનુષ્ય આશ્રીત અસંખ્ય ભેદ પડે છે. જ્યારે આલેકાવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પાછું જતું નથી. અને સમસ્ત લોકમાં રહેલા રૂપી દ્રવ્યોને જણાવનારૂં છે. આખી રાત ઉપસર્ગ થયા પણ પ્રભુ જરા માત્ર પણ ડગ્યા નહીં, આખરે વ્યંતરી થાદી અને શાંત થઈ ગઈ. તેણીને પિતાના દુષ્કતને પશ્ચાતાપ થયે. પછી ભક્તિ પૂર્વક પ્રભુની પૂજા કરી પોતાના સ્થાનકે ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી મહાવીરસ્વામિ ત્રિ. [ પ્રકરણ ૧૭ પ્રભુ ત્યાંથી વિહાર કરતા ભદ્રિકાપુરી નામના ગામના ગામે પધાર્યા અને વષકાલ આવ્યે એટલે છયુ માસુ તપની આચરણ કરતા તે પ્રદેશમાં ગ્ય ભદ્રિકાપુરી. સ્થળે પ્રભુ ચોમાસુ કરવાને સ્થિતી કરી રહ્યા. વષકાલ પુરે થયેથી એજ નગરીની બહાર પારણું કર્યું. આ ચાર માસમાં વિશેષ રીતે વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કર્યા હતા. અને પ્રતિમા ધારી કાર્યોત્સર્ગ પણે ૨ાા હતા. વષકાલ પુરો થયાથી ત્યાંથી શ્રી વીરભગવંત વિહાર કરી આઠ માસ સુધી ઉપસર્ગ વગર મગધ સાતમું ચોમાસુ દેશના પ્રદેશમાં વિચર્યો. વર્ષાકાળ આવે આલભિકા નગરી. એટલે માસ ક્ષમણના અભિગ્રહથી આલ ભિકા નામની નગરીએ ચાતુમસ કર્યું. વર્ષાકાળ પુરો થયા પછી ત્યાંથી પ્રભુ વિહાર કરી આઠમાસ જુદા જુદા સ્થળે ફર્યા. દરમ્યાનમાં બહુશાળી નામના ગામે ગયા. તે ગામના સાળીવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે વખતે તે પ્રદેશમાં એક શાલાય નામની વ્યંતરી રહેતી હતી. તેણીએ પ્રભુને જોયા તેના પાપના ઉદયથી પ્રભુના ઉપર તેને ક્રોધ ઉપ્તન થ, તેથી કેટલાક ઉપસર્ગો કર્યા. કર્મ શત્રુઓને જીતવાના નિશ્ચયવાળા પ્રભુએ તે ઉપસર્ગો સમભાવથી સહન કર્યાં. ઉપસર્ગ કરતાં જ્યારે તે થાકી ત્યારે પ્રભુના આવા શાંત ગુણથી તેના મનમાં પ્રભુ ઉપર ભક્તિ રાગ જાગે. પ્રભુની પૂજા કરીને તે પિતાના સ્થાને ગઈ. વિહાર કરતા કરતા રાજગૃહ નગરે પ્રભુ પધાર્યા. વર્ષાકાલ આવ્યે જાણ, ચાર માસ ક્ષમણવડે વિવિધ આઠમું ચોમાસુ પ્રકારના અભિગ્રહને ધારણ કરીને પ્રભુએ રાજગૃહ નગર. ત્યાં આઠમુ મારુ કર્યું. ચાતુર્માસની અંતે નગરની બહાર પારણું કર્યું; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ૨ ભવ. ] પ્લેઆ દેશમાં વિહાર પ્રભુએ ચિત્તમાં ચિંતવ્યું કે, મારે હજી પણ ઘણું કર્મ - નિરવાનું છે. આમ વિચારીને કમ નવમું માસુ તે. નિજેરાના હેતુથી વજ ભૂમિ, શુદ્ધ ભૂમિ, ૨૭ દેશ. અને લાટ વિગેરે મ્યુચ્છ દેશમાં વિહાર કર્યો તે પ્રદેશમાં પરમા ધાર્મિક જેવા સ્વછંદી સ્વેચ્છાએ વિવિધ ઉપસર્ગોથી પ્રભુને ઉપદ્રવ કર્યા. કેઈ પ્રભુની નિંદા કરતા, કોઈ પ્રભુને હસતા, અને કઈ શ્વાન વિગેરે દુષ્ટ પ્રાણીઓને લઈને તેમની પાછળ વીંટીવળતા હતા. આથી “ કમને વંસ થાય છે ” એવું ધારીને શલ્યના ઉદ્ધારના સાધનોથી છેદાયિક થતાં જેમ હર્ષ પામે, તેમ પ્રભુ તે ઉપસર્ગોથી ખેદ નહી પામતા સમતાથી સહન કરતા હતા. કમ રોગની ચિકિત્સા કરનાર પ્રભુ કમને ક્ષય કરવામાં સહાયકારી તે સ્વેચને બંધુથી પણ અધિક માનતા હતા. જેમના ચરણના માત્ર અંગુઠાવડે દાબવાથી અચળ એવો મેરૂ પણ કંપાયમાન થયું હતું, તેવા શ્રી વિરપ્રભુ પણ કમરગને નાશ કરાવાને માટે આવી રીતે નિબળા મનુષ્યો તરસ્થી થતી પિડાને સહન કરે છે. શકેંદ્ર તેમની આપત્તિમાં મદદ કરવાને માટે સિદ્ધાર્થ વ્યંતરને રાખેલ હતું. તે પણ કવચીતજ હાજર રહેતે હતે. પ્રભુના ચરણમાં મોટા મોટા સુરેદ્ર આવીને વારંવાર આલેટે છે, અને કિંકર થઈને વર્તે છે. તે ઈંદ્રાદિ પણ પ્રભુને પ્રાપ્ત થતી કર્મજન્ય પિડામાં માત્ર ઉદાસી થઈને રહે છે. જેમના નામ માત્રથી દુષ્ટ ઉપદ્રવ દ્રવી જાય છે, તે પ્રભુને અતિ શુદ્ર લેકે પણ ઉલટા ઉપદ્રવ કરે છે, તેને પકાર કેની આગળ જઈને કરીએ ? આખા જગતનું રક્ષણ અને ક્ષય કરવાનું પિતાનામાં બળ છતાં, પ્રભુ તેને કિંચિત પણ ઉપયોગ કરતા નથી. સંસાર સુખના લાલસુ પુરૂજ પિતાના બળનો ઉપયોગ કરી બાહ સુખની ઈચ્છા કરે છે. આશ્રય રથાન પણ નહી મળવાથી ટાઢ અને તડકાને સહન કરતા અને ધર્મ જાગરણ કરતા, તે 29 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ નામના શ્રાવકે રહિ હતું. તે સીધો. અવધિ २२६ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ ભુમિમાં શુન્યાગાર (વસ્તી વગરનું ઘર ) કે વૃક્ષ તળે રહીને, ધર્મ ધ્યાન ધ્યાવતાં પ્રભુએ નવમું ચોમાસુ કર્યું. ચાતુર્માસ પુરે થએથી પ્રભુએ તે પ્રદેશમાંથી વિહાર કર્યો. સતત વિહાર કરતા કરતા પ્રભુ વાણુજક દશમું ચોમાસુ શ્રાવ ગામે આવ્યા ત્યાં બહાર પ્રતિમા ધરીને સ્તી નગરી. આનંદ પ્રભુ રહ્યા. નામના શ્રાવકે પ્રભુ તે ગામમાં આનંદનામે શ્રાવક ની કરેલી સ્તુતિ રહેતું હતું. તે સદા છઠ્ઠ તપ કરતે હતે અને આતાપના લેતે હતે. અવધિજ્ઞાના વરણના ક્ષપશમથી તેને અવધિજ્ઞાન થયું હતું. તે પ્રભુનું આવા ગમન જાણી પ્રભુને વાંચવા આવ્યે પ્રભુને વંદના કરી અંજલી જોડીને વિનંતિ કરી કે, “હે ભગવંત ! આપે દુસહ પરિવહે અને દારૂણ ઉપસર્ગો સહન કર્યા છે, આપનું શરીર અને મન અને વા જેવા છે કે જે આવા પરિસહ અને ઉપસર્ગોથી ભગ્ન થતા નથી. હે પ્રભુ! હવે આપને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ નજીક છે. ” આ પ્રમાણે વિનંતી કરી ફરીવાર વંદન કરીને આનંદ શ્રાવક પિતાને ઘેર ગયે. પછી કયેત્સર્ગ પારીને પ્રભુ શ્રાવસ્તીનગરીએ પધાર્યા ત્યાં પ્રભુએ દશમુ માસુ વ્યતીત કર્યું, ચાતુમાસ પૂર્ણ થયે નગર બહાર પારણું કરીને પ્રભુ સાનુ યષ્ટિક ગામે પધાર્યા. ત્યાં પ્રભુએ ભદ્રા ભદ્રા મહા ભદ્રા, પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમામાં અને અને સર્વતે ભદ્રા શન છે. પૂર્વાભિમુખે રહી એક પુદગલ પ્રતિમા નામ ત. ઉપર દષ્ટિ સ્થિર કરીને આખો દિવસ રહ્યા. તે રાત્રિએ દક્ષિણ સન્મુખ, બીજે દિવસે પશ્ચિમાભિમુખ અને ત્રીજી રાત્રિએ ઉત્તરાભિમુખ, એમ છઠ તપ વડે પ્રતિમા પૂર્ણ કરી તે પ્રતિમા પાય વગર મહા ભદ્રા પ્રતિમા અંગીકાર કરી અને પૂર્વાદિ દિશાઓના * પ્રભુના શાસનમાં જે દશ શ્રાવક થયા છે તેમાં જે આનંદ શ્રાવક છે, તેથી આ બીજા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭, એમાં પ્રત્યેના અંગીકાર 3 અને ૨૭ ભાવ ] ઈદ્ર સભાનું વર્ણન. ક્રમથી ચાર અહેરાત્ર સુધી તે પ્રતિમામાં રહ્યા. એમ દશમ (ચારઉપવાશ) વડે મહા ભદ્રા પ્રતિમા પૂર્ણ કરીને તરતજ બાવીશમ (દશ ઉપવાશ) ના તપ વડે સર્વતે ભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમા આરાધતાં દશે દિશાઓમાં પ્રત્યેક એક એક અહે રાત્ર રહ્યા. તેમાં ઉર્ધ્વ અને અધે દિશાના પ્રસંગે ઉર્વને અધ ભાગે રહેલા દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપિત કરી. એવી રીતે ત્રણે પ્રતિમા કરીને પારણાને માટે ફરતા ફરતા આનંદ નામના કોઈ ગૃહસ્થને ઘેર ગયા. તે ગૃહસ્થની બહલા નામે કઈ દાસી પાત્ર ધોતી હતી. તે ટાઢું અન કાઢી નાખતી હતી. તેવામાં પ્રભુને ફરતા જોઈને તે બોલી કે “હે સાધુ? તમારે શું આકર્ષે છે?” પ્રભુએ હાથ પસાર્યો એટલે તેણીએ ભક્તિથી અન્ન આપ્યું. પ્રભુના પારણાથી પ્રસન્ન થએલા દેવતાઓએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે જોઈને લકો ઘણા હર્ષ પામ્યા. રાજાએ તે બહુલા દાસીને દાસીપણુમાંથી મુકત કરી “પ્રભુના પ્રસાદથી ભવ્ય પ્રાણીઓ ભવથી મુકત થાય છે, તે આમાંશુ આશ્ચર્ય ?” ત્યાંથી વિહાર કરતાં પ્રભુ ઘણા ઑછ લેકેથી ભરપૂર એવી દઢ ભૂમિમાં આવ્યા. ત્યાં પેઢાલ નામે ઈદ્રની પ્રસંશા. ગામની નજીક પેઢાલ નામના ઉદ્યાનમાં, પિલાસ નામના ચૈત્યમાં પ્રભુએ અઠ્ઠમ ત૫ (ત્રણ ઉપવાસ) કરીને પ્રવેશ કર્યો. ત્યાં જંતુઓને ઉપરાધ ન થાય તેવા એક શિલાતલ ઉપર જાનુ સુધી ભુજા લંબાવી, શરીરને જરા નમાવી, ચિત્ત સ્થિર કરી, નિમેષ રહિત નેત્રે રૂક્ષ દ્રવ્ય ઉપર દષ્ટિ રાખીને, પ્રભુ એક રાત્રિની મહા ભદ્રા પ્રતિમાએ રહ્યા. તે સમયે શકેંદ્ર, સુધર્મા નામા દેવલોકની સભામાં, ચેરાસી હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયન્નિશ (ગુરૂસ્થાનકીઆ) દેવતાઓ, ત્રણ સભાઓ “૧ અત્યંતર સભા, ૨ મધ્ય સભા અને ૩ ત્રીજી બાહ્યા સભા”, ચાર લેક પાલે, અસંખ્ય પ્રકણું દેવતાઓ, ચાર દિશાઓમાં દઢ પરિકર બાંધીને રહેલે પ્રત્યેકે પ્રત્યેકે પેરાસી હજાર હજાર અંગરક્ષક, સેનાથી વીંટાએલા સાત સેનાપતિને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ આભિયોગીક (સેવક વર્ગ) દેવદેવીઓના ગણે, અને કિલિવષાદિક દેવતાઓના પરિવાર સહિત બીરાજેલા હતા. દક્ષિણ કાદ્ધની રક્ષા કરનાર તે ઈદ્ર, શકનામા સિંહાસન ઉપર બેસી નૃત્ય, ગીત, અને ત્રણ પ્રકારના વાદવિનોદ વડે કાળ નિર્ગમન કરતા હતા. તે વખતે અવધિજ્ઞાનથી ભગવંતને ઉપલી રીતે રહેલા જાણે તત્કાળ ઉભા થયા. પગમાંથી પાદુકા કાઢી નાખી, ઉત્તરાસંગ કરી જમણું જાનુને પૃથ્વી ઉપર સ્થાપના કરી અને ડાબા જાનુને જરા નમાવી ઈદ્ર પૃથ્વી ઉપર મસ્તક લગાડીને શકસ્તવવડે પ્રભુને વંદના કરી. પછી બેઠા થઈને જેના સર્વ અંગેમાં રોમાંચ કંચુક પ્રગટ થએલો છે એવા તે ઈદ્ર મહારાજે સર્વે સભાસદોને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું. “હે સૌધર્મ લેકવાસી સર્વ દે ! શ્રી વીર પ્રભુને અદભૂત મહિમા સાંભળ-પંચ સમિતિને ધારણ કરનાર, ત્રણ ગુપ્તિઓથી પવિત્ર, ક્રોધ, માન, માયા અને લેભથી પરાભવ નહી પામેલા, આશ્રયરહિત, દ્રવ્ય, ક્ષેત્ર, કાળને ભાવમાં કઈ પ્રકારે પણ બુદ્ધિને પ્રતિબંધ નહિ કરનાર, એ પ્રભુ એક રૂક્ષ પુદગલ ઉપર દષ્ટિને સ્થિર કરીને અત્યારે મહા ધ્યાનમાં સ્થિત થએલા છે. તેમને એ ધ્યાનમાંથી ચલાયમાન કરવાને દે, અશુ, યક્ષ, રાક્ષસે, ઉરગે. મનુ કે ત્રિલો પણ શકિતવાન નથી.” મનુષ્ય લેકમાં જેમ વિવિધ પ્રકારના સ્વભાવવાળા મનુ હોય છે, તેમ દેવકમાં પણ તેવાજ સ્વભાવવાળા દે હેાય છે. અલપ સત્વવાલા છે જ્યારે કોઈ મહાપુરૂષોના ગુણે, તેમનું બળ, અને પરાક્રમનું વર્ણન સાંભળે છે, ત્યારે તેમના મનમાં તેઓના ઉપર અશ્રદ્ધા અને ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. એકાદ કોઇ મહાસતીના ગુણનું વર્ણન સાંભળી લંપટ પુરૂને આશ્ચર્ય અને અશ્રદ્ધા થાય છે, એટલું જ નહિ પણ વખતે તે સતીને ચલાયમાન કરવાનું બીડું ઝડપી, તથા-પ્રકારના પ્રયાસ આદરી, તે મહા સતીઓને વિનાકારણ આપત્તિઓમાં સપડાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવું. ] સંગમની અશ્રહો. ૨૨૫ ચલાવવા પ્રયત્ન કરે છે. તેવા પ્રસંગે જેમ શુદ્ધ સુવર્ણ અગ્નિની આંચથી ઓગળતું નથી, પણ ઉલટુ વિશેષ શુદ્ધ થઇ દીપી નીકળે છે, તેમ મહાસતીએ પણ દીપી નીકળે છે; એવા ઐતિહાસીક ઘણા દાખલાઓ આપણા જાણવામાં છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ અને જસમા ઓડણને, તેમજ સતી સુભદ્રા, સતી અ'જણા વિગે રૈના દાખલા શાસ્ત્રમાં મેાજીદ છે, અને ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. જગતમાં દુષ્ટ બુદ્ધિના જીવા મહાપુરૂષાના ગુણા સાંભળી, અસર ધરી તેમને વિના કારણુ દુઃખ આપે છે. આવા પ્રકારના વિકારી સ્વભાવથી દેવતાઓ પણ મુકત નથી. ઇંદ્ર મહારાજની સભામાં હજારા દેવા બેઠેલા હતા તેમાં બધા દેવા કઇ ઉંચકાટીના હતા એમ ન હતું. તે સભામાં એક સંગમ નામના સામાનિક દેવ, અલભ્ય અને ગાઢ મિથ્યાત્વના સંગવાળા હતા, તે બેઠેલા હતા. ભગવંત મહાવીર દેવની ઈંદ્ર મહારાજે કરેલી પ્રસ’શાથી તેનુ લેાહીતપી આવ્યું તેના ત્રા રાતા થઈ ગય, અને શરીર કંપવા લાગ્યું. તેના ચેહેરા ભયકર થઇ ગયેા, અને હાઠ ફફડવા લાગ્યા, ઇંદ્ર મહારાજના સેવક છું, અને તેમને ( ઈંદ્રે ) પ્રભુની ખાટી સ્તુતિ કરવાને ક ંઈજ કારણ નથી, એવા વિચાર તે કરી શકયા નહીં; અને ઈંદ્ર મહારાજ તથા પેાતાની વચ્ચે શું અંતર છે, તથા આ સભામાં તેના કરતાં પણ વધારે ઋધ્ધિ અને શક્તિવાળા દેવા ઇંદ્ર મહારાજની સેવામાં છે, તેનુ ભાન તે ભુલી ગયા; અને ઇંદ્ર મહારાજના સામા થઇ તે મેલ્યા કે, ૩ દેવેદ્ર! એક સાધુ થએલા મનુષ્યની તમે આટલી બધી પ્રસંશા કરા છે, તેનું કારણુ સત્ અસત્ ખેલવામાં સ્વચ્છંદતા પ્રગટ કરનાર તમારી પ્રભુતાજ છે, એક સાધુ દેવતાઓથી પણ ધ્યાનમાંથી ચલિત કરી શકાય તેવા નથી, એવુ ઉલટ તમે હૃદયમાં કેમ ધારા છે ? અને કદી ધારા છે. તે શામાટે કડા છે. ? જેના શિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com સંગમ નામના દેવને થએલી અશ્રદ્ધા. Page #263 -------------------------------------------------------------------------- ________________ २४० શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ખરે આકાશને રૂધી રહ્યા છે, અને જેના મૂળ રસાતળને ભેદી રહ્યા છે, એવા સુમેરૂગિરિસહિત બધી પૃથ્વીને બાળી દેવામાં જેને સ્પષ્ટ વૈભવ છે, એવા સાગરને પણ જેઓ એક ગંડૂષ માત્ર કરી જાય તેવા છે, એટલું જ નહી પણ અનેક પર્વતે વાળી આ પ્રચંડ પૃથ્વીને જેઓ છત્રીની જેમ એક ભુજાએ ઉપાડી લેવાની શક્તિ ધરાવે છે; આવા અતુલ સમૃદ્ધિવાળા અમિત પરાક્રમી અને ઈચ્છા પ્રમાણે સિદ્ધિને પ્રાપ્તિ કરનાર દેવેની આગળ એ મનુષ્ય માત્ર સાધુ કેણ છે? પોતે જ તેને ધ્યાનમાંથી ચલાયમાન કરીશ.” આ પ્રમાણે કહી, ભૂમિપર હાથ પછાડ. આ સંગમ દેવ ઇંદ્રના તાબાને હતું. તેને દબાવવા ધારત તે ઇંદ્ર મહારાજ તેમ કરી તેને અટકાવી શકત; પણ તેમ કરવાથી વખતે અહંત પ્રભુ પારકી સહાયથી અખંડિત તપ કરે છે, એવું રખેને આ ટુબુદ્ધિના મનમાં ન આવે, તે સારૂં તેને કંઇ પણ ઉત્તર આપે નહીં અને તેની ઉપેક્ષા કરી. તે પછી તે અધમ સંગમ, પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવા સારૂ, અને અંકે કરેલી પ્રસંશા બેટી સંગમે કરેલા ઠરાવવા સારૂ, વેગ વડે ઉઠેલા પ્રલયકાઉપસર્ગ. ળના અગ્નિ જેવે અને નિવડ મેધ જેવા પ્રતાપવાળે, રૌદ્ર આકૃતિથી સામુ પણ જોઈ ન શકાય એ, ભયથો અપસરાઓને નસાડતે અને મોટા વિકટ ઉર સ્થળના આઘાતથી ગ્રહ મંડળને પણ એકઠા કરતે, જ્યાં પ્રભુ હતા ત્યાં આવ્યા. નિષ્કારણ જગતના બંધુ, અને નિરાબાધ પણે યથાસ્થિત રહેનારા વીર પ્રભુને જોતાં તેને અધિક દ્વેષ ઉપન્ન થયે, અને તેણે પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાનો પ્રયત્ન આદર્યો. - ૧ પ્રભુની ઉપર અકાળે અરિષ્ટને ઉત્પન્ન કરનારી મહા દુઃખ દાયક રજ (ધુળ)ની વૃષ્ટિ કરી. તે રજન પૂરથી ચંદ્રને રાહુની જેમ, સૂર્યને દુદિનની જેમ પ્રભુના સર્વ અંગેને ઢાંકી દીધા. તે રજથી તેણે સર્વ તરફથી પ્રભુના શરીરના દ્વારે એવા પૂય કે, જેથી પ્રભુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] સંગમના ઉપસર્ગ. ૨૦૧ શ્વાસે શ્વાસ લેવાને પણ અશકત થઈ ગયા. તે પણ પ્રભુ એક તિલા માત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહી. “ગમે તેવા શક્તિવાન ગજેંદ્રોથી પણ શું કુલગિરિ ચલિત થાય છે?” ૨ તે પછી રજને દૂર કરીને પ્રભુના સર્વ અંગને પીડા કરનારી વજમુખી કીઓ ઉત્પન્ન કરી. તે કીડીએ પ્રભુના અંગમાં એક બાજુથી પેસીને સ્વેચ્છાએ બીજી બાજુએ આરપાર વસ્ત્રમાં જેમ સેય નીકલે તેમ નીકળતી, અને તીક્ષણ મુખાથી પ્રભુના સર્વ અંગને વધવા લાગી. નિભગીની સર્વ ઈચ્છાએ નિષ્ફળ થાય તેમ આ પ્રયત્નમાં પણ તે દેવ નિષ્ફળ નીવડયે અને પ્રભુ ધ્યાનમાંથી ડગ્યા નહી. ૩ ત્રીજા ઉપસર્ગમાં તે દેવે પ્રચંડ પારષદે (ડ) વિક વ્ય. “દુરાત્મા પુરૂષના અપકૃત્યને અંત હેતે નથી”. તે ડાંસે ના એક એક ડંસમાંથી નીકળતા ગાયના દુધ જેવા રૂધિર વડે પ્રભુ નિર્ઝરણા વાળા ગિરિની જેવા દેખાવા લાગ્યા. તેમાં પણ તે ફાળે નહી. ૪ ચોથા ઉપસર્ગમાં પ્રચંડ ચાંચવાળી દુનિવાર ઘી મેળે વિકુવિ. પ્રભુના શરીર ઉપર તેઓ મુખારાથી એવી એંટી ગઈ કે, જાણે શરીર સાથેજ ઉઠેલી રેમ પંકિત હોય તેવી દેખાવા લાગી. તેથી પણ મહાયેગી પ્રભુ ચલિત થયા નહીં. ૫ પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાના નિશ્ચયવાળા તે દુરાત્માએ વિંછીએ વિમુર્થી. તે વીંછીઓ પ્રલયકાળના અગ્નિના તણખા જેવા, અને તપાવેલા ભાલાના જેવા, પિતાના ભયંકર પુચ્છના કાંટાઓથી ભગવંતના શરીરને ડંખ દેવા લાગ્યા તેથી પણ પ્રભુ આકુલ વ્યાકુળ થયા નહીં. ૬ સાતમા ઉપસર્ગમા ઘણા દાંતવાળા નકુળે (નળ) વિકુવ્યો. ખી! ખી! એવા વિરસ શબ્દ કરતા, તેઓ પોતાની ઉગ્ર દાઢાથી ભગવંતના શરીરમાંથી તેડી તેડીને માંસના ખડ જુદા પાડવા લાગ્યા. આ પ્રયત્નમાં પણ તે ફળીભુત થયો નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ થી મહાવીરસ્વામિ ચરિત્ર, પ્રકરણ ૧૭ ૭ તે પછી યમરાજના ભુજદંડ જેવા ભયંકર અને મોટી ફણાવાળા સર્પોને તેણે મહા કેપથી ઉત્પન્ન કર્યા. મોટા વૃક્ષને જેમ કૌચાની લતા વીંટાઈ વળે તેમ તે સર્પોએ મહાવીર પ્રભુને પગથી તે મસ્તક સુધી વીંટી લીધા. તે સર્ષોએ પિતાની ફણુઓ ફાટી જાય તેવા જેથી પ્રભુ ઉપર ફણએને પ્રહાર કરવા લાગ્યા, અને દાઢ ભાંગી જાય તેટલા જોરથી પોતાની દાઢે વડે તેમને હસવા લાગ્યા, અને બધું ઝેર વમન કરી રહ્યા ત્યારે તે સર્પો નિસ્તેજ થઈ ગયા. આ પ્રયત્ન પણ તેને ફેગટ ગયા. ( ૮ આઠમા ઉપદ્રવમાં તેણે વજી જેવા દાંત વાળા ઉંદર ઉત્પન્ન કર્યા. તેઓ નખથી, દાંતાથી, મુખથી, અને કરથી પ્રભુના અંગને ખણવા લાગ્યા, અને તેની પર મૂત્ર કરીને શત ઉપર ક્ષર નાખવા લાગ્યા. તેમાં પણ તેનું કંઈ વળ્યું નહી. ૯ નવમા પ્રયત્નમાં તેણે મોટા દાંત મુશળવાલે એક ગજેન્દ્ર વિક્લ્પે. પગના પાતથી જાણે પૃથ્વીને જમાડતે હોય, અને મોટી તેમજ ઉંચી કરેલી સુંઢથી જાણે આકાશને તેને નક્ષત્રને નીચે પડવા ઈચ્છતા હોય, તે તે ગજેન્દ્ર પ્રભુની ઉપર દોડી આવ્યું. તેણે દુર સુંઢથી પ્રભુના શરીરને પકડીને આકાશમાં દૂર ઊછાળી દીધું. પછી શરીરના કણે કણ વેરણ છેરણ થઈ જાય તે ઠીક એવું ધારીને તે દુરાશય હાથી દાંત ઊંચા કરી પ્રભુને પાછા ઝીલી લેવા દો. એવી રીતે ઝીલ્યા પછી તે દાંત વડે વારંવાર પ્રહાર કરવા લાગે, કે જેથી પ્રભુની વા જેવી છાતીમાંથી અગ્નિના તણખા નીકળવા લાગ્યા. તે પણ તે ભયંકર હાથી પ્રભુને ધ્યાનથી ચલાયમાન કરવા શક્તિવાન થયે નહી. ૧૦ દશમા ઉપસર્ગમાં તેણે એક પ્રચંડ વેગવાળી હાથણી વિકવી. તેણે પોતાના મસ્તકથી અને તીક્ષણ દાતેથી પ્રભુના શરીર ઉપર ઘણા પ્રહાર કર્યો, અને વિષની જેમ પોતાના શરીરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] સંગમ દેવના ઉપસર્ગ. ૨૩૩ જળથી પ્રભુના શરીરને સિંચન કરવા લાગી. આખરે તે હાથિણ થાકીને બળરહિત થઈ ગઈ પણ પ્રભુને ડગાવી શકી નહી. ૧૧ અગીઆરમા ઉપદ્રવમાં તે સંગમે મગરની જેવા ઉગ્ર દાઢવાલા એક પિશાચનું રૂપ વિકવ્યું. જવાલાએથી આકુલ એવું તેનું ફાડેલું મુખ, પ્રજવલિત અગ્નિકુંડની જેમ ભયંકર લાગતું હતું. તેની ભુજાએ યમરાજના ગૃહના ઊંચા કરેલા તેરણના સ્તંભ જેવી હતી, અને તેની જંઘા અને ઉરૂ ઉંચા તાડ વૃક્ષ જેવા હતા. ચર્માના વસ્ત્ર ધરતે, અટ્ટહાસ કરતે અને કિલકિલ શદ કરી પુતત્કાર કરતે, તે પિશાચ હાથમાં કાતી લેઈને ભગવંતને ઉપદ્રવ કરવા માટે દેડી આવ્યું. તે પણ ઉપદ્રવ કરીને ક્ષીણ તેલવાલા દીપકની જેમ બુઝાઈ ગયે, અને પ્રભુ નિશ્ચળ રહ્યા. ૧૨ તે પછી તે નિર્દય દેવે તુર્તજ કેધથી વાઘનું રૂપ વિકુછ્યું. પુછની છટાના આચ્છોટથી પૃથ્વીને ફાડતો હોય અને બુકાર શબ્દના પડદાથી ભૂમિ તથા અંતરીક્ષને રેવરાવતે હોય, તે તે વાઘ વજૂ જેવી દાઢથી અને ત્રિશલ જેવા નખાથી ત્રિભુવનપતિને અવ્યગ્રપણે ઉપદ્રવ કરવા લાગ્યા. તે પણ દાવા નળમાં દગ્ધ થએલા વૃક્ષની જેમ નિસ્તેજ થયે. ૧૩ તે દેવે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીનું રૂપ ધારણ કર્યું. તે બન્ને વિલાપ કરી પ્રભુને કહેવા લાગ્યા કે, હે ભાઈ! આ અતિ દુષ્કર કાર્ય તે શા માટે આરંભ્ય છે? તમારા વિના અમે દુઃખી થઈએ છીએ. તારા ભાઈ નંદિવર્ધ્વન અમારી વૃદ્ધાવસ્થામાં અમારી બરોબર સાર સંભાળ રાખતા નથી અને અમને છે અને તે ચાલ્યો ગયો છે, માટે આ દીક્ષા તું છોડી દે. અમારી અવગણના તું ન કર, આજ્ઞા માને અને અમારી વૃદ્ધાવસ્થામાં અમને સુખ થાય તેમ વર્તે. એવી રીતે હૃદયને પિગળાવી નાખે એ કરૂણાજનક વિલાપ સાંભળીને પણ પ્રભુ જરા માત્ર ધ્યાનથી ડગ્યા નહીં. ૧૪ ચૌદમા ઉપદ્રવમાં તે દેવે માણસેથી વસેલી એક - 80 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ છાવણી વિમુવી. તેમાંથી એક ઈયાને ભાત રાંધવાને વિચાર થયે ચુલો માંડવાને માટે પાષાણુ વિગેરેની શોધ કરતાં તેને કંઈ મળ્યું નહી, એટલે તે રસેઈયાએ પ્રભુના બે ચરણને ચુલા રૂપ કરીને, તેના ઉપર ભાતનું ભાજન મુકયું; અને બે પગની વચ્ચે અગ્નિ પ્રજવલિત કર્યો, અને પગના મુળમાં તે અગ્નિને ખુબ જેસર સળગાવે. પ્રભુ તે અગ્નિથી તપાયમાન થયા, તથાપિ અગ્નિમાં મુકેલા સુવર્ણની જેમ તેમની ભાહી થઈ નહી, પણ ઉલટી વૃદ્ધિ પામી. આ પ્રયત્નમાં તે દેવ નિષ્ફળ થયે અને પ્રભુને ચલાયમાન કરી શક્યા નહીં. ૧૫ તે પછી તે દેવે એક ભયંકર પકવણુ (ચંડાળ) વિકુવ્યું. તેણે આવીને પ્રભુના કંઠમાં, બે ભુજામાં, અને જઘા ઉપર શુદ્ર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. તે પક્ષીઓએ ચાંચ તથા નખના પ્રહારે એટલા બધા કર્યા છે, જેથી પ્રભુનું શરીર તે પાંજરાઓની જેવું સેંકડે છીદ્રોવાળું થઈ ગયું. આ પ્રયત્નમાં તે દુષ્ટ ચંડાલ પાકેલા પાંદડાની પેઠે અસાર નિવડ, અને મહા યેગી પ્રભુને ધ્યાનમાંથી ડગાવી શકે નહી ૧૬ તે પછી તે સંગમ દેવે ઘણા આવેશમાં આવીને મહા ઉત્પાત કરનાર પ્રચંડ પવન ઉત્પન્ન કર્યો. મેટા વૃક્ષને તૃણની જેમ આકાશમાં ઉડાડતેક અને દિશાઓમાં પથરા અને કાંકરાઓને ફેંકતે તે પવન ચે તરફ પુષ્કળ રજ ઉડાડવા લાગ્યા. ધમણની જેમ અંતરીક્ષ અને ભૂમિને સર્વ તરફથી પૂરી દેતે, તે પવને પ્રભુને ઉપાડી ઉપાડને નીચે પછાડયા. આવા પ્રકારના ઉગ્ર પવનથી પણ તે દુષ્ટ દેવનું ધાર્યું કંઈ થયું નહીં, અને પ્રભુએ અક્ષુદ્રમને તે પરિસરને પણ સહન કર્યો અને ધ્યાનમાં નિશ્ચળ રહ્યા. ૧૭ સત્તરમા ઉપસર્ગ માં તેણે વળી વાયુ વિકળે. પર્વતેને પણ જમાડવાને પરિપૂર્ણ પરાક્રમવાળા તે વંટોળીયાએ ચક્રપર રહેલા માટીના પિંડની જેમ પ્રભુને ભમાડયા. સમુદ્ર માંહેના આવર્તની જેમ તે વંટેલીઆએ પ્રભુને ઘણું ભામાડયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બવ. ] સંગમ દેવના ઉપસર્ગ. ૨૩૫ છતાં પણ એક તાનમાં રહેલા પ્રભુએ કિંચિંતું પણ ધ્યાન છેડ્યું નહીં. મહા ગર્વિષ્ટ અને પ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરવાની દઢ પ્રતિજ્ઞાવાળા તે સંગમે આ પ્રમાણે ઘણે પ્રનત્ન કર્યો, પણ તે ફતેહમંદ થયો નહીં. તે વિચારવા લાગ્યું કે, આ વજ્ર જેવા કઠીન મનવાળા મુનિને મેં ઘણીવાર હેરાન કર્યા, તે પણ તે લેશ માત્ર લોભ પામ્યા નહી. અરે! હું માન ખંડિત થઈ ઈદ્રની સભામાં જઈશું મુખ બતાવું? આવા દુષ્ટ વિચારથી તે ઘણા આવેશમાં આવી ગયે. હવે તે એ મુનિના પ્રાણુને જ નાશ કરું એટલે એનું ધ્યાન આપોઆપ નાશ પામશે, તે સિવાય બીજો ઉપાય નથી. આવો વિચાર કરી તે દેવે ફરી ઉપસર્ગ શરૂ કર્યા. ૧૮ અઢારમા ઉપસર્ગમાં એક કાળચક્ર ઉત્પન્ન કર્યું. હજાર ભાર લેહથી ઘડેલું તે કાલચક્ર, દેવે ઉંચુ ઉપાડયું. જાણે પૃથ્વીને સંપુટ કરવા માટે બીજા તેટલા પ્રમાણુવાળે પુટ હોય તેવું તે કાળ ચક્ર, તેણે જેરવડે પ્રભુની ઉપર નાખ્યું. ઉછળતી જવાળાએથી સર્વ દિશાઓને વિકાળ કરતું તે ચક્ર, સમુદ્રમાં વડવાનળની જેમ પ્રભુની ઉપર પડયું. સમગ્ર પર્વતને પણ ચૂર્ણ કરવાને સમર્થ એવા એ ચક્રના પ્રહારથી પ્રભુ જાનું સુધી પૃથ્વીમાં ઉતરી ગયા. આ પ્રમાણે થયા છતાં પણ, ભગવંત તે ક્ષુદ્ર દેવના ઉપર ક્રોધ નહી કરતાં, ઉલટા અમી દ્રષ્ટિથી તેના તરફ જતા હતા. - જ્યારે આવા કાળચકની પણ પ્રભુના ઉપર પણ જોઈએ તેવી અસર થઈ નહિ, શરીરને તે નાશ થયો નહિ અને ધ્યાનમાંથી પણ ડગ્યા નહિ, ત્યારે વિચારવા લાગ્યું કે, “અસ્ત્ર અને શસ્ત્રને અગોચર આ છે અને આવા પ્રયોગો તેમના ઉપર કંઈ અસર કરી શકવાના નથી. આવા પ્રતિક ઉપાય કંઈ કામ લાગતા નથી, તે હવે તેમને અનુકુલ એવા ઉપાયે કરૂં.” અનુકૂલ ઉપસર્ગ. ૧૯ ઓગણીસમા ઉપસર્ગમાં તે સંગમ દેવ વિમાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૭ બેસીને પ્રભુની પાસે આવ્યા. વિમાનમાંથી ઉતરી તે પ્રભુની પાસે ગયે, અને પ્રભુના તપ અને ધ્યાનથી જાણે ભારે પ્રસન્ન થયે હેય. તેવી રીતે પ્રભુને કહેવા લાગ્યું કે, “હે મહર્ષિ ! તમારા ઉગ્ર તપથી, સત્વથી, પરાક્રમથી, પ્રાણુની પણ ઉપેક્ષા કરવાથી, આરંભેલા કાર્યને નિર્વાહ કરવાના દઢ નિશ્ચયવાળા ટેકથી હું તમારી ઉપર પ્રસન્ન થયે છું; માટે હવે આવા શરીરને કલેશ કરનાર તપને છોડી દે. તમારે જે જોઈએ તે માગી લે હું તમને શું આપું? તમે જરા પણ મારી શકિત વિષે શંકા રાખશે નહી. કહે તે જ્યાં નિત્ય ઈચ્છા માત્ર કરવાથી બધા મને રથ પૂરાય છે તેવા સ્વગ માં આજ દેહથી તમને લઇ જાઉં! અથવા કહે તે અનાદિ ભવથી સંરૂઢ થએલા સર્વ કર્મોથી મુકત કરી, એકાંત પરમાનંદવાલા મેક્ષમાં તમને લઈ જાઉં, અથવા કહે તે બધા મંડળાધીશ રાજાઓ પિતાના મુગટથી જેના શાશનનું પાલન કરે, તેવી સમૃદ્ધિવાળા સામ્રાજ્યને આલોકમાંજ આપું !” આવી લલચાવનારી અને સામાન્ય જીવને ક્ષેભ પમાડનારી વાણીથી પણ પ્રભુના મન ઉપર કંઈ અસર થઈ નહિ, અને પ્રભુએ કંઈ ઉત્તર આપે નહીં. તેથી સંગમ વિચારવા લાગ્યું કે, આ મુનિએ મારી બધી શકિતઓના પ્રભાવને નિષ્ફળ કર્યો છે પણ હજી કામદેવનું અમેઘ શાસન એક બાકી રહ્યું છે, કારણ કે કામદેવના અસ્ત્રરૂપ રમણીઓના કટાક્ષમાં આવેલા મોટા પુરૂષો પણ પિતાના પુરૂષવ્રતને લેપ કરતા જોવામાં આવેલા છે. આ નિશ્ચય કરી તેણે બીજે અનુકૂળ ઉપસર્ગ આદર્યો ૨૦ વીશમે ઉપસર્ગ દેવાંગનાને કર્યો. તે દેવે દેવાંગનાને આજ્ઞા કરી કે, તમારે તમારી સંપૂર્ણ કળાથી આ મુનિને ધ્યાનમાંથી ચલાયમાન કરવા તમારામાં કેટલી શક્તિ છે? તે હવે બતાવે. તેમને અનુકૂળ આવે અને તેમના કાર્યને સહાય થાય તેવી છએ ઋતુઓને પ્રગટ કરી. મત્ત કેકિલાના મધુર જિતાથી પ્રસ્તાવના કરતી કામ નાટકની નદીરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ૨૭ ભવ. ] દેવાંગનાને ઉપસર્ગ. વસંતલક્ષ્મી શેભી ઉઠી. કંદબના વિકશિત પુષ્પરજથી દિગ્વધૂને માટે સૈરંધી દાસીની જેમ મુખવાસ સજજ કરતી ગ્રીમત્રતુની લક્ષ્મી વિસ્તાર પામી. કેતકીના પુષ્પનામિષથી જાણે કામદેવના રાજ્યાભિષેકમાં સર્વ અંગે મંગલિક તિલક કરતી હોય તેવી વષરતુ પ્રગટ થઈ. નવીન નીલ કમળના મિષથી હજારે નેત્રવાળી થઈ પિતાની ઉત્તમ સંપત્તિનેજ જેતી હોય એવી શરદરતુ પ્રકાશી નીકળી. વેત અક્ષર જેવી ડોલરની કળીઓથી કામદેવની જય પ્રશસ્તિને લખતી હેય તેવી હેમત લક્ષ્મી ખીલી નીકળી. ડોલર અને સિંદુવારના પુષ્પોથી હેમંત અને વસંતઋતુને ગણિકાની જેમ સાથે નભાવતી શિશિર લમી વૃદ્ધિ પામી એવી રીતે ક્ષણમાં સર્વ ઋતુઓ સાથે પ્રગટ થઈ. તે પછી ત્યાં કામદેવની સેના જેવી દેવાંગનાઓ પ્રગટ થઈ. ભગવંતની આગલ આવી તે રમ્ય અંગવાળી રમણીઓએ કામદેવના વિજયી મંત્રાસ જેવું સંગીત શરૂ કર્યું. કેઈ શુદ્ધ ચિત્ત લય સાથે ગાંધાર ગ્રામથી અનેક રાગની જાતિઓને ગાવા લાગી, કઈ પ્રવીણ દેવાંગના કમ અને ઉત્કમતાથી વ્યંજન અને ધાતુઓને સ્પષ્ટ પ્રગટ કરતી મધુર વિણા વગાડવા લાગી કે ફટ, નકાર, થેંકાર એ ત્રણ પ્રકારના મેઘ જેવા ધ્વનિ કરતી ત્રિવિધ મૃદંગને વગાડવા લાગી; કોઈ આકાશ તથા પૃથ્વીમાં ઉછળતી, વિવિધ હાવભાવ અને નવનવી દષ્ટિભાવ કરતી નાચવા લાગી; દઢ અંગહાર અને અભિનયથી કંચુકીને તેડતી અને શિથિલ કેશપાશને બાંધતી કઈ પિતાની ભુજાના મૂલને બતાવતી હતી, કઈ દંડપાદ વિગેરે અભિનયના મિષથી પિતાના ગરૂચંદન જેવા ગીર સાથળના મૂલને વારંવાર બતાવતી હતી; કઈ શિથિલ થએલા અવની ગ્રંથીને દઢ કરવાની લીલાથી પોતાના વાપી જેવા નાભિ મંડળને બતાવતી હતી, કોઈ ઇભદંત નામના હરતાભિનયને મિષકરી વારંવાર ગાઢા લિંગની સંજ્ઞાને કરતી હતી, કેઈ નીવીને દઢ કરવાના છળથી ઉત્તરીય વસ્ત્રને ચલાવી પિતાના નિતંબ બિંબને દેખાડતી હતી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ २३८ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ કેઈ વિશાળ લેચના દેવી અંગભંગના બાનાથી પુષ્ટ અને ઉનત સ્તનવાળા પોતાના વક્ષસ્થલને ચિરકાલ સુધી દર્શાવતી હતી. “અરે ભદ્ર! જે તમે ખરેખરા વીતરાગ છે તે શું તમે કોઈ વસ્તુ પર રાગ નથી વિસ્તારતા ? જે દયાળુ છે તે અકસ્માત ઉત્કૃષ્ટ ધનુષ્ય લઈને અમારી પર ઉઠેલા આવિષમાયુધકામ દેવથી અમારાં રક્ષા કેમ કરતા નથી ? જે તમે શરીર ઉપર પણ નિરપેક્ષ બુદ્ધિવાળા છે તે આપણું શરીર અમને શા માટે અર્પણ કરતા નથી ? પ્રેમના લાલચુ છતાં પણ જે કદિ કૌતુકથી અમારી ઉપેક્ષા કરતા છે તે તે કૌતુક ક્ષણવાર કરવું ઘટીત છે, અમારા મરણાંત સુધી કરવું એગ્ય નથી. હે સ્વામી! હવે કઠીનતા છોડી દે, અને અમારા મનોરથો પૂરા કરો. અમારી પ્રાર્થનાને ભંગ કરો નહી. અમને નિરાશ કરે નહીં.” આ પ્રમાણે કોઈક સ્ત્રી વારંવાર કહેવા લાગી. આવી રીતે દેવાંગનાઓના ગીત, વાદ્ય, નૃત્ય, અંગવિકાર અને ચાટુ વચનેથી પ્રભુ જરા પણુભ પામ્યા નહી. કાયોત્સર્ગ રહેલા પ્રભુની ઉપર, ઉપર વર્ણન કર્યા પ્રમાણે તે સ ગમવે એક રાત્રિમાં વિશ મેટા ઉપસર્ગો કર્યા, રાત્રિ વ્યતિત થઈ, પ્રાતઃકાળ થયે. સંગમ વિચારવા લાગ્યું કે, “ અહે આ મુનિ મર્યાદાથી સમુદ્રની જેમ ધ્યાનથી જરા પણ ચલિત થયા નહીં. તે હવે પ્રતિજ્ઞા ભ્રષ્ટ થઈને શું હું પાછે સ્વર્ગમાં જાઉ ? પણ તેમને શી રીતે જવાય ! માટે ચીરકાળ સુધી અહી રહી, આ મુનિને બીજી રીતે કર્થના કરીને કઈ પણ રીતે જ પમાડું. નિરાશ થવાનું કંઈ કારણ નથી. અરે એ મનુષ્ય જાતની શી ગુંજાશ છે કે તેનાથી હું નાસીપાસ થઈ વીલે મોઢે પાછે જાઉં?” પ્રાતઃકાળ થયે. સૂર્યના કિરણોથી માર્ગ વ્યાસ થયે, માગની ઉપર રાત્રે બહાર નિકળેલા શુદ્ર ત્રસ જંતુઓ માર્ગથી એકાંત સ્થળે જતા રહ્યા. પ્રભુ કાર્યોત્સર્ગપાળી, ઇસમિતિથી માર્ગના ઉપર યુગ પ્રમાણ દષ્ટિ આપતા આપતા વાસુક નામના ગ્રામ તરફ ચાલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ભવ ર૭. ] દૂષિત આહાર ઉપસર્ગ. ૨૩૯ માર્ગમાં પ્રભુને દખલાયમાન કરવાના ઉદ્દેશથી, તે દુષ્ટ આશય વાલા સંગમદેવે, પાંચસે ચેર અને વેસુના સાગર જેવી ઘણી રેતી વિમુર્તી. તે પાંચસો ચેર પ્રભુની પાસે આવી માતુલ:! માતુલ! એમ ઉંચે સવારે કહી પ્રભુને આલિંગન દેતા વળગી પડયા. તે પાંચ ચોરોએ એવા તે જોરથી પ્રભુને આલિંગન દેવાની વિધિ કરી કે જેથી પર્વત હોય તે પણ ફુટી જાય. તેમનાથી ક્ષેમ પામ્યા શીવાય સમતારસના સાગર પ્રભુ રેતીમાં જાનું સુધી પગ ખુંચાડતા ખેંચાડતા વાલક ગામે આવ્યા. એવી રીતે સ્વભાવથી કુર બુદ્ધિવાળા તે દેવે નગરમાં, ગામમાં, વનમાં કે પ્રભુ જ્યાં જાય ત્યાં તેમની પછવાડે જઈ અનેક પ્રકારના ઉપસર્ગો કર્યા. આ પ્રમાણે સંગમદેવને ઉપસર્ગ કરતાં કરતાં છ માસ વીતી ગયા. પ્રભુ વિહાર કરતા કરતા એક ગોકુળમાં આવ્યા. તે સમયે તે ગોકુળમાં ઉત્સવ ચાલતું હતું. પ્રભુને છ માસના ઉપવાસ હતા, તેથી પારણુ કરવા સારૂ શિક્ષાને માટે તે ગોકુળમાં પ્રભુ ગયા. પરંતુ જે જે ઘરમાં પ્રભુ ભિક્ષા માટે જતા હતા, ત્યાં ત્યાં તે દેવ આહારને અપરોક્ષ રીતે દૂષિત કરી નાખતો હતે. દરેક જગ્યાએ દૂષિત આહાર સ્વાભાવિક છે કે, તેમાં કંઇ વિશેષ કારણ છે, તે જાણવાની ખાતર પ્રભુએ ઉપગ મુકી જોયું, તે તે કૃતિ એ સંગમ દેવની જણાઈ. હજુ આ દેવને શાન્તિ થઈ નથી, એવું જાણી સમતારસમાં નિમગ્ન પ્રભુ ગોકુળમાંથી પાછ નીકળી ગામ બહાર નિર્વા સ્થાને પ્રતિમા ધરી ધ્યાનમાં રહ્યા. સંગમે વિસંગ જ્ઞાનથી જોયુ કે આ મુનિના પરિણામ ભગ્ન થયા છે કે નહી ? તેના જાણવામાં આવ્યુ કે હજુ પણ તેમના પરિણામ ભગ્ન થયા નથી, કે કિંચિત માત્ર તેઓ આ પરિસહથી ભ પામ્યા નથી. તેને વિચાર થયે કે છ માસ સુધી હમેશાં ઉપસર્ગો કર્યા તે પણ આ મુનિ, સમુદ્રના જળથી સાગિરિ કંપ યમાન થાય નહી, તેમ મહારા ઘર ઉપસગીથી પણ જરા માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ વખત થશે નહીં. “. પણ શીવાય શ્રી મહાવીરસવામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કંપ્યા નથી. એ ઉપરથી મને લાગે છે કે હજુ હું લાંબા વખત સુધી ઉપદ્રવ કરૂં, તે પણ તે પિતાના શુભ ધ્યાનથી - ચલાયમાન થશે નહીં. “ હા હા ! પર્વતને ભેદવામાં જેમ મનુષ્યના હાથ નિષ્ફળ થાય, તેમ હું પણ મારા પ્રયત્નમાં નિષ્ફળ નિવડયે છું. મેં આ મુનિનું બળ અને ધૈર્ય જાણ્યા શીવાય સ્વામીના વચન ઉપર અવિશ્વાસ આયે. ખરેખર મારી દુનું દ્ધિથી હું ઠગા છું. સ્વર્ગના વિલાસના સુખને છેને, શ્રાપથી ભ્રષ્ટ થએલાની જેમ આટલો વખત આ પૃથ્વી ઉપર ભમી વિનાકારણ શ્રમ ઉઠા. હું ઉભય ભ્રષ્ટ થયે. સ્વર્ગનુ સુખ છેડયું, અને પ્રતિજ્ઞા ભંગ થયે. હવે હું ઈદ્ર મહારાજને અને બીજા અન્યદેવને શું મુખ બતાવીશ? મહારા આ અવિચારી કૃત્યને હજારવાર ધીક્કાર થાઓ.” આ શાંત મહામુનિને ક્ષમાવ્યા શીવાય એમને એમ, દેવસભામાં જવું બરાબર નથી, એ તેના મનમાં વિવેક આવ્યા. તે દેવ પ્રભુની પાસે આવી અંજલી જે લજજા પામી પ્લાન મુખે પ્રભુને વિનંતી કરવા લાગ્યા, કે “હે સ્વામી! શક ઇદ્ર સુધર્મા સભામાં આપની જે પ્રસંશા કરી હતી, તે અક્ષરશઃ સત્ય છે, ખરેખર આપ તેવા જ છે. તેમના વચન પર શ્રદ્ધા નહીં કરતાં મેં આપને ઘણા ઉપદ્રવ કર્યા, તથાપિ આપ સત્ય પ્રતિજ્ઞા અને દઢ નિશ્ચયવાળા નિવડયા છે. હું ભ્રષ્ટ પ્રતિજ્ઞ થયે છું. મે આ કાર્ય સારું કર્યું નથી એવું મને હવે ભાન થયું છે. માટે હે ક્ષમાસાગર આપ મારે અપરાધ ક્ષમા કરશે. હવે ઉપસર્ગ કરવા છેડી દેઈ ને ભગ્ન પ્રતિજ્ઞાવાન વિલે મેંયે પાછે દેવલોકમાં જાઉં છું. આપ હવે સુખે વિહાર કરે અને પ્રદૂષિત આહાર ગ્રહણ કરે પૂર્વે જે દુષિત ભિક્ષા મલતી હતી તે દેવ પણ મહારાજ ઉત્પન્ન કરેલા હતા.” એમ કરી દીનતા ધારણ કરી બે હાથ જોડી તે પ્રભુના સન્મુખ ઉભો રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ) પ્રભુની દયા. ૨૪૧ કરૂણાસાગર, અષી, દયાળુ પ્રભુ વિચારવા લાગ્યા કે, “જગતના જતુ માત્રના ઉપર ઉપકાર કરવાની મને ઈચ્છા છતાં, આ સંન મ દેવને અપાયના નિમિત્ત કારણ રૂપ હું થયે છું.” મહારા નિમિત્તથી એણે મહાન અશુભ કર્મોપાર્જન કર્યા છે, તેથી એને ચારગતિમાં રઝળી અનેક પ્રકારની કદર્થના સહન કરવી પડશે. આવી અનુકંપા બુદ્ધિથી પ્રભુના નેત્રમાં અશ્રુ ભરાઈ આવ્યાં. પ્રભુએ તેને કહ્યું કે, “હે સંગમદેવ ! તું મારી ચિંતા કરવી છે કે, હું કેઈને આધિન નથી, હું તે સ્વેચ્છાએ વિહાર કરીશ.” ઉત્તર સાંભળી પ્રભુને પ્રણામ કરી તે દેવ પશ્ચાતાપ કરતે દેવલેક તરફ ગયે. કૃપારસના ભંડાર, ક્ષમાના સાગર, પ્રભુની ક્ષમાની પરાકાષ્ટાનું આ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે, જેણે છ છ મહીના સુધી ઘેર ઉપદ્રવ કરીને દુઃખ આપવામાં બાકી રાખી નથી, તેના ઉપર પણ એક અંશમાત્ર ક્રોધ કે દ્વેષ નહી. જે ધારત તે તેને એક ચપટીમાં સુરે કરી નાખે એટલું બળ છતાં જરા માત્ર પણ તેના ઉપર પિતાના બળને ઉપયોગ કરવાનું વિચાર નહી; અને વિશેષમાં તેને કર્મ શત્રુઓને હણવાને મદદગાર મિત્ર રૂપ ધારી તેની દયા મનમાં ચિંતવી; એજ પ્રભુની પ્રભુતા છે. જ્યારથી સંગમદેવે પ્રભુના ઉપર ઉપસર્ગ કરવાને આરંભ કર્યો હતો, ત્યારથી સૌધર્મ દેવલોકમાં ઈદ્રિ સંગમને કરેલી બીજા બધા દેવ આનંદ, ઉત્સાહ રહિત શિક્ષા. થઈ, તમામ જાતના વિલાસ બંધ કરી ઉદ્વેગ ધરીને રહ્યા હતા. શક ઇંદ્ર પણ સુંદર વેશ અને અંગરાગ છે તથા સંગીતાદિ વિલાસ સામગ્રી છે દેઈ અતિ દુઃખી થઈ મનમાં ચિંતવવા લાગ્યા કે, “અહે? પ્રભુને થયેલા આ બધા ઉપસર્ગનું નિમિત્ત કારણ હું થયે છું; કારણ મેં જ્યારે પ્રભુની પ્રસંશા કરી ત્યારેજ એ દેવને મત્સર 81 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧ થયે, અને તેને કોપ ચઢ. આવા પ્રકારના વિચારથી આટલે કાળ તેમણે નિર્ગમન કર્યો. પાપરૂપ પંકથી મલીન, જલ સ્પર્શવાળા દર્પણની જેમ કાંતિની પ્રભા રહિત, પ્રતિજ્ઞા ભષ્ટ, મંદ ઇદ્રિવાળે અને લજજાથી નેત્રોને પણ મીંચતે તે સંગમ ઈંદ્રથી અધિણિત-સુધર્મ સભામાં આવ્યું. તેને જોઈને ઈંદ્ર તેનાથી પરાડ-મૂખ થયા, અને ઉંચે સ્વરે દેવ સભામાં દેવેને ઉદ્દેશીને કહ્યું કે, હે સર્વ દે! મારું વચન સાંભળે.આ સંગમ મહા પાપી અને કર્મ ચંડાળ છે. જે તેનું મુખ જોવામાં આવે તે પણ પાપ લાગે, તેથી એ જેવા ગ્ય પણ નથી. એણે આપણું સ્વામીને બહુ કદથના કરી મારા માટે અપરાધ ક્રર્યો છે. પણ જે આ સંસારથી ભય પામે નહી, તે મારાથી કેમ ભય પામે ? હું જાણું છું કે અહંત પ્રભુ બી જાની સહાયથી તપ કરતા નથી, તેથી એ પાપીને મેં આટલા વખત સુધી શિક્ષા કરી નથી. પણ હવે જે એ અધમ દેવ અહિં રહેશે તે આપણને પણ પાપ લાગશે, તેથી એ દુષ્ટને આ દેવલેકમાં રહેવા દે એ ઠીક નથી.” આ પ્રમાણે કહીને કોંધાવેશ થએલા ઈ, વાવડે પર્વતને પ્રહાર કરે તેમ તેને પિતાના ડાબા પગ વડે પ્રહાર કર્યો એટલે વિવિધ પ્રકારના આયુધને ધારણ કરનાર ઈદ્રના સુભટોએ તેને ધક્કા મારી સભામાંથી બહાર કાઢયે. દેવાંગનાઓ હાથના કર મરી તેના પર આક્રોશ કરવા લાગી, તેમજ સામાનિક દેવતાઓ તેનું હાસ્ય કરવા લાગ્યા. આ પ્રમાણે પરાભવ અને તિરસ્કાર પામેલ તે દેવ, યાનક નામના વિમાનમાં બેસી બાકી રહેલું એક સાગરેપમનું આયુષ્ય ભોગવવા માટે મેરૂ ગિરિની ચૂલિકા ઉપર ગયે. ખરેખર અપમાન પામેલા અને આબરૂથી ભ્રષ્ટ થએલા જનેએ સ્વદેશમાં રહેવું યુક્ત નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ કયા ના જેમ કામ ૨૭ ભવ. ] વિદુકુમારના નું આગમન. - સ્વામીથી વિગ પામેલી તે સંગમની સ્ત્રીઓએ ઈદ્ર મહારાજ પાસે જઈ દીનતાથી વિજ્ઞપ્તિ કરી કે, “હે મહારાજ ! જે આપ આજ્ઞા આપો તે અમે અમારા સ્વામિની પાસે જઈએ. દીન મુખવાળી તે દેવાંગનાઓની આજીજી ભરેલી માગણી મંજુર કરી તેની પાસે જવા તેમને પરવાનગી આપી. પણ તેના બીજા પરિવારને જ તે અટકાવ્યા, અને તેમને તેની પાસે જવાની પરવાનગી આપી નહી. પિતાની શક્તિ અને સામાના બળનો વિચાર કર્યા વગર બલીષ્ટની સાથે વિરોધ કરનાર આખરે નાશ પામે છે. ” એ ન્યાયે સંગમે પ્રભુના બળ, પરાક્રમ, વૈર્યતાદિ ગુણેથી વાકેફ થયા શીવાય મદાંધ થઇ તેમને ભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી; તેમાં તેને પિતાનેજ ગુમાવવાનો પ્રસંગ આવે. કયાં દેવકને વૈભવ અને જ્યાં મેરૂ ગિરિની ચૂલિકા ઉપર બાકીનું જીવન પુરૂ કરવું ! આ પણ એક જાતની દેશપારની શિક્ષાજ છે. ખરાબનું પરિણામ આખરે ખરાબ જ આવવાનું એ નિસંશય છે. છમાસી તપનું પારણું કરવાને માટે ગોકુળ ગામમાં ફરી ગોચરી લેવા પધાર્યા.ત્યાં એક વત્સ પાલિકા છમાસી તપનું નામની ગેપીએ ભક્તિ પૂર્વક પ્રભુને કપે પારણું તેવા પરમ અન્નથી પ્રતિલાભિત ક્ય, ચિર કાળે પ્રભુનું પારણું થવાથી સમિપ રહેલા દેવોએ હર્ષ પામી ત્યાં પંચ દિવ્ય પ્રગટ ક્ય. ત્યાંથી પ્રભુ આલસિકા નામની નગરીએ ગયા. ત્યાં પ્રતિમા ધરી કાત્સગ ધ્યાને પ્રભુ રહયા. ત્યાં વિદુકુમારના ઈ. હરિ નામના વિદ્યુકુમારના ઇંદ્ર પ્રભુ દ્રોનું વંદન કરવા પાસે આવી, પ્રદક્ષિણા કરીને પ્રભુની સ્તુતિ આવવું. કરી કે, “હે નાથ ! આપે જે ઉપસર્ગો સ હન કર્યા છે, તે સાંભળવાથી પણ અમારા જેવાના હૃદય વિદીર્ણ થઇ જાય છે, છતાં આપ નિશ્ચલ રહયા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ २४४ બો મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ તેથી આપ વજથી પણ અધિક દઢ છે. હે પ્રભુ! હવે ફક્ત થોડા ઉપસર્ગ સહન કર્યા પછી ચાર ઘાતિ કર્મોનો નાશ કરી થેડાજ કાળમાં કેવળ જ્ઞાન ઉપાર્જન કરશે.” એ પ્રમાણે ભક્તિથી સ્તુતિ કરીને ઈંદ્ર પિતાના સ્થાને ગયા ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્વેતાંબી નારીએ ગયા, અને ત્યાં પ્રતિમા ધરી કાર્યોત્સર્ગ રહ્યા ત્યાં હસિહ નામના વિઘુકુમારની કાયના જ ઇંદ્ર આવીને પ્રભુને વંદના કરી હતી. ત્યાંથી પ્રભુવિહાર કરીને શ્રાવતી નગરીએ આવી પ્રતિમા ધરીને રહ્યા. તે નગરીના લોકોએ તે કાતિક સ્વામીની દિવસે કાર્તિકસ્વામીની રથયાત્રાના કારણરથ યાત્રાના દિવસે સર આડંબર કર્યો હતે. જ્યાં પ્રભુ પ્રતિમા ઇ કરેલે મહિમા, ધરીને રહ્યા હતા ત્યાં આગળ થઈને કાર્તિકસ્વામીના દેવળે જવાને માગ હતું. ત્યાં થઈ તે નગરીના લેક કાતિકસ્વામીની પૂજા કરવા જતા હતા. પછી કાર્તિકસ્વામીની પ્રતિમાને સ્નાન અર્ચન કરી તૈયાર કરેલા રથમાં બેસાડવાને તૈયાર થયા. એ સમયે પ્રભુના સેવક શક્રઈબ્રે પ્રભુ હાલ કયાં વિચરે છે તે જાણવાની ઈચ્છાથી અવધિજ્ઞાનથી જોયું. નગરજને પ્રભુના સ્વરૂપથી અજાણ છે, અને પ્રભુ જ્યાં ધ્યાન માં ઉભા રહ્યા છે, ત્યાં થઈને જનાર પ્રજાજન તેમને વંદન કર્યા શીવાય જાય, એ તે અવિવેક છે. તેમ થવું તેમને ઉચિત લાગ્યું નહી. તત્કાળ ત્યાં આવી કાર્તિકસવામીની પ્રતિ મામાં પોતે પ્રવેશ કર્યો. પછી યંત્રમય પૂતળીની જેમ તે પ્રતિમા જ્યાં ભગવંત પ્રતિમાએ રહ્યા હતા, તે તરફ ચાલી. તેથી નગરજને ચમત્કાર પામી બેલવા લાગ્યા કે, આજે તે કાર્તિકસ્વામી પિતાની મેળે ચાલીને રથમાં બેસશે. તેવામાં તે તે પ્રતિમા પ્રભુની પાસે આવી અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દેઈને પ્રણામ કર્યો. પછી પ્રભુની ઉપસના કરવાને પૃથ્વી ઉપર બેસી નગરજને વિચારવા લાગ્યા કે, “આ કંઈ આપણું ઈષ્ટ દેવના પણ પૂજ્ય જણાય છે, તેથી આપણે તેમનું ઉલંઘન કર્યુંતે યંગ્ય કર્યું નહિં; એમ અરસ્પરસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. | પ્રસુના વિહાર. ૨૪૫ કહેતા આનંદપૂર્વક પ્રભુના મહિમા કર્યો તે પછી ઈંદ્ર સ્વ. સ્થાને યા ત્યાંથી વિહાર કરીને પ્રભુ કાશાંબી નગરીએ આવ્યા ને પ્રતિમાધરી કાર્યાત્સગે રહ્યા. ત્યાં સૂર્ય' અને ચદ્રે વિમાન સાથે આવીને ભક્તિથી પ્રભુને સુખ શાતા પુછીને પાછા સ્વસ્થાને ગયા. સૂર્યાં ચંદ્રનુ વિમાન સહ વદત્ત માટે આવવું. ત્યાંથી વિહાર કરત! કરતા પ્રભુ વારાણસી નગરીએ પધાર્યાં. ત્યાં શઇંદ્રે આવીને હથી પ્રભુને વંદના અને સ્તુતિ કરી. ત્યાંથી રાજગ્રહ નગરે આવીને પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં ઇશાને કે આવી ભક્તિથી સુખશાત પુછવા પૂર્વક વંદના કરી. ત્યાંથી પ્રભુ મિથિલાપુરીએ આવ્યા ત્યાં જનક રાજાએ અને ધરણેન્દ્રે આવીને પ્રીય પ્રશ્ન પૂછવા પૂર્વક પૂજા કરી, ત્ય થી વિહાર કરી અનુક્રમે પ્રભુ વિશાલી નગરીએ પધાર્યાં. ચાતુર્માસના કાળ નજીક આવ્યેા. તે પ્રદે શમાં સમર નામના ઉદ્યાનમાં બલદેવનું મંદિર હતું તે મંદિરમાં ચાર માસ ક્ષમણુ તપના અભિગ્રહે અંગીકાર કરી પ્રતિમાએ ધ્યાનસ્થ રહયા. પ્રભુનુ દીક્ષા લીધા પછી આ અગ્યારમું ચામાસુ છે, ત્યાં ભૂતાનંદ નામે નાગકુમારના ઈંદ્રે આવીને પ્રભુને વંદના કરી, અને કેવળજ્ઞાન તજિકમાં થવાનું જણાવી સ્વસ્થાને ગયા. ધરણેકે આવીને પૂજા કરી. વિશાલી નગરીએ અગ્યારમું ચેમાસું. આજ વિશાળાપુરીમાં જીનદત્ત નામે એક પરમ શ્રાવક રહેતા હતા. તે સ્વભાવે દયાલુ હતા. વૈભવના ક્ષયથી હું જીણું શ્રેણી ” એવા નામથી નરના તેમને લાવતા હતા. તે તે સમયમાં કઇ કારણ પરત્વે ઉદ્યાનમાં ગયેા હતા. ત્યાં પ્રતિમાએ કાર્યાત્સગે રહેલા પ્રભુને તેણે જોયા. “ ચરમ તીર્થંકર શ્રી મહાવીર છે” એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com જી શ્રેષ્ઠી અને નવાનશ્રેષ્ટીના ત્યાં પારણુ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪; શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણુ ૧૭ તેના મનમાં નિશ્ચય થયા. પ્રભુને ઓળખવાથી અને તીર્થંકરના સાક્ષાત્ દર્શન થવાથી તેને અત્ય ંત હર્ષી થયા. ભિકત ભાવથી પ્રભુને વંદના કરી. પછી પેાતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે,—આ પ્રભુ આજે ઉપવાસ કરી પ્રતિમા ધરીને રહયા જણાય છે. તે જો આવતી કાલે મહારે ઘેર પારણુ કરે તે ઘણું સારૂ થાય.” આવી આશાધરી ચાતુર્માસ પુરા થતા સુધી દરરાજ આવીને પ્રભુની સેવા કરી, ચાતુર્માસના છેલ્લે દિવસે પ્રભુને પેાતાને ઘેર પારણું કરવા વિનતી કરીને ઘેર ગયે. "" ચોમાસી પારણાના દિવસે તે શ્રેષ્ટ મનવાળા શેઠે પાતાના માટે પ્રાસુક અને એષણીય આહાર તૈયાર જીણુ શેઠની ભાવના. કરાવ્યેા. પ્રભુને પેાતાને ઘેર પારણા માટે પધારશે એવી અભિલાષાથી તેના અંગમાં હર્ષ વ્યાપી રહેચે હતા. જે માગે થઇને પેાતાને ઘેર પ્રભુ પધારી શકે તેમ હતુ, તે માગ તરફ દૃષ્ટિ રાખીને શેઠ પેાતાના આંગણામાં ઉભા રહયા અને મનમાં ચિંતવવા લાગ્યા કે, આ પ્રાસુ· અને નિર્દોષ આહાર હું જાતે પ્રભુને વહેારાવીશ. હું કેવા અન્ય કે જેને ઘેર અહુત પ્રભુ પાતાની મેળે પધારશે, અને સંસારથી તારનારૂ પારણુ કરશે. પ્રભુને આવતા જોઇશ એટલે હું પ્રભુના સન્મૂખ જઇશ અને ત્રણ પ્રદક્ષિણા કરી તેમના ચરણ કમળમાં વંદના કરીશ,અહા ! આ મારા જન્મ પુન જન્મને માટે નહી થાય, કેમકે તી કરતુ' દશ ન મેક્ષને આપનાર છે; તેા પારણની તેા વાતજ શી કરવી ? ” આ પ્રમાણે તે શ્રેષ્ટીભાવનામાં ચઢયા હતા.તેવામાં તા પ્રભુ ત્યાંના નવીન શેઠને ઘેર પધાર્યાં. તે નવીન શેઠ મિથ્યા દૃષ્ટિ હતા તેણે પ્રભુને પેાતાને ઘેર આવતા જોઇ દાસીને આજ્ઞા કરી કે, “ ભદ્રે ! આ ભીક્ષુકને લીક્ષા આપીને સત્વર વિદાય કરો. ” દાસી હાથમાં કાષ્ટનું ભાજન લેઇ તેમાં કુમાષ અડદના ખાકલા ધાન્યને લેઇ આવી. પ્રભુએ હાથ પસાર્યાં, એટલે તેમાં તે દાસીએ તે બાકળા વહારાવ્યા; અને પ્રભુએ પારણું કર્યું.. તત્કાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] જીર્ણોઠનું ધ્યાન. २४७ આકાશમાં દેવતાઓએ દુંદુભિને નાદ કર્યો. તીર્થકરના દાનના મહિમાન માટે પંચ દિવ્ય પ્રગટ કર્યો. “અહાદાન, અહેદાન” એ ધવની કર્યો. વસુધારાની વૃષ્ટિ અને દેવને દેવની સાંભળી નગરજને ત્યાં ભેગા થયા. અને આ શું છે? એમ તે નવીન શેઠને પુછવા લાગ્યા એટલે તેણે કહ્યું કે મેં પોતે પ્રભુને પાયમાનવડે પારણું કરાવ્યું, તેને મહિમા તે જુએ તે નગરના રાજાએ આ નવીન શેઠના ત્યાંના પારણાની વાત જાણી. રાજા અને લોકે તે નવીન શેઠની સ્તુતિ કરવા લાગ્યા. આ તરફ જીણું શ્રેષ્ઠી શુભ ધ્યાનમાંને ધ્યાનમાં પિતાના ઘર આગળ ઉભા રહી પ્રભુને પધારવાની રાહ જોતા હતા. એટલામાં “અહેદાન ! અહેદાન !” એ દેવતાને ધ્યની સાંભળે, અને લોકથી નવીન શેઠને ઘેર પ્રભુનું પારણું થયાની હકીકત જાણું. તેમનું શુભધ્યાન ભંગ થયું અને ખિન ચિત્તથી ચિંતવવા લાગે કે, “અહે ! મારા જેવા મંદ ભાગ્યવાળાને ધિક્કાર છે. મારે મને રથ પુરો થયે નહી. મારે ઘેર પ્રભુનું પારણું થયું નહી, અને નવીન શેઠને ઘેર પારણું થયું. ખરેખર એ નવીન શેઠની પુણ્યાઈ ચઢતી છે, અને મારી ઉતરતી છે. જે તેમ ન હોત તે પ્રભુ હારે ઘેર પારણું કરવાને પધારત” પારણું કર્યા પછી પ્રભુ તે અન્યત્રવિહાર કરી ગયા. તે સમયમાં તેજ ગામના ઉધાનમાં તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના એક કેવળી શિષ્ય પધાર્યા. રાજા અને નગરજનેને ખબર થઈ. તેઓ કેવળી ભગવંતને વંદન કરવા આવ્યા; વંદન કર્યું. કેવળી ભગવંતે દેશના આપી. દેશનાના અંતે રાજાએ કેવલી ભગવંતને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! આ મહારી નગરીમાં મોટા પુણ્યના સમુહને ઉત્પન્ન કરનારા કેણ છે ?” જીર્ણશ્રેષ્ટી સર્વથી અધિક પુણ્યવાન છે,”કેવલી ભગવંતે ઉત્તરમાં જણાવ્યું. રાજાએ બે હાથ જેલ ખુલાશે પુછે કે, શા કારણથી?” તેણે કંઈ પ્રભુને પારણું કરાવ્યું નથી. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, ( પ્રકરણ ૧૭ કરાવનાર તે આ નવીન શેઠ છે, અને તેને ઘેરા વસુધારાની વૃષ્ટિ થઈ હતી, તે એ મહા પુણ્યના ઉપાર્જન કરનાર કેમ નહી ? કેવળી ભગવંતે જણાવ્યું કે “ભાવથી તે જીર્ણ શ્રેણી એ જ અહંત પ્રભુને પ્રારા કરાવ્ય નું ફળ ઉપાર્જન કર્યું છે. તે શેઠે શુભ ભાવથી અલ્પ સંસાર કરી, અશ્રુત નામા દેવલેકમાં જન્મ ઉપાર્જન કરવાનું આયુષ્ય બાંધ્યું છે. જે તેને ઉજવળ અને ચઢતા ભાવ વખતે પ્રભુના પારણાને સૂચવનાર દેવદુ દુભિને વનિ સાંભળ્યો ન હોત તો ધ્યાનાક્તરમાં પ્રાપ્ત થઈ તે ઉજવળ કેવળ જ્ઞાન ને પ્રાપ્ત કરત. આ નવીન શ્રેષ્ઠી શુદ્ધ ભાવથી રહિત છે. તેણે જાતે પ્રભુને દાન દીધું ન હતું. લેક વ્યવહારથી એક ભિક્ષુક જાણી ભિક્ષા આપવા માટે તેણે દાસીપાસે દાન અપાવ્યું હતું. તીર્થકર દાન ના મહિમાના માટે જ દે એ વસુધારાદિ પંચદિવ્યની વૃષ્ટી કરી હતી. એ નવીન શ્રેષ્ઠીને તે અડું તના પારણાનું માત્ર વસુધારા રૂપ આ લેકનું જ ફળ મળ્યું છે.” ભકિત પૂર્વક અને ભકિત રહીત અહંત પ્રભુને દાન દેવાના ફળને સાંભળીને રાજા અને નગરજને, જીણું શ્રેષ્ઠીના ધાર્મિક જીવનની અનુમોદના કરતા સર્વ પિતપોતાના સ્થાને ગયા. પ્રભુ પણ વિહાર કરતા કરતા મુસુમારપુરી ગામે આવ્યા. ત્યાં =શોક ખંડ નામના ઉદ્યાનમાં અશોક ચમરેકને પ્રભુનું વૃક્ષની નીચે એક શિલા ઉપર રહી, અષ્ટમ શરણ લેવાથી તપના સંકલન એક રાત્રીની પ્રતિમા થયેલો બચાવ. ધારણ કરી રહયા. તે સમયમાં અમરચંશા નગરીમાં એક સાગરોપમના આ યુષ્યવાળો ચમરેંદ્રામને ભૂવનપતિ દેને ઈંદ્ર ઉન્ન થે હતા. પિતાના ઉપર સૌધર્મેદ્રના સૌધર્મ વસંત નામના વિમાનમાં સુધર્મ નામની સભામાં સૌધર્મેદ્રને બેઠેલા જોઈ તેને ઈર્ષ્યા આવી. તેની શક્તિ અને પરાક્રમથી અજ્ઞાન તેને નાશ કરવાને તૈયાર છે. તેને સમાજિક દેવેએ અટકાવ્યું, પણ તે ગર્વાધ ચમરેંદ્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જવ. ચમરેંદ્રનું શકેંદ્ર મંડળમાં દાખલ થવું. ૨૪ માન્યામાં તે વાત આવી નહી. તે સૌધર્મેદ્રને નાશ કરવાને માટે નિકળે. તેને કંઈ વિવેક આવ્યા. તે વિચાર કરવા લાગે કે –“ મારા સામાનિક દેવતાઓ તે શકેદ્રને જે શક્તિવાન ગણે છે તે કદી તે હેય તે હેય, કેમકે આ દેવતાઓ લેશ માત્ર પણ મહારું અહિત ઈચ્છતા નથી. વળી કાર્યની ગતિ વિષમ હોય છે, તેથી દેવગે કદી મહારે પરાજય થાય તે પછી આનાથી અધિક પરાક્રમવાળા કેને શરણે મહારે જવું?” આ પ્રમાણે વિચારીને તેણે અવધિજ્ઞાનથી જોયું, તે સુસુમારપુરમાં શ્રી વીર પ્રભુને પ્રતિમા ધરીને રહેલા જોયા; એટલે તે વીર પ્રભુનું શરણ લેવાને નિશ્ચય કરી ઉભે થઈને કટીબદ્ધ થઈ હાથમાં મુગર લેઈ પિતાના સ્થાનથી નિકળી ક્ષણવારમાં શ્રી વીર પ્રભુ પાસે આવ્યા. પરિયુધને દૂર મુકી, ત્રણ પ્રદક્ષિણા કરી નમીને પ્રભુને વિનતિ કરી કે –“હે ભગવન્! હું આપના પ્રભાવથી અતિ દુર્જય શકઈંદ્રને જીતી લઈશ. તે ઈંદ્ર મારા મસ્તક પર રહેલ હવાથી મહારા ચિત્તમાં બહુ બાધા કરે છે.” આ પ્રમાણે પ્રભુનું શરણું લઈ તે વૈકીય લબ્ધિના લીધે ભયંકર સ્વરૂપ ધારણ કરી, અતિ ગર્વાધ થઈ સૌધર્મપતિ તરફ ઉત્પાત કરતે ગયે. ઉગ્ર ગજેનાથી આખા બ્રહ્માંડને ગજાવતા, બીજે યમરાજ હોય તેમ વ્યંતરોને બીવરાવતે, અને સિંહ જેમ હરણોને ત્રાસ પમાડે તેમ તિષ્ક દેને ત્રાસ પમાડતે, તે ક્ષણવારમાં સૂર્ય ચંદ્રના મંડળનું ઉલ્લંઘન કરી, શકેદ્રના મંડળમાં દાખલ થયે. ભયંકર સ્વરૂપથી અકસ્માત અને વેગથી આવતા તેને જોતાંજ દેવલેકના સામાન્ય અને આભિગિક દેવે ત્રાસ પામી ગયા, અને અલપસત્વવાળા પ્રાણીઓની માફક નાશી જવા અને સંતાવા લાગ્યા, ચમરેદ્ર પિતાને એક પગ પર્વવેદીકાની ઉપર, અને બીજે પગ સુધસભામાં મુકા. પછી પરિધ આયુધવડે ઇંદ્ર તેલ ઉપર 32 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ત્રણવાર તાડન કરી, ઉત્કટ ભ્રકુટી ચડાવી ને તે અતિ દુર ચમહેંદ્ર શકેદ્રને આ પ્રમાણે છે – “હે ઇંદ્ર! તું આવા ખુશામતીયા દેવતાઓના વૃદથી કે તેમના પરાક્રમથી અદ્યાપી મારી ઉપર રહે છે, પણ હવે હું તને મારાથી નીચે પાડી દઉં છું. અરે! ચમચંચા નગરીના સ્વામી અને વિશ્વને પણ અસહા પરાક્રમવાળા મને ચમરાસુરને શું તું નથી જાણતે?” - શીકારીની હાકને કેશરીસિંહ સાંભળે, તેમ જેમણે આવું કઠોર વચન પૂર્વે કદી પણ સાંભળ્યું નહતું તે સાંભળીને શકેંદ્ર વિસ્મય પામે, અને તેમને હસવું આવ્યું. પછી અવધિજ્ઞાનને ઉપગ મુ, તે તેમને આ બધું તેફાન ચમરેદ્રનું જણાયું. શકેદ્ર ભકુટી ચઢાવી અમરેંદ્રને કહ્યું કે, “અરે મિથ્યાભિમાની ચમરેંદ્ર! તને તારા બળને ગર્વ થયા છે, જેના લીધે તું પિતાના સ્વરૂપ અને મર્યાદાને ભુલી ગયો છું, જેએ પિતાની શકિતને વિચાર કર્યા વગર, ગવધ થઈ શક્તિ ઉપરાંતનું સાહસ કરે છે, તેઓ પોતાના નાશનું કારણ થાય છે. એ નીતિને તું ભૂલી ગયો છું. જે તું પિતાને બચાવ કરવાની ઈચ્છા રાખતે હેય તે તું અહીથી નાશી જા.” મદાંધ બનેલા ચમરેંદ્રને આથી કંઈજ અસર થઈ નહી, અને તેણે પિતાને ઉતાત જારી રાખ્યો તેથી શકે કે પ્રલયકાળના અગ્નિ સરખું, અને એકઠા મળેલા વડવાનળ હોય તેવા પ્રજવલિત વાને તેના ઉપર મુકયું. તડ તડ શબ્દ કરતું, અને દેવતાઓએ ત્રાસ પામતા જોયેલું તે વજ ચમરેંદ્ર તરફ દોડયું. સૂર્યના તેજને ઘુવડ જેવાને અસમર્થ છે, તેની પેઠે તેના તેજને ચમરેંદ્ર જોઈ શકયે નહી, અને તેનાથી ભય અને ત્રાસ પામી તત્કાળ વિફર્વેલુ ૫ સંહરી, ચિત્રાથી જેમ મૃગ ભાગે તેમ પિતાને બચાવ કરવાને ભગવંતના શરણે આવવા ત્યાંથી ભાગ્યો. તેની પાછળ વા આવવા લાગ્યું. ચમરેંદ્રને નિવાસ તેમજ પ્રભુનું વિહાર સ્થાન અધભૂમિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. . ચમરે પ્રભુના શરણે. ૨૫૧ હોવાથી આગળ ચમરેંદ્ર ચાલતા, તેની પાછળ વજ, અને તેની પાછળ શકેંદ્ર પૂર્ણ વેગથી ચાલતાં ક્ષણવારમાં અમરેંદ્રની નજિક આવી પુગ્યા. વજી ચમરેંદ્રની નજિક આવતું જોઈને તેનાથી બચવા પ્રતિમા ધરીને રહેતા પ્રભુની પાસે તે પહેચી ગયે, અને “શરણ શરણુ” એમ બોલતે અત્યંત લઘુ શરીર કરીને પ્રભુના એ ચરણની વચ્ચે કુંથવાની જેમ ભરાઈ ગયા તે વખતે વજ પ્રભુના ચરણ કમળથી ચાર આંગલ છેટું રહયું હતું; એટલામાં શકેંદ્ર આવી તે વજા પછી લીધું. પછી પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી ઈદ્ર અંજલિ જેને ભક્તિથી ભરપૂર વાણી વડે સ્તુતિ કરવા લાગ્યા. “હે નાથ! આ ચમરેંદ્ર ઉદ્ધત થઈને મને ઉપદ્રવ કરવા માટે, આપના શરણના પ્રભાવથી દેવલાક સુધી આવ્યું હતું, તે મહારા જાણવામાં આવ્યું ન હતું, તેથી અજ્ઞાન વડે વજા, મેં તેમના ઉપર મુકયું હતું. તે આપણા શરણે આવી ગયા છે, તે હે પ્રભુ મહારે અપરાધ ક્ષમા કરશે.” તે પછી શકેંદ્ર ચમરેદ્રને કહ્યું કે “હે ચમર! તમે વિશ્વને અભય આપનાર પ્રભુના શરણે આવ્યા છે, તે બહુ સારૂ કર્યું. હું પ્રભુને સેવક છું, ને તમે પણ પ્રભુના શરણે આવ્યા તેથી તેમના સેવક છે, માટે આપણે સમાન ધમિ બંધુ બન્યા. હું તમારા પ્રત્યેનું વૈર તછ દઈ, તમને છ દેઉછું. તે તમે ખુશીથી પિતાના સ્થાને જાવ.” એ પ્રમાણે ચમરેંદ્રને આશ્વાસન આપી, ફરીવાર પ્રભુને વંદન કરી શકેંદ્ર પિતાને સ્થાને ગયા. ચમરે પ્રભુના ચરણમાંથી બહાર નીકળી પ્રભુને નમીને અંજલી જેને સ્તુતિ કરીકે, “હે પ્રભુ? આપ સવ છના જીવન ઔષધ રૂપ છે. આપ મને જીવિતના દાતાર છે. આપના ચરણના શરણે આવતાં અનેક દુઃખના સ્થાનરૂપ આ સંસારથી મુકત થવાય છે, તે વજાથી મુક્ત થવું તેને કેણુ માત્ર છે? મેં અજ્ઞાનતાથી પૂર્વ ભવમાં બાળ તપ કર્યું હતુ, તેથી તેનું આ અજ્ઞાન સહિત અસુરેંદ્રપણુ રૂપ ફળ મને પ્રાપ્ત થયું છે. મેં અજ્ઞાનથી આ સર્વ પ્રયતન મારા આત્માને અનર્થકારી જ ર્યો હતો, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨પર શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ છેવટે આપ પ્રભુના શરણથી મારે ખચાવ થયેા છે. જો પૂર્વ ભવે આપનું શરણ લીધું હત તે હું અચ્યુતેદ્રપણું કે પ્રાપ્ત કરત. પણ હે નાથ ! મારે ઇંદ્રપણાની હવે કેમકે હમણાં તે ત્રણ જગતના પતિ એવા આપ પ્રાપ્ત થયા છે. તેથી મને બધું પ્રાપ્ત થયુ છે. ” અમિ દ્રપણુ’ શી જરૂર છે ? મને નાથ પણે આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પ્રભુની સ્તવના કરી, તે પેાતાની ચમરચ’ચા નગરીએ ગયા, ત્યાં પેાતાની સભામાં સામાનિક દેવાએ પેાતાને અટકાવેલે, છતાં પાતે ગયા અને અપમાન અને કષ્ટ પ્રાપ્ત થયું, અને પ્રભુના શરણના મહિમાથી પેાતાને બચાવ થયે એ વૃત્તાંત લજ્જા યુકત પણે જણાવીને કહ્યું કે, “ આપણે બધા પ્રભુને વંદન કરવા સાથે જઈએ, ” એ પ્રમાણે કહી તે ચરેદ્ર ક્રી પેાતાના સર્વ પિરવાર સાથે પ્રભુની પાસે આવ્યે અને પ્રભુને નમી સંગીત કરીને પાછે પેાતાની નગરીએ ગયા. પ્રાતઃકાળે પ્રતિમા પારીને અનુક્રમે વિહાર કરતા, ભાગપુર, નંદી, મેઢક વિગેરે ગામે થઇને કૌશાંબી નગરીએ પ્રભુ પધાર્યા. આ નગરીનેા રાજા શતાનીક નામે હતેા. તેમને મૃગાવતી નામે રાણી હતી, જે ચેટક રાજાની પુત્રી થતી હતી. તે સદા તીર્થંકરના ચરણુની પૂજામાં એકનિષ્ઠા વાળી પરમ શ્રાવિકા હતી. શતાનીક રાજાને સુગુપ્ત નામે મત્રી તુતે, જેને નંદા નામે સ્ત્રી હતી. તે પણ પરમ શ્રાવિકા અને મૃગાવતીની સખી હતી. તેજ નગરમાં ધનાવહુ નામે એક ધાર્મિક વૃત્તિવાળા શેઠ રહેતા હતા. તે ઘણા ધનાઢય હતા. તેને મૂલાનામે પત્ની હતી. અહીં વીર પ્રભુ પધાર્યાં તે વખતે પૌષમાસની કૃષ્ણે પ્રતિપદા હતી. હજી પેાતાને ક્રમ ખપાવવાના ઘણા છે એમ જાણી પ્રભુએ તે દિવસે આ પ્રમાણેના બહુજ અશકય અભિગ્રહ ધારણુ કર્યો કે ચમત્કારિક અભિગ્રહ ૧ “ દ્રવ્યથી સુપડાના ખુણામાં રહેલા ખાકુલા; ક્ષેત્રથી એક પગ ડેહલીની અ ́દર હાય તથા એક પગ બહાર હોય એવી ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભવ. ] નંદાને શેક. ૨૫ કાળથી બે પહોર પછી સઘળા ભિક્ષાચરે નિવૃત્ત થએલા હેય; ભાવથી રાજાની પુત્રી કે જે દાસપણાને પ્રાપ્ત થએલી હેય; તથા જેનું મસ્તક મુંડિત થએલું હોય, પગમાં બે હય, તથા રૂદન કરતી હોય, તથા અઠમનું પારણું જેણીને હોય, એવી કઈ બાળક જે ભિક્ષા આપશે, તે હું ગ્રહણ કરીશ” આ અભિગ્રહ મનમાં ધારણ કર્યો. તે પછી પ્રભુ પ્રતિદિન ભિક્ષા સમયે ગોચરી માટે ફરવા લાગ્યા. પરંતુ ઉપર પ્રમાણે અભિગ્રહ હોવાને લીધે કેઈ ભિક્ષા આપે તે પ્રભુ લેતા નહી. નગરજને પ્રતિદિન શોચ કરતા, અને પ્રભુ ભિક્ષા લીધા શીવાય પરત જતા તેથી પોતાની નિંદા કરતા. એક વખત ભિક્ષા માટે ફરતા ફરતા પ્રભુ સુરાસમંત્રીને ઘેર ગયા. મંત્રીપતિન નદાએ પ્રભુને વેગળેથી આવતા જોઈ ઓળખ્યા. પ્રભુ પિતાને ઘેર ભિક્ષા માટે પધાર્યા, તેથી પિતાને મહાન ભાગ્યશાળી માનવા લાગી અને સામી આવી પ્રભુને વંદન કર્યું. તે બુદ્ધિમાન વિવેકી, શ્રાવિકાએ મુનિને કપે તેવા ભેજ્ય પદાર્થો પ્રભુ પાસે ધર્યો. પરંતુ પ્રભુ અભિગ્રહને વશ થઈ તેમાંથી કાંઈ પણ લીધા વગર ચાલ્યા ગયા. તેથી નંદા ઘણે શેક કરવા લાગી. તેને ખેદ કરતી જઈ તેની દાસીએ કહ્યું કે, “હે ભદ્ર! આ દેવાય પ્રતિદિન આવી રીતે ભિક્ષા લીધા વગરજ ચાલ્યા જાય છે. કાંઈ આજજ આમ બન્યું નથી.” એ વાત સાંભળી નંદાએ વિચાર્યું કે, પ્રભુએ કઈ અપૂર્વ અભિગ્રહ ધારણ કરેલ જણાય છે, કે જેથી પ્રાસુક અને પણ લેતા નથી. હવે પ્રભુને અભિગ્રહ કેઈપણ રીતે જાણી લે જોઈએ, એમ વિચારી તે હકીકત પોતાના પતિને જણાવી; અને કહ્યું કે “હે મહામંત્રી ! તમે પ્રભુના અભિગ્રહ શું છે? તે ગમે તે રીતે જાણી લ્યો.” મંત્રીએ કહ્યું, “હે પ્રિયા ! તે પ્રભુને અભિગ્રહ જેવી રીતે જણાશે તેમ હું પ્રયત્ન કરીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ આ વખતે રાણી મૃગાવતીની વિજ્યા નામની દાસી ત્યાં આવેલી હતી. તેણે આ દંપતીની વાત સાંભળી તે પોતાની સ્વામિનીને કહી, રાણને તેથી ઘણે ખેદ થયે; અને પિતાની નગરીમાં ચાર ચાર માસથી પ્રભુ ભિક્ષા લીધા વિના પાછા જાય છે, તેથી તેમને અભિગ્રહ શું હશે તે જાણવા માટે તેને ચિંતાની સાથે જીજ્ઞાસા ઉત્પન થઈ. રાણાને શેકાતુર અવસ્થામાં જઈ શતાનીક રાજા સંભ્રમ પામી તેના ખેદનું કારણ પુછયું. મૃગાવતીએ જરા ભ્રકુટી ઉંચી કરી, અંતરના ખેદ અને ક્ષોભના ઉદ્ગારથી વ્યાસ એવી વાણુએ ઉત્તર આપતાં જણાવ્યું કે, “ રાજાઓ તો આ ચરાચર જગતને પિતાના બાતમી દારાથી જાણી શકે છે, અને આપ તે આપના એક શહેરને પણ જાણુ શકતા નથી, તે તેમની પાસે શી વાત કરવી? રાજ્યના સુખમાં પ્રમાદી થએલા હે નાથ! ત્રણ લેકને પૂજિત ચરમ તીર્થકર શ્રી વીર ભગવંત આ શહેરમાં વસે છે. તેઓ કાંઈ અભિગ્રહને લીધે ઘેર ઘેર ફરે છે, પણ ભિક્ષા લીધા વગર પાછા ચાલ્યા જાય છે. એ આપ જાણે છે? આપને અને આપના અમાત્યને ધિક્કાર છે, કે જ્યાં શ્રી વીર પ્રભુ અજ્ઞાત અભિગ્રહે આટલા બધા દિવસ સુધી ભિક્ષા વગર રહયા છે.” રાજાએ કહ્યું, “હે શુભાશ! હે ધમ ચતુરે! તમને શાબાશ છે. મારા જેવા પ્રમાદીને તમે બહુ સારી શિખામણ એગ્ય સ્થાને આપી છે. હવે પ્રભુને અભિગ્રહ જાણું લઈને હું પ્રાત કાળે તેમને પારણું કરાવીશ.” પછી રાજાએ તૂત મંત્રિને લાવ્યા, અને કહયું કે, “હે મંત્રી ! આ નગરીમાં શ્રી વીર પ્રભુ ચાર માસ થયાં ભિક્ષા વગર રહયા છે, તેથી આપણને ધિક્કાર છે. માટે તમારે ગમે તેમ કરી તેમને અભિગ્રહ જાણી લેવું કે જેથી હું તે અભિગ્રહ પૂરીને મારા આત્માને પવિત્ર બનાવું.” મંત્રીએ જણાવ્યું હે મહારાજા તેમને અભિગ્રહ જાણી શકાય તેમ નથી, હું પણ તેથીજ ખેદ પામું છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ ] . ચંદનબાળાને વૃત્તાંત. ૨૫૫ તે પછી રાજાએ ધમંશાશામાં વિચક્ષણ એવા તäકદી નામના ઉપાધ્યાયને બેલાવી કહ્યું કે, “હે મહામતિ! તમારા શાસ્ત્રમાં સર્વ ધર્મોના આચારે કહેલ છે, તે તેમાંથી શ્રી જિનેશ્વરના અભિગ્રહની વાત કહે.” ઉપાધ્યાએ જણાવ્યું કે, “હે રાજન ! મહર્ષિએને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ એ ચાર ભેદથી ઘણા અભિગ્રહે કહેલા છે. ભગવતે જે અભિગ્રહ લીધે છે, તે વિશિષ્ટજ્ઞાન વગર જાણી શકાય નહી.” પછી રાજાએ નગરીમાં ઘાષણ કરાવી કે, “અભિગ્રહને ધારણ કરનારા શ્રી વીર પ્રભુ ભિક્ષા લેવા આવે ત્યારે લેકએ અનેક રીતે ભિક્ષા આપવી.” રાજાની આવી આજ્ઞાથી અને શ્રદ્ધાથી લેકેએ તેમ કર્યું. તથા અભિગ્રહ પૂર્ણ ન થવાથી પ્રભુએ કોઈ પણ સ્થાનકેથી ભિક્ષા ગ્રહણ કરી નહી. ભિક્ષા રહીત રહેતાં છતાં પણ વિશુદ્ધ ધ્યાનમાં લીન થયેલા, અને કમ શત્રુઓને નાશ કરવાને કટીબદ્ધ થએલા પ્રભુ અશ્લાન મુખે સમભાવમાં રહેતા હતા. એ પ્રમાણે અશકય અભિગ્રહ હોવાને લીધે તમામ જાતના પરિસડને સહન કરતા પ્રભુએ ચાર પહારની જેમ ચાર માસ નિર્ગમન કર્યા. આ અરસામાં ચંપાનગરીમાં દધિવાહન નામે રાજા રાજ્ય કરતું હતું. તેમને ધારણ નામની ચંદનબાળાને પાણી અને વસુમતી નામની પુત્રી વૃત્તાંત હતી. શતાનીક રાજાએ રાજકીય કારણને અંગે દધિ વાહન રાજા સાથે વિગ્રહ ઉભો કરી, પોતાનું સૈન્ય મોકલી એક રાત્રિમાં ચંપા નગરીને ઘેરી લીધી. ચંપાપતિ (રાજા) તેનાથી ભય પામી નાશી ગયો. રાજાની આજ્ઞા થી સૈનીકેએ ચંપાનગરીને સ્વેચ્છા મુજબ લુંટવા માંડે. સૈન્યમાંથી એક ઉંટવાલે સુભટ ધારણું રાણી અને વસુમતિને પકડીને તેમને ઉંટ ઉપર બેસાઈ હરણ કરી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. . ( પ્રકરણ ૧૭ શતાનિક રાજા વિગ્રહમાં જય પામવાથી કૃતાર્થ થતા હર્ષપૂર્વક કૌસાંબી નગરીએ પાછા આવ્યા. ધારણ દેવીના રૂપથી મોહ પામેલા સુભટે તેને પિતાની સ્ત્રી બનાવવાની અને કન્યાને કૌશાંબીમાં વેચી દેવાની ઈચ્છા જણાવી. અજ્ઞાન અને કામાંધ પુરૂષને ધિક્કાર છે. સતી ધારણુ દેવીએ સુભટના આવા પ્રકારના વિચારો સાંભળી મનમાં વિચાર કર્યો કે, “હું ચંદ્રથી પણ નિર્મળ એવા વંશમાં જન્મેલી છું. વળી મહાન વંશમાં ઉત્પન્ન થએલા દધિવાહન રાજાની પત્નિ છું, અને શ્રી જિનેશ્વરના ધર્મની ઉપાસક છું. તે ધર્મ મને પરિણમે છે. તે આવા પાપાશય વાલા અક્ષરે સાંભળવા છતાં હું પાપનું ભાજન થઈને હજુ કેમ જીવું છું? આવા શબ્દ સાંભળ્યાં છતાં હું જીવિતને ધારણ કરું છું તેથી મને ધિક્કાર છે. અરે સ્વભાવે ચપળ એવા જીવ ! હજુ આ દેહમાં બેસી કેમ રહ્યો છું ? જે તું તારી મેળે નહી નીકળે તે. શીકારી જેમ પક્ષીને માળામાંથી બહાર કાઢે તેમ હું તને બલાત્કારે કાઢીશ.” શિયળ રક્ષણના ઉગ્રાવેશમાં ઉત્પન્ન થએલા વિચારમાં લીન થએલી રાણીનું હૃદય બંધ પડી ગયું, અને તેને આત્મા સદગતિમાં ચાલે ગયે. ધન્ય છે આવી સતી સ્ત્રીઓને કે જેઓ પવિત્ર શિયલ રક્ષણુના માટે પોતાના પ્રાણની પણ દરકાર કરતી નથી. રાણીને મરણ પામેલી જોઈ સુભટને . ખેદ થયે કે, “આવી સતી સ્ત્રીને માટે મેં પાપમય અપવિત્ર - વિચારે કરી, જે શબ્દ હું બેભે તેથી મને ધિક્કાર છે. મેં ઘણું ખરાબ કામ કર્યું. મારી દુષ્ટ વાણી માત્રથી આ સતી સ્ત્રીએ પ્રાણ ત્યાગ કર્યો, તેમ કદી આ કન્યા મૃત્યુ પામશે. માટે મહારે તેને ખેદ ઉપજાવે નહી.” આવા વિચારથી તે રાજકન્યાને મીઠા વચનથી લાવતે કૌશાંબી નગરીમાં લાવ્યું, અને તેને રાજ માર્ગમાં વેચવાને ઉભી કરી. માટે માગમાં લાવતે કોના વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભવ. ) વસુમતીનું વેચાણ અને મૂલાને ભલામણ ૨૫૭ દેવગે ધનાવહ શેઠ તે રસ્તેથી જતા હતા. તેમને વસુમતી ને જોઈને વિચાર થયે કે, “આ બાળાની વસુમતીનું વેચાણું. મુખાકૃતિ જોતાં કઈ સામાન્ય મનુષ્યની પુત્રી જણાતી નથી, પણ યુથમાંથી ભ્રષ્ટ થએલી મૃગલી જેમ પારધિના હાથમાં આવે, તેમ માતાપિતાથી વિખુટી પડેલી આ કન્યા આવા નિર્દય માણસના હાથમાં આવેલી જણાય છે. તેણે અહિ કરીયાણાની જેમ બજારમાં મૂલ્ય લઈને વેચવા મુકી છે, તેથી તે બીચારી જરૂર કે હીન માણસના હાથમાં સપડાઈ જશે માટે આ કૃપાપાત્ર કન્યાને હું જ ખરીદ કરૂં. પિતાની પુત્રીની જેમ તેની ઉપેક્ષા કરવાને હું અશકત છું. કોઈપણ પ્રકારની અડચણ વિના મારે ઘેર રહેતાં દેવગે તેના સ્વજન વર્ગને સંગ પણ થઈ જશે.” આ પ્રમાણે વિચાર કરી તે સુભટની ઈચ્છા પ્રમાણે તેને મૂલ્ય આપી, અનુકંપાથી તે બાળાને તે શેઠ પિતાને ઘેર લઈ ગયા. શેઠે સ્વચ્છ અને નિર્મળ બુદ્ધિથી તે બાળાને પુછયું કે, “હે વત્સ! તમે કેની કન્યા છે. ? તમારા માતપિતાનું શું નામ છે? તે કહે. તમે ભય પામશે નહી. હું તમને મહારી પુત્રી તુલ્ય ગણીશ, તમે મહારે ત્યાં નિર્ભય રીતે રહે.” પિતાના કુળની અતિ મહત્તા હોવાથી તે બાળા એ કંઈ ઉત્તર આપે નહી, અને નીચું મુખ કરી પ્લાન મુખથી ઉભી રહી. શેઠે મૂલા શેઠાણીને બોલાવી અને તે બાળાને તેને સુપ્રત કરી કહ્યું કે, “હે પ્રિયા ! આ કન્યાનું આપણું પુત્રી સમાન પાલન કરજે. આપત્તીમાં આવી પડેલી અને મા બપથી વિખુટી પડેલી આવી બાળાઓનું રક્ષણ કરવું એ આપણે આચાર છે. દુઃખી જનેને દુઃખમાં મદદ કરવી એજ ગૃહસથધર્મનું ભૂષણ છે. માટે આ બાળાનું અતિ નથી પુપની જેમ સારી રીતે લાલન પાલન કરજે.” 33 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રક૨ણું ૧૭ શ્રેષ્ઠિના આવા માયાળુ અને વાત્સલતાથી ભરપુર આશ્વાસન ભરેલા વચનાથી તે માળાને કંઇક શાન્તિ થઇ, અને તે ત્યાં પેાતાના ઘરની જેમ રહી, અને ખાલચ'દ્રની રેખાની જેમ સર્વના નેત્રને આનં↑ આપવા લાગી. તેણીના ચ'ન જેવા શીતલ, વિનય વચન અને શિલથી રજિત ળેલા શ્રેષ્ટિએ પરિવાર સાથે મળીને તેનું ચંદના નામ પાડયું, સ્વભાવથીજ રૂપવતી છતાં યૌવાન પામવાથી વિશેષ રૂપવતી થયેલી ચક્રનાને જોઇને શેઠાણી મૂલાના મૂલાને થએલી મનમાં ઇર્ષાં ઉપન્ન થઇ. સ્ત્રીપણાને છાજઈર્ષ્યા અને ચંદનાને તા તુચ્છ હૃદયને લીધે તેને વિચારા થવા કંદ કરવી. લાગ્યા કે, ‘ શ્રેષ્ટિએ આ કન્યાને પુત્રીવત્ રાખી છે, પણ હવે તેના રૂપથી માહિત થને દિ શેઠ તેની સાથે પરણે, તે હું જીવતી સુવા જેવી થાઉં, આાવા વિચારાથી તે ઉદાસ રહેવા લાગી. > ૧૯ સદના નામ પાડવું. ભવિષ્યના પેટામાં શુ` રહેલ છે, તે આપણે જાણી શકતા નથી. નિમ ળ વિચાર અને સારી ભાવનાથી કરેલું કાય પણ કેટગ્રીક વખત દુઃખ આપનાર નીવડે છે, પણુ અંતે તેનું પરિણામ સુદર આવે છે. ચંદના શેઠ શેઠાણીને પેાતાના પિતા માતા તુલ્ય ગણી પાતાના શિયળનું` ભાવ પૂર્વક પાલન કરે છે. સની સાથે વિનય અને વિવે કથી વતે છે, તેથી કુટુંબના માણસામાં ફક્ત મૂલાસિવાય તમામના ચાહ મેળવી શકી છે. જગતમાં વિનય અને વિવેક એ એ ગુણ્ણા અન્ના ગુણેમાં સર્વોપરી છે. એ એજ ગુણેાને લીધે પ્રાણી સવની ચાહના મેળવવાને લાગ્યશાળી ખને છે. આત્મિક ઉન્નતિના ખીજત વિનયગુણ છે. ફક્ત નનયગુણુનુ સેવન પિરણામે સપૂર્ણ ભાત્મિકલક્ષ્મી અપાવનાર નિવડે છે. એજ વિનયગુણના સેવનથી ચંદના પણ કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીતાની ગુરૂણી કરતાં પ્રથમ મેળવવાને નશીખવાન નિયાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] ચંદનાને કદના. ૨૫૯ ઉન્હાળાની ઋતુ જાય છે. સૂર્યની સખ્ત ગરમીથી લેક આકલવ્યાકુળ થાય છે. એવા સમયમાં પુણ્યશાળી ધનાવહ શેઠ તાપથી પીડિત થઈને દુકાનેથી ઘેર આવ્યા. તે વખતે દૈવગે કોઈ સેવક શેઠના પગ દેવાને હાજર ન હતું તેથી વિનીત ચંદના પગ દેવાને ઉભી થઈ. શેઠે તેને તે કાર્ય કરતાં વારી, તે પણ પિતૃભક્તિથી શેઠના પગ ઘેવા પ્રવર્તી. તે વખતે તેણના કેશ અંગની શિથિલતાથી છુટી જવાથી નીચેની પંકવાળી ભૂમિ ઉપર પડયા. એટલે-“આ પુત્રીને કેશપાશ ભૂમિના કાદવથી મલિન ન થાએ એવું ધારી સહજ સવભાવથી શેઠે લાકી થકી તે ઊંચા કરીને બાળે. આ વખતે મૂલા શેઠાણી બારીમાં હતી. આ બનાવ જોઈ તેણીની ઈષ વધી. તે વિચારવા લાગી કે, “મેં પ્રથમ જે તક કર્યો હતો તે બરાબર છે. આ યુવાન ના સ્ત્રીના કેશ શેઠ હાથ થકી બાંધ્યા. તે તેમના મનમાં રહેલા પત્નિપણાના ભાવનું પ્રથમ ચિન્હ છે, કારણ કે પિતાનું કામ એવી રીતે કરવાનું હતું નથી. માટે આ બાળાને વ્યાધિની જેમ સ્કૂલમાંથી જ ઉચ્છેદ કર.” આ નિશ્ચય કરી તે દુરાશય ગ્ય વખતની રાહ જોવા લાગી. શેઠ શેડો વખત વિશ્રામ લઈ ફરીથી બહાર ગયા એટલે મૂલા શેઠાણીએ નાપિતને બોલાવીને નિદોષ ચંદનાનું માથું મુંડાવી નંખાવ્યું. ક્રોધાવેશમાં આવી જઈ તેને ઘણું તાડન કઈ; " અને તેના પગમાં બે નાખી ઘરના એક દરના ભાગમાં આવેલા એારડામાં તેને પૂરી કમાડ બંધ કરીને, પછી પોતાના પરિવાર સેવક વિગેરેને કહ્યું કે, “જે શેઠ આ વિષયમાં કાંઈ છે તે કોઈએ કાંઈ પણ કહેવું નહીં; તે છતાં જે કંઈ કહેશે, તે તે મહારા કપનું ભાજન થશે.” આ પ્રમાણે ચાકશ અગસ્ત કરી શેઠાણી પોતાના રહેવાના સ્થાનમાં આવી. સાયંકાલે શેઠ ઘેર આવ્યા. ચંદના તેમના દેવામાં આવી નહી. તેમણે સેવક વર્ગને પુછયું પણ શેઠાણીના ભયથી કોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ અરેક શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કંઇ જવાબ આપે નહી. સરળ બુદ્ધિવાળા શેઠને તેથી કાંઈ શંકા આવી નહી. તે પોતાના સ્થાનમાં સુઈ ગઈ હશે એમ ધાર્યું. બીજે દિવસે પણ તેની કાંઇ ભાળ મળી નહી. તેમજ ત્રીજે દિવસે પણ કેઈએ કાંઈ જવાબ કે બાતમી આપી નહી, કે તેને જોઈ નહી, તેથી શંકા અને કોપથી આકુળવ્યાકુળ થએલા શેઠે પરિજનને કહ્યું કે, “તમે બધા જાણતા છતાં ચંદના સંબંધે કંઇ માહિતી નહી આપે તે હું તમે સર્વને શિક્ષા કરીશ; તમે અત્યાર સુધી મહારૂં લુણ ખાધું છતાં, મને તમે સત્ય હકીકત જણાવતા નથી એ બરાબર નથી. ત્રણ દિવસથી હું તપાસ કરું છું, છતાં ચંદના કયાં છે ? તેની મને કંઈ ખબર મળે નહી એ તે ખરેખર ઘરની અવ્યવસ્થાની પુરેપુરી નિશાની કહેવાય. માટે તમે જે કોઈ જાણતા હે તે મને સત્ય હકીકત જણાવી દે.” શેઠના કોપ અને પિતાની પુત્રી તુલ્ય માનેલી ચંદનાના સંબંધમાં માહિતી નહીં મળવાથી તેમના મનને થએલી દીલગીરીથી એક વૃદ્ધ દાસીને ઘણું લાગી આવ્યું. તેણે ચિંતવ્યું કે, “હું ઘણા વર્ષ જીવી છું, હવે હું મતની નજીકમાં છું; માટે હું ચંદનાનું વૃતાંત શેઠને કહીશ, તેથી કદી શેઠાણું મને શું કરી શકશે?” આ વિચાર કરીને ચંદનાની શેઠાણીએ કરેલી સ્થીતિ કંહી સંભળાવી, અને સાથે જઈ જે જગ્યામાં ચંદનાને પૂરી હતી તે જગ્યા બતાવી. શેઠે તે જગ્યાનું દ્વાર ખોલાવ્યું. સુધા તૃષાથી પીડિત, નવીન પકડેલી હાથણની જેમ બેવથી બાંધી લીધેલી, ભિક્ષુકીની જેમ માથે મુંડિત કરેલી, અને નેત્રમાંથી અને જરતી ચંદનાને ઇ. તેની આ પ્રકારની સ્થિતિ જોઈ શેઠ ઘણા દીલગીર થયા શેઠનું હૈયું ભરાઈ આવ્યું અને નેત્રમાંથી અશ્રપાત થઈ ગયે. શેઠે તે પવિત્ર બાળાને કહ્યું કે, “હે વત્સ! તે સ્વસ્થ થા, તને આ સ્થીતિમાંથી મુક્ત કરવા હું જેટલા બને તેટલા ઉપાયે સત્વર કરું છું.” એમ કહી પ્રથમ તેને જોજન કરાવવા માટે ઘરમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] *સત્તા સબંધી ચનાના વિચાર. ૨૧ કઇ રસવતી તૈયાર હાય તે લેવા રસોડામાં ગયા. પણ દૈવયેાગે ત્યાં કંઇ પણ અવશેષ સેાજન નેવામાં આવ્યું નહી; પણ એક સૂપડાના ખુણામાં પડેલા કુલ્માષ (અડદ) તેમના જોવામાં આવ્યા, તે લેઇ જઇને ચંદનાને આપ્યા, અને કહ્યું કે, “ હે વત્સે ! હું તારી ખેડી તાડાવાના માટે લુહારને મેલાવી લાવું છું, ત્યાં સુધી તું આ કુમાષતુ લેાજન કર, ” આ પ્રમાણે કહી શેઠ ઘેરથી ગયા. શેઠના ગયા પછી ચંદના દ્વારના નજિક ઉભી ઉભી વિચાર કરવા લાગી કે, “શું ક્રમની કેવી વિચિત્ર ગતિ છે ? અહા ! મારે રાજકુળમાં જન્મ કયાં ? અને આ વખતે આવી સ્થીતિ કયાં ! આ નાટક જેવા સ`સારમાં ક્ષણમાં વસ્તુ માત્ર અન્યથા થઈ જાય છે. એ બધુ મેં જાતે અનુભવ્યુ છે. હવે હું તેના પ્રતિકાર કેવી રીતે *રૂ | હા ! જીવ હવે ચિંતા શું કરવા કરે છે. મારા કંઇ પશુ અપરાધ શીવાય શેઠાણીએ મને વિડંબના પમાડી તેમાં તેના કઇ દોષ નથી. મને પુત્રીવત્ પાલન કરનાર એ માતા તુલ્ય શેઠાણી મને આમ શા માટે દુઃખ આપે, એતા મહારા પૂર્વ ભવના કર્મોના દોષ છે. તે ક્રમના લીધેજ તેમને આવી બુદ્ધિ સુઝી કેમ નહી હોય ? પણ હે જીવ !હવે તું શા માટે ચેક કરે છે. પૂજ્ય પિતાજી ઊાજન કરવા સારૂં આ કુમાષ આપી ગયા છે. તે પ્રાસુક છે, મને ત્રણ ઉપવાસ થયા છે, એટલે અઠમના પારણે આ લેજન મળ્યુ છે. આ વખતે જે કંઈ અતિથિ આવે તા તેમને દાન કરી પછી હું પારણું કરૂ, અન્યથા હું ભેાજન કરીશ નહી. ” આવા વિચાર કરી તેણે દ્વાર બહાર દૃષ્ટિ નાખી, પવિત્ર હૃદયથી કરેલી શુભ ભાવના આને ઉચ્ચ પુણ્યના ચેાગે કેવી રીતે પાંષણ મળે છે, તેના આ ક્ષણે આપણને અનુભવ થાય છે. જે સ્થીતિમાં ચંદના છે તેવા વખતમાં અતિથિને દાન દીધા શીવાય હુ’જમીશ નહી, એવા સ’૪૫ ચંદના જેવી ચરમ શરિરો માળાનેજ થાય, અને તત્કાલ તે સંકલ્પની પુરતી થાય. પ્રિય વાંચક ! આ વખતના બનાવનું શાંતચિત્તે આપ ચિંતવન કરો. પુણ્યશાલી અને મિ જીવા ઉપર આવેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૧૭ આત પણ તેને લાભનું કારણ થાય છે, માટે એવા પ્રસંગે આરૂદ્રધ્યાન નહિં કરતાં કર્મોનું સ્વરૂપ વિચારી સમભાવમાં રહેવાને માટે પ્રયત્ન કરો એજ ઉત્તમ ઉપાય છે. ચંદનાએ દષ્ટિ બહાર નાખી, તેવામાં શ્રી વીર પ્રભુ ભિક્ષાને માટે ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. તેમને જોઈને ચંદનાને હર્ષ થયે. તે પિતાના આત્માને ધન્ય માનવા લાગી. “અહે! કેવું પાત્ર! અહે કેવું ઉત્તમ પાત્ર! અહા મારા પુણ્યને સંચય કે ! કે જેથી આ કોઈ મહાત્મા ભિક્ષાને માટે અચાનક પધાર્યા.”આ પ્રમાણે ચિંતવીને તે બાળા તે કુલમાષવાળું સુપડું હાથમાં લેઈ એક પગ ઉમરાની અંદર અને એક પગ બહાર રાખી ઉભી રહી. બેયને લીધે ઉમરે ઉલંઘવાને અશકત એવી તે બાળા ત્યાં રહી છતી, આદ્રહૃદયવાળી હૈયુ ભરાઈ આવવાથી જેના નેત્રમાંથી અશ્રુધારા વહી રહી છે એવી ભક્તિથી ભગવંતને વિનંતી કરવા લાગી કે, “હે પ્રભુ ! જો કે આ ભેજન આપને માટે અનુચિત છે, તથાપિ આપ પરોપકાર કરવામાં તત્પર છે, તેથી તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરો.” દ્રવ્યાદિ ચાર પ્રકારથી શુદ્ધ રીતે અભિગ્રહ પૂર્ણ થએલે જાણ, ભિક્ષાને માટે પોતાને કર પ્રસા. અભિગ્રહની પૂર્ણતા. તે વખતે “અહે મને ધન્ય છે !” એમ ચંદનાનું બંધનથી માનતી ચંદનાએ તે કુભાષથી પ્રભુને સુકત થવું પ્રતિલાભિત કર્યા. પછી પ્રભુએ છ માસમાં - પાંચ દિવસ ઓછા રહેતાં તે ધનાવહ શેઠના ઘરમાં તપનું પારણું કર્યું, પ્રભુને અભિગ્રહ પૂર્ણ થવાથી દેવતાઓ પ્રસન્ન થઈને ત્યાં આવ્યા, અને તેઓએ વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રભુના દાનના મહિમાથી તત્કાળ ચંદનાની બેએ ગુટી ગઈ, અને તેને ઠેકાણે સુવર્ણના પૂર થઈ ગયાં. કેશપાશ પૂર્વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભાવ ] ઈંદ્ર, રાજા નગર જનોનું ત્યાં આવવુ. જેમ સુશોભિત થઈ ગયા. પ્રભુના ભક્ત દેવતાઓએ તેજ સમયે ચંદનાને સર્વ અંગમાં વસ્ત્રાલંકારથી શેબિત કરી દીધી, અને હર્ષ પામતા ગીત નૃત્યાદિ કર લાગ્યા. દુભિને ધ્વની સાંભળી મૃગાવતી અને શતાનીક રાજા તથા સુગુપ્ત મંત્રી અને નંદા મોટા પરિવાર સાથે ત્યાં આવ્યા. દેવપતિ શકેંદ્ર પણ પૂર્ણ અભિગ્રહવાળા પ્રભુને વંદન કરવા માટે હર્ષ પામતા ત્યાં આવ્યા, અને પ્રભુને વંદન કર્યું, ચંદના મૃગાવતી રાણીની બહેન ધારણની પુત્રી છે, એમ તે વખતે સર્વના જાણવામાં આવ્યું. રાજપુત્રીને માથે આવેલા કષ્ટથી દલિવાહન રાજાના સંપુલ નામને કંચુકીને પકડીને શતાનીક રાજાએ કેદ કરેલ હતે પ્રભુના - પારણની ખુશાલીમાં બંદીવાનેને રાજાએ છેી દેવાને હુકમ કર્યો. તેથી તે પણ છુટીને તે જગ્યાએ આવે, અને તેને પિતાના રાજાની પુત્રીની દુખદ હકીકત સાંભળીને રૂદન થઈ આવ્યું. રાજાએ કહ્યું કે, “હે કંચુકી! આ કુમારી શેક કરવા ગ્ય નથી, કારણ કે ત્રણ જગતને પૂજનીક એવા પ્રભુને અભિગ્રહપૂર્વક પૂર્ણ કરીને પ્રતિકાશિત કર્યા છે. ખરેખર મહારા નગરજનેમાં એજ ખરેખર ભાગ્યશાળી છે. પ્રભુ પારણું કરીને શેઠના ઘરમાંથી બહાર નીકળ્યા. દ્વારિક રે અને રાજાદિક નગરજનેએ પ્રભુને વંદન કર્યું અને પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. લેભના ઉદયથી શતાનીક રાજાએ તે વસુધારાનું ધન લેવાની ઈચ્છા કરી, એટલે ઈદ્ર રાજાને કહ્યું કે “હે રાજન્ ! તમે આ ધન લેવાની ઈચ્છા કરે છે, પણ આ દ્રવ્ય ઉપર તમારો કંઈ હક નથી. આ કન્યા જેને આપે તે લઈ શકે.” રાજાએ ચંદનાને કહ્યું કે, “હે મહાનુભાવ ! આ દ્રવ્યને તું ગ્રહણ કર અથવા એ કેને આપવું તે તારી ઈચ્છા મુજબ જણાવ.” ચંદનબાલાએ જણાવ્યું કે, “ મહારે એ દ્રવ્ય લેઈને શું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કરવુ છે ? આ ધનવાન શેઠે મને આપત્તિમાં મદદગાર થઇ પુત્રીતુલ્ય મારૂં પાલન કર્યુંં છે. ખરેખર એ મહારા પાલન પિતાછે. એમના મહારા ઉપર જે ઉપકાર થયા છે, તેના બદલા વારવાની મહારામાં શક્તિ નથી. આદ્રવ્યની પ્રાપ્તિમાં અને પ્રભુને દાન દેઇ મહારા આત્માના ઉદ્ધાર કરવામાં એ પિતાજીજ નિમિત્ત કારણ છે, માટે આ દ્રવ્ય તેમને આપવાને માટે મહારી ઇચ્છા છે.” ઈંદ્ર અને રાજાની આજ્ઞાથી તે દ્રવ્ય ધનાવહ શેઠે ગ્રહણુ કર્યુ. ઇંદ્રમહારાજે ફરી રાજાને કહ્યું કે, “હે શતાનિક રાજા ! આ ખાળા ચરમદેહી છે, અને ભાગ તૃષ્ણાથી વિમૂખ છે. શ્રી વીર પ્રભુને કેવળજ્ઞાન થશે, ત્યારે તે પ્રભુની તે પ્રથમ શિષ્યા થશે. માટે તે પ્રભુને કેવળજ્ઞાન ઉપજે ત્યાં સુધી તમારે તેનું પાલન અને રક્ષણ કવું, ” એ પ્રમાણે ભલામણ કરી ઇંદ્ર દેવલાકમાં ગયા. ચંદનાને રાજા પેાતાના 'તઃપુરમાં લઇ ગયા. ત્યાં એ માળા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાની રાહ જોતી, પ્રભુનું ધ્યાન કરતી દિવસ નિ-મન કરતી હતી. મૂલા શેઠાણીને શેઠે પેાતાના ઘેરથી કાઢી મુકી. તે દ્રુષ્ણન કરતી મરણ પામીને નરકે ગઇ છે. પ્રભુના અભિગ્રહ પૂર્ણ થવાની સાથે ચંદનબાળાની પૂર્વ સ્થીતિના સ’મધ અહીં પુરા થાય છે. ઉત્તર ભાગમાં પ્રભુને કેવળજ્ઞાન થયા પછી તે પ્રભુની સાધવી થશે, અને અન્ત કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અખંડ આત્માનંદ અબ્યામાંધ સ્થીતિ પ્રાપ્ત કરશે. તે આગળ આપણે પ્રસ'ગે જાણીશું', અહિ એટલુ ધ્યાનમાં રાખવાનુ કે, મહાપુરૂષા અને મિ પુરૂષા ઉપર અશુભક્રમ'ના ઉદ્મયથી વખતે આકૃત આવે, અથવા આત્મિક સાધન કરતાં પરાકાષ્ટા દુઃખ પડે; તે સવ' પણ સમભાવથી સહન કરવાથી તેમનાં માટે તા હિત કર્તા નિવડે છે. ચંદનમાળાના ઉપર આવેલી આફત, તીર્થંકર જેવા ઉત્તમાત્તમ પાત્રને દાન દેવાને નિમિત્ત કારણુ રૂપ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બવ. ] સ્વાતિદત્તના સંદેહના ખુલાસા. ૨૬૫ તીર્થકરને દાન ભવી જીવજ આપી શકે છે. પ્રાચે તે થોડા ભવ કરી મોક્ષ સુખ મેળવવાને ભાગ્યશાળી નિવડે છે. પ્રભુ ત્યાંથી વિહાર કરતા ચંપાનગરી એ આવ્યા. તે નગ રીના સ્વાતિદત્ત નામના કેઈ બ્રાણ ચંપાનગરીએ બાર- અગ્નિ હેત્રની શાળામાં પ્રભુ ચારમાસના મું ચેમામુ. ઉપવાસ કરી બારમું ચોમાસું રહ્યા. તે સ્થળે પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામે બે મહદ્ધિક યક્ષે દરરોજ રાત્રે આવીને પ્રભુની પૂજા જીવ સંબંધી સ્વા કરતા હતા. તે જોઈ સ્વાતિદરે વિચાર્યું તિ દત્તની સંકાનું કે, આ દેવાયની દરરોજ આમ પૂજા સમાધન. થાય છે, તે તેઓ કાંઈ જાણતા હશે. પિતાના મનના સંદેહ તેમને પુછીને ખુલાસે કરવાને તે પ્રભુ પાસે આવ્યા અને પુછયું, “હે દેવાર્ય ! શિર વિગેરે અંગથી પૂર્ણ એવા આ દેહમાં છવ કર્યો કહેવાય?” ઉત્તર –“દેહમાં રહ્યો તે જે (હું) એમ માને છે, તે જીવ છે. તે શી રીતે સમજ.” વિશેષ સ્પષ્ટ સમજવાને સ્વાતિદરૅ ભગવંતને પુછયું. હે દ્વિજ ! મસ્તક હાથ વિગેરે જે અવયવ છે, તેનાથી તે જુદે છે અને સૂક્ષમ છે.” પ્રભુએ ઉત્તર આપે. તે સૂક્ષ્મ પણ કયાં છે ” સ્વાતિદત્ત સમજવાની બુદ્ધિથી ફરી પ્રશ્ન કર્યો. તે ઈદ્રિથી ગ્રહણ થતું નથી.” પ્રભુએ ઉત્તર આપે. આવા પ્રકારના પ્રશ્નોતરથી તે સ્વાતિદત્તે પ્રભુને તત્વવેત્તા જાણુ ભક્તિથી પ્રભુની પૂજા કરી, અને પ્રભુએ પણ તેને ભવ્ય જાણુને પ્રતિબંધ કર્યો. - તે ચોમાસું વીત્યા પછી પ્રભુ ભક ગામે આવ્યા. ત્યાં 34 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૧૭ પ્રભુને વંદન કરવાને ઇંદ્ર આવ્યા. પ્રભુના આગલ નાટક પૂજા કરી ને વિનંતી કરી કે, “હે જગદગુરૂ ! હવે થોડા દિવસ પછી આપને ઉજવળ કેવળજ્ઞાન ઉન્ન થશે.” એ પ્રમાણે કહી તે પોતાને સ્થાને ગયા, અને પ્રભુ ત્યાંથી વિહાર કરીને મેક ગામે આવ્યા. ત્યાં ચમરે પ્રભુને સુખશાતા પુછવા આવ્યા હતા, તે પુછીને સ્વસ્થાનકે ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ષણમાનિ ગામે પધાર્યા. ત્યાં ગામની બહાર કાયેત્સર્ગ કરીને ધ્યાનમાં રહ્યા. કર્ણમાં ભળીએ પ્રભુના જીવે વાસુદેવના ભવમાં શય્યા નાખવાનો છેલ્લે પાલકના કાનમાં તપાવેલું સીસું રેશને ઉપસર્ગ ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ અહીં ઉદયમાં આવ્યું. તે શય્યાપાલકને જીવ અહીં ગોવાલ થયે હતે. તે પ્રભુની પાસે બળદે મુકીને ગાયે દેહવા ગયે. બળદો ચરતા ચરતા નજીકના પ્રદેશમાં કેઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા. થોડીવાર પછી તે ગોવાલ પાછો આવ્યે, ત્યાં બળદ તેના જેવામાં આવ્યા નહિં. તેણે પ્રભુને પુછયું, “અરે અધમ ! મારા બળદો કયાં ગયા ? તું કેમ બેલ નથી ?” પ્રભુ એ ઉત્તર, આપે નહીં. ત્યારે ફરી પ્રભુને કહ્યું, “અરે હું તને કહું છું તે તું શું સાંભળતું નથી ?”કાન તરફ આંગલી કરીને કહ્યું કે “શું આ તારા કાનના છીદ્ર ગટનાજ છે ?” આ પ્રમાણે વારંવાર કહ્યા છતાં પણ જ્યારે પ્રભુ બોલ્યા નહિં, ત્યારે તેણે અતિક્રોધ કરી કાશયા નામની વનસ્પતિના ઝાડની શીએ તે પ્રદેશમાંથી લાવીને, પ્રભુના બને કર્ણરંદ્રમાં નાખી પછી તે શાળીઓને ઉપરથી ઠેકી તેથી તે શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ કે, જાણે તે અખંડ એકજ શાળી હોય તેમ દેખાવા લાગી. આ નાખેલી સળીઓને કઈ કાઢી શકે નહી, એવું ધારીને તે દુઝે તેને બહાર દેખાતે ભાગ છેદી નાખે, અને ત્યાંથી તે ચાલ્યા ગયા. “અહંત પ્રભુએ વિપત્તીમાં પણ બીજાને ઉપદ્રવ કરતા નથી, કે પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. 3 સિધાર્થ એષ્ટિ અને વૈધને સંવાદ. ૨૭ અપાય કરનાર ઉપર પણ લેશ માત્ર રોષ કરતા નથી.” માયા અને મિથ્યાત્વ રૂપ શલ્ય જેના નાશ પામ્યા છે, એવા પ્રભુ કાનમાં નાખેલા ખીલા રૂ૫ શલ્ય વડે શુભ ધ્યાનથી જરા પણ કંપિત થયા નહીં. ત્યાંથી પ્રભુ મધ્યમ અપાપા નગરીએ પધાર્યા. અપાપા નગરીમાં પારણાને માટે ફરતા ફરતા પ્રભુ સિદ્ધાર્થ નામના શ્રેષ્ઠિને ઘેર પધાયાં તેણે પ્રભુને કાનના ખીલાનું ભક્તિથી પ્રતિલાભિત કર્યો. ત્યાં તે શ્રેષ્ટિને કાઢવું. તે વખતે થ- એક ખરક નામને પ્રિય મિત્ર વૈદ્ય પ્રથમ એલી અસહ્ય વેદના, આવેલ બેઠેલ હતું. તે સુક્ષમ બુદ્ધિમાન હોવાથી, પ્રભુને જોઈને વિચાર કરીને બે કે, “અહે! આ મહાપુરૂષની મુતિ સર્વ લક્ષણે સંપૂર્ણ છે, પણ જરા ગ્લાનિ ભૂત જણાય છે, તેથી તે શલ્યવાળી હોય એમ લાગે છે. ” શ્રષ્ટિએ કહ્યું કે, “જે એમ હોય તે સારી રીતે તપાસ કરીને કહે કે ભગવંતના શરીરમાં કયે ઠેકાણે શલ્ય છે?” પછી તે વૈદ્ય પ્રભુના બધા શરીરની નિપુણતાથી તપાસ કરી, તે બન્ને કાનમાં ખીલા નાખેલા જોયા, એટલે તે શ્રેષ્ટિ સિધાર્થને પણ બતાવ્યા. શ્રેષ્ટિ ઘણા દીલગીર થયા અને બોલ્યા કે, “અરે! કોઈ અપવાદથી કે નરકથી પણ ભય નહીં પામનારા પાપીએ આ દારૂણ કર્મ કરેલું જણાય છે, પરંતુ તે બુદ્ધિવંત મિત્ર! તે પાપીની વાત કરવાની કોઈ જરૂર નથી. હવે તે પ્રભુના શરીરમાંથી તે શલ્યને ઉદ્ધાર કરવાનો યત્ન કરે. આ શલ્ય તે પ્રભુના કાનમાં છે, પણ તેથી ઘણી પિડા થાય છે. આ વિષે હું જરાપણ વિલંબ સહન કરી શકતું નથી. મારૂં આ સર્વસ્વ ભલે નાશ પામે, પણ જો આ જગતપતિના કાનમાંથી કઈ રીતે પણ શલ્યને ઉધ્ધાર થાય; તે આપણા બન્નેને આ ભવસાગરમાંથી ઉધ્ધાર થયે એમ હું માનું છું.” , “હે મિત્ર! આ પ્રભુ છે કે વિશ્વનું રક્ષણ અને ક્ષય કરવાને સમર્થ છે, પણ કર્મ ક્ષય કરવાને માટે તેમણે તે અપકારી પુરૂષની ઉપેક્ષા કરેલી જણાય છે. તેવા આ પ્રભુ કે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ २१८ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ પિતાના શરીરની પણ અપેક્ષા રહિત છે, તેમની મારાથી શી રીતે ચિકિત્સા થાય? કેમકે એ પ્રભુ કર્મની નિર્જરાને માટે આવી વેદનાને પણ સારી માને છે.” શ્રેષ્ટિએ કહ્યું કે, “હે મિત્ર! આવી વચનની યુક્તિ આ વખતે શા માટે કરે છે? એવી રીતે વાત કરી વખત ગાળવાને આ સમય નથી. માટે સત્વર આ પ્રભુના શરીરની ચિકીત્સા કર.” તેઓ બને આ પ્રમાણે વાત કરે છે, તેવામાં તે સ્વશરીરમાં પણ નિરપેક્ષ પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા અને ગામની બહાર ઉદ્યાનમાં આવીને શુભ ધયાન કાર્યોત્સર્ગે રહ્યા. પ્રભુના ગયા પછી તે બન્ને મિત્રએ પ્રભુના કર્ણમાં નાખેલા ખીલા કેવી રીતે કાઢવા તેને વિચાર કર્યો. તેના માટે જે જે સા મગ્રીની જરૂર હતી, તે મહાનુભાવ વૈદ્ય અને શ્રેષ્ટિ એ ભેગી કરી. વૈધે પણ ઔષધ વિગેરે સાથે લીધું, અને તે બન્ને જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહ્યા હતા ત્યાં આવ્યા. જેના હૃદયમાં પ્રભુ અને ગુરૂ ભકિતને ઉત્સાહ સદા જાગતે હેય છે, તે પ્રસંગ આવે તેમના કાર્યમાં જરા પણ વિલંબ કરતા નથી, તે બને મિત્રએ પ્રભુને પ્રદક્ષિણે દઈ વંદના કરી. પછી પ્રભુને એક તેલની કુંવમાં બેસાર્યા. તેમના શરીરને તેલનું અભ્ય જન કર્યું, અને બલવાન ચંપી કરનારા માણસની પાસે મર્દન કરાવ્યું. તે બલીષ્ટ પુરૂષાએ પ્રભુના શરીરના તમામ સાંધા શિથિલ કરી નાખ્યા. પછી તેમણે બે સાણસી લઈને પ્રભુના અને કાનમાંથી બને ખીલા એક સાથે ખેંચ્યા એટલે રૂધિર સહિત તે બને ખીલા જાણે પ્રત્યક્ષ અવશેષ વેદનીય કર્મ નીકળી જતું હોય તેમ નીકળી પડયા, ખીલા ખેંચતી વખતે પ્રભુને એવી વેદના થઈ કે, તે વખતે બજીથી હણાયલા પર્વતની જેમ પ્રભુએ મોટી ભયંકર ચીસ પાડી. ભક્તિવાન ખરક વૈવે તત્કાલ સંહિણી ઔષધીથી પ્રભુના કાનને રૂઝવી, અશાતા દૂર કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બવ ] તપ અને પારણાની સંખ્યા. ૨૬૯ પછી તે બને મિત્રએ પ્રભુને ખમાવ્યા, અને પિતાને ઘેર ગયા. તે શુભાશય પુરૂષે, પ્રભુને વેદના કરતા છતાં પણ, દેવ ગતિનું આયુષ્ય બાંધી અંતે દેવલોક સંબંધી લક્ષમીને ભેગવનારા થયા. પેલે દુરાશય ગોવાલ અંતે મરણ પામીને સાતમી નરકના દુઃખને પાત્ર થશે. જે ઉદ્યાનમાં પ્રભુના કાનના ખીલા કાઢવામાં આવ્યા હતા, તે ઉદ્યાન પ્રભુના ભયંકર નાદથી, મહા ભૈરવ નામથી પ્રખ્યાત થયું અને ત્યાં લોકોએ એક દેવાલય કરાવ્યું. પ્રભુને છઘસ્થપણામાં આ છેલે ઉપલર્ગ હતું. ત્યાંથી પ્રભુ વિહાર કરીને ઋજુપાલિકા નામની મેટી નદીવાળા ભિક નામના ગામ પાસે આવ્યા. ભગવંતે દીક્ષા અંગીકાર કરી, ત્યારથી બાર વર્ષ છે માસ અને એક પખવાડીયું એટલે છદ્મ પણાને કાલ ગયા પછી ભગવંતને કેવળજ્ઞાન કાલ ઉખન થયું છે. દીક્ષાના દિવસથી કેવળજ્ઞાન પ્રાપ્તિના વચલા આ છઘસ્થાવ વસ્થાના કાલમાં કઈ કઈ જાતની કેટલી તપ અને પારે- તપસ્યા પ્રભુએ કરી, તથા કેટલાં પારણાં ણુની સંખ્યા. થયાં, તે બતાવનાર કંઠે અત્રે આપવામાં આવ્યું છે. આ યંત્રમાં દિવસની સંખ્યા એક માસના ૩૦ દિવસના હિસાબથી લખવામાં આવેલી છે. તપનું નામ કેટલા એકંદર કર્યા દિવસની સંખ્યા. સંખ્યા. ૧ પુરણ છમાસી. ૧૮૦. ૨ પંચદિવસૂણુ છમાસી ૧૭૫ ૩ ચારમાસી ૧૦૮૦ ૪ ત્રણમાસી ૧૮૦ ૫ અઢી માસી ૧૫૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ २७० શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ” ૩૬૦ છે 380 ૩૬ ૪૫૮ ૬ બેમાસી ૩૬૦ ૭ દેઢ માસી ૮ એકમાસી ૧૨ ૯ અર્ધમાસી ૧૦૮૦ ૧૦ પ્રતિમા અઠમ તપ ૧૧ છઠ તપ ૨૨૯ ૧૨ ભદ્ર પ્રતિમા ૧૩ મહા ભદ્ર પ્રતિમા ૧૪ સર્વતે ભદ્ર પ્રતિમા ૧ ૪૧૬૫ ૩૫૦ (ટીપી–ઉપરના યંત્રમાં છઠ્ઠ બસેને ઓગણત્રીશ જણાવી, પારણાના દિવસ બને અઠાવીશ જણાવ્યા છે, તેનું કારણ એ છે કે, છેવટના છઠ્ઠમાં પ્રભુને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે, અને છઠ્ઠનું પારણું તે પછી કરેલું છે તેથી તે પારણુ આ છાસ્થકાળની ગણત્રીમાં લેવામાં આવેલું નથી.) આ તપના કેઠા ઉપરથી સમજાય છે કે, જઘન્ય ( કનિષ્ટ ) માં જઘન્ય તપ છઠ્ઠને કરે છે, એટલે કઈ પણ વખતે એક પારણુ કરતી વખતે આહાર કરે, તે પછી તુર્ત આહાર પણ કરે જણાતું નથી. તમામ તપ ચૌવિહારપણે કરેલ છેએટલું જ નહિ પણ આહાર વખતે પણ પાણી વાપરતા નહિં. ભગવંતના અતિશય એવા હતા કે વિના પાણીએ હાથ અને મુખ સ્વચ્છ થતા હતા. આ કાલના જીના મનમાં વખતે એવી શંકા ઉષ્પન્ન થાય કે, આટલા બધા દિવસ આહાર અને પાણું તપના સંબંધે શીવાય શરીર ટકી શકે કેમ ? અથવા સમાધાન, એ પ્રમાણે આહાર કર્યા સિવાય તપના વખતમાં મન સ્થિર રહી કાર્ય કરી શકે કે કેમ ? આવા પ્રકારની શંકા થવાને સંભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] તપને ખુલાસે. ૨૭૧ આ શંકા આકાલ આશ્રિત અને હાલના વખતના શરીરની રચના જોતાં ઉપન્ન થાય એ સ્વાભાવિક છે પણ ભગવતે જે તપસ્યા કરી તેમાં અસંભવિત પણું કે અતિશકિત પણું લેશ માત્ર નથી. કારણ. (૧) તીર્થકર તથા ચરમ શરીરિ જીના શરીરની રચના અદ્વિતિય પ્રકારની હોય છે. જેને જૈન શાસ્ત્રોકત ભાષામાં “વા સાષભ નારાચ સંઘયણ” ૧ એવું નામ આપેલું છે. તે સંબંધે પૂર્વે હકીકત આપવામાં આવેલી છે. એ શરીરવાળાને ગમે તે જાતનું ગમે તેવું કષ્ટ પડે તે પણ તે સહન કરવાની, અને મનને સ્થિર રાખવાની શક્તિ, ઘણી ઉત્કૃષ્ટ પ્રકારની હોય છે. (૨) તીથ. કરે જન્મથી જ અવધિજ્ઞાની હોય છે. પૂર્વ ભવોનું તેઓને જ્ઞાન હોય છે. દેવતાના ભવમાં અતિસુંદર આહાર કરેલા હોય છે, તેથી હવે તેના કરતાં વિશેષ પ્રકારના કે તેવા પ્રકારના આહાર કરવાની તેમના મનમાં જીજ્ઞાસા હોતી નથી. તેમજ નારકી અને તીચના ભવમાં પરવશપણે આહાર વિના છ દુઃખ ભગવે છે તેનું તેમને જ્ઞાન હોય છે. તેમના પરવશપણના સુધા-તૃષાના કષ્ટ આગળ આ સ્વેચ્છા પૂર્વક કરેલા તપનું કષ્ટ તેમને ઘણું અલભ્ય લાગે છે. (૩) આહાર કર એ આત્માને શવાભાવિક ગુણ નથી. તેને તે અનાહારિ પણને સ્વભાવ છે. આહાર તે કેવલ શરીર (પુદગલ) ના પિષણ–ટકાવ માટે કરવાનું હોય છે. તીર્થ. કરે જન્મથીજ પુદગલાનંદી નહિ, પણ આત્માનંદી હોય છે, તેથી તેઓ ફકત શરીરને આયુષ્ય કાલ સુધી નભાવવાની ખાતરજ આ સક્તિ રહિતપણે આહાર કરે છે. (૪) તપ કરે એ એક પ્રકારને બાહા તપ છે. આત્માને જે પૂર્વનાં કામ લાગેલાં છે, તે જલદી ભેગવી લેવાને ઉપાય નિજ રાતત્વનું આલંબન કરવું તે છે. નિર્જરા તત્વનું સ્વરૂપજ એવા પ્રકારનું છે કે, તે આત્માને લાગેલાં કર્મ વિપાકેદય શીવાય આત્મ પ્રદેશથી છુટા પાડી નાખે છે, કે જેના લીધે તેના અશુભ વિપાક જીવને ભોગવવા પડતા નથી. ફકત જે મહા ૧ જુએ. પાન ૧૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ કલીષ્ટ નિકાચિત કર્મ છે તે તે જીવને તેના વિપાક આવ્યા શીવાય છુટી શકતા નથી, દીક્ષાના કાલથી ભગવંત મહાવીરની દ્રષ્ટિકર્મ ના શની હતી. તેથી તેમણે કર્મનાશ માટે આ પ્રમાણેના તપ અને અભિગ્રહની સહાય લીધેલી છે. (૫) જગતમાં અભ્યાસથી શક્તિ ખીલવી શકાય છે. અનાદિકાલથી જીવને સ્વભાવ આહાર કરવાને થઈ ગયો છે. આહાર, મૈથુન, ભય, અને પરિગ્રહ આ ચાર પ્રકારની સંજ્ઞા જીવની સાથે જ રહે છે. મતલબ ભવોભવ જેકેજ જાય છે. આ અનાદિના અભ્યાસવાળી ટેવને જીવ પોતાના જન્મની સાથેજ લઈ આવે છે, એને માટે પ્રાણીઓને શિક્ષણ આપવું પડતું નથી. એ ટેવોને નાશ કરવાને તેને પ્રતિપક્ષ ટેનું આલંબન લેખ, તેના દઢ સંસ્કાર પાડવામાં આવે, તેજ અંશે અંશે કમી થઈ પરિણા મે તે કુટેવને જીતી શકાય છે. તે જ નિયમાનુસાર આત્માને અના હારી સ્વભાવ પ્રગટ કરવાને માટે, દરેક આત્માથિ છે આ બાહય તપને પુષ્ટાલંબન તરીકે ગણી, તેનું સેવન સારી રીતે અદિન પણે કરી, વિના આહારે કાલ નિર્ગમન કરવાની ટેવ પાડી શકે છે. અભ્યાસને કશું અસાધ્ય નથી (૬) જૈનતર ધર્મનુયાયિ એ, એક ઉપવાસના દિવસે પણ અન શીવાય ફલાદિ વિવિધ વાનીએને યથેચ્છ આહાર કરતા છતાં પણ, પારણાના દિવસે (મોટી ઉમરના સુદ્ધાંત) નિર્બલ થઈ ગએલા પિતાને જણાવે છે. જ્યારે હાલ વર્તમાનમાં જૈન પ્રજામાં તપના સંસ્કારે છેક નહાની ઉમ રથી પડેલા હોય છે. નાની ઉમરના બાલકે પવિત્ર દિવસોમાં એક ઉપવાસ તે ઘણા ઉત્સાહથી સારી રીતે કરે છે. એટલું જ નહીં પણ ત૫ ગુણ જેનામાં ખીલેલે છે, એવા સ્ત્રી પુરૂષોને, આઠ ઉપવાસ, યાવત્ માસ ઉપવાસ કરીને પણ, સારી રીતે ફરતાં અને તે તપના અંગે કરવાની ધાર્મિક ક્રિયા કરતાં જોવામાં આવે છે. તેઓ જરા માત્ર પણ ક્રિયામાં ઓછાશ આવવા દેતા નથી આઠ ઉપવાસવાળી એક બાઈને છઠ્ઠા કે સાતમા ઉપવાસના દિવશે, શ્રી શત્રુંજયગિરી ઉપર પગે ચાલીને ત્રીજી વખત યાત્રા કરતાં મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બવ. ] ઉપસગાંધિનું સ્વરૂપ. ૨૭૩ જેયેલ છે મહારા વતન પાદરાની નજિક દરાપુરા ગામમાં, શેઠ હીરાચંદ નથુભાઈ નામના એક વૃદ્ધ શેઠ હતા. તેમણે શ્રી પર્યુ પણ પર્વના વખતે, એક વખત એક મહિનાના ઉપવાસ કરેલા હતા. લગભગ વીશ ઉપવાસ થયા પછી હું તેમના દર્શન કરવા દરાપુરે ગયા હતા. તે વખતે શેઠ પોતાના ઘેરથી પગે ચાલી દેહરાસર પૂજા કરવા ગએલા હતા, અને દહેરાસરમાં સ્થિરતાથી ભગવંતની પૂજા કરતાં નજરે જોવામાં આવેલા. વડોદરામાં કેવળ બહેન નામની એક બાઈ, જેમને હું બહેન તરીકે માનતે હતું, તેઓ ઘણા ખરા વખત પાદરે શ્રી પર્યુષણ પર્વનું આરાધન કરવા મહારે ત્યાં આવતાં હતાં. શ્રી પર્યુષણ પરાધન નિમિત્તે તેમણે એક વખત સેળ ઉપવાસ કરેલા હતા. એ સેળ ઉપવાસના પારણે, ઘરમાં બધી અનુકૂળતા છતાં, પારણાના દિવસે પોતે જાતે કેટલીક રસવતી નિપજાવી, ઘરનાં તમામ માણસને સંવત્સરીના ઉત્તરપારણુ કરાવી, પોતે પારણું કરેલું હતું. મતલબ એ છે કે, જેમના મનમાં ભવને ભય છે, અને કમ લાઘવતા કરવાની જીજ્ઞાસા છે, તેઓ સમતાપૂર્વક બાહ્યા તપનું આલંબન લેઇ પિતાની શકિત ખીલવી શકે છે. તે પછી ભગવંત આવી તપસ્યા કરી શકે એમાં શંકાને સ્થાન જ નથી. - ભગવંતે આત્મ સાધનની સાધના કેવી રીતે કરી કર્મો ઉપર જય મેળવ્યું હતું, તે પણ જાણવાની જરૂર છે. ભગવંતને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકારના ઉપસર્ગ થયા છે. તેમાં (૧) જઘન્ય ઉપઉપસગીદનું સ્વરૂપ સર્ગોમાં તે શીત પરિસરને મોટે ઉપસર્ગ વ્યંતરીએ કર્યો. તથા (૨) મધ્યમ ઉપસર્ગોમાં સંગમ દેવતાએ મહટે ઉપસર્ગ કર્યો અને (૩) ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં મોટે ઉપસર્ગ કાનમાં ખીલા નાખવાને ગેવાળીયાએ કર્યો અને ખીલા કાઢતી વખતે પણ ઉપસર્ગ થયે. 36 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ ભગવંતે દીક્ષાના દિવસથીજ કાયાને સરાવી દીધી હતી, મતલબ કાયા ઉપરને મમત્વભાવ બીલકુલ કાઢી નાખ્યું હતું; અને તે ભાવ છેવટ સુધી ટકાવી રાખ્યું હતું. જેમ કોઈ પુરૂષ ગાય દેહવાને બેસે તેવે આસને પ્રભુ બેઠેલા, પણ દીક્ષા દિવસથી કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધી કોઇ દિવસે પૃથ્વી–ભૂમિ ઉપર સ્થિર થઇને બેઠેલા નહીં. દીક્ષા લીધી ત્યારથી કેવળજ્ઞાનની પ્રાપ્તિના કાલ સુધીમાં, ફકત શુલપાણ યક્ષના દેહેરે માત્ર બે ઘડી નિંદ્રા કરી છે, બાકીને સર્વકાલ નિંદ્રા વિનામાં પસાર કર્યો છે. - નિંદ્રા વિના આટલે બધે કાળ માણસ રહી શકે કેમ? એ પ્રશ્ન પણ હાલના કાલમાં સ્વાભાવિક રીતે ઉદ્ભવ પામે છે. પ્રથમ નિદ્રા વસ્તુ શું છે? એનું સ્વરૂપ શાસ્ત્ર દ્વારા સમજવાની જરૂર છે. આત્માનો સ્વભાવિક ધર્મ ઉજાગર દશાને છે નિંદ્રા કરવી એ પણ યુગલીક ધર્મ છે. આઠ પ્રકારના કર્મોમાં દર્શનાવરણીય નામનું બીજુ કર્મ છે. તેના નવ ભેદમાં પાંચ ભેદ નિંદ્રાના છે. એ દર્શનાવરણીય કર્મ જેમ જેમ ઓછુ થતું જાય, તેમ તેમ નિંદ્રા ઓછી થતી જાય છે. કેવળજ્ઞાનીઓનું દર્શનાવરણય કર્મ સર્વથા નાશ પામે છે, ત્યાર પછી તેઓની સ્થીતિ ઉજાગર દશાની હોય છે, મતલબ તે પછી તેમને નિદ્રા બીલકુલ હેતી નથી. કેવલી અવરથાને ઉત્કૃષ્ટ કાળ દેશેઉણા પુર્વ ક્રોડ સુધી શાસ્ત્રમાં બતાવે છે, એટલે આ સંબંધમાં આગમની શ્રદ્ધાવાળા અને શંકા રહેશે નહી. જેમને આગમના વચને પર શ્રદ્ધા નથી, તે એના માટે તે તેઓ ગમે તેવી કલ્પના અને શંકા કરવાને સ્વતંત્ર છે. આત્મિક લક્ષમી સ્વરાજ્ય-અનંતજ્ઞાન, દર્શન, અને ચારિત્ર જે આત્મામાં છે, તેને ઘાતિ કર્મ રૂ૫ ચાર લક્ષ્યબિંદુ- મહાન શત્રુઓએ દબાવી દીધેલી છે. તે આત્મિક લક્ષમી પ્રગટ કરવાનું જ ભગવંતનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] બે તત્વનું આલંબન. ૨૭૫ દીક્ષાના કાલથી લક્ષ્ય હતું. તે આત્મિક લક્ષ્મીને દુમાવી રાખનાર શત્રુઓના ઉપર ચઢાઇ કરી, તેમને જીતી, અનાદિ કાલથી જીવની સત્તાને દબાવી પડેલા તેમની સાથે યુદ્ધ કરી, તેમના પરાજ્ય કરી, તેમને આત્મ પ્રદેશમાંથી સદાને માટે કાઢી મુકવાને, ભગવતે ઘેાર સગ્રામના પ્રારંભ કર્યાં હતા. તેમણે આત્મા અને શરીરને ભેદ બેરેાખર લક્ષ્યમાં રાખી, અંતે નાશ થનારા શરીરની કાર નહી કરતાં આત્મ રક્ષણની દરકાર કરી હતી; એમ સાડાબાર વર્ષ સુધીના તેમના ચારિત્ર પાલન ઉપરથી આપણુને સ્પષ્ટ જણાઈ આવે છે. જે નિશ્ચય દીક્ષાના દીવસે તેમણે કરેલા તેને છેવટ સુધી ટકાવી રાખ્યા તે ગમે તેવા પ્રાણાંત ઉપસર્ગોમાં પણ ભગવત પેાતાના નિશ્ચયમાંથી લેશ માત્ર ચલાયમાન થયા નથી, કેવલ જ્ઞાનીઆએ જગતમાં નવ પ્રકારના તત્વ મતાવેલા છે. તેમાં અંતિમ નવસુ' મેાક્ષ તત્વ છે. એ એ તત્ત્વનું' આલંબન મેાક્ષ તત્વની જીવને પ્રાપ્તિ કરાવનાર નિર્જરા અને સવર એ એ તત્વ છે. નિર્જરા તત્વ જે ક્રમ આત્માને અનાદિ કાલથી પર પરાથી લાગેલાં છે, તેને નીરસ અન!વી આત્મા પ્રદેશથી છૂટા પાડે છે. સંવરતત્વ મિથ્યાત્વાદિકારણેાને લેઇને કમ ના જે નવીન બંધ થાય છે, તે નવીન ક્રમ બંધ થતાં અટકાવે છે. તેના ચેગે પરિણામે મેાક્ષ તત્વની પ્રાપ્તિ સ્વાભાવિક થાય છે. દીક્ષાના સમયે સામાયિકના પાઠથી નવીન સાવદ્ય ચૈાગના ત્યાગના નિયમ અ‘ગીકાર કરી, પ્રભુએ તેનુ સારી રીતે પાલન કર્યું; એટલે નવીન ક્રમ અંધને રોકી રાખ્યા, અને નિર્જરા તત્વની મદદથી પુરાણા જે ક્રમ આત્મ પ્રદેશને લાગેલાં હતાં, તેને ખપાવી નાખ્યો. આજ રસ્તે મેક્ષ તત્વની સાધનાના પ્રભુના ચરિત્ર ઉપરથી આપણુને સ્પષ્ટ જણાઈ આવે છે. પ્રભુએ આ છદ્મસ્થાવસ્થામાં ચારિત્ર પાલન કેવી રીતે કર્યું, તેનુ નિરીક્ષણ જરૂરનું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ २७६ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતાના નામથી ઓળખાય છે, અને તેના પાલચારિત્ર પાલનની નથી જ ચારિત્ર વૃદ્ધિ પામે છે. (૧) પ્રભુની રીત. ઈર્ષા સમિતિના પાલનમાં પ્રભુ હંમેશાં ઉપગ પૂર્વક પૃથ્વી ઉપર ધુસર પ્રમાણ દષ્ટિ રાખીને જ વિહાર કરતા હતા. (૨) ભાષા સમિતિના પાલનમાં પ્રભુ કદી પણ સાવદ્ય-પાપ યુકત વચન બોલ્યા નથી. તીર્થંકર પ્રાચે છઘર્થીકાળમાં મૌન જ રહે છે. (૩) એષણા સમિતિ એટલે દોષ રહિત આહાર ગ્રહણ કરે. પ્રભુએ તપના પારણાના દિવસે શુદ્ધ આહાર હોય તેજ ગ્રહણ કરેલ છે. દષથીયુકત આહાર ગ્રહણ કરેલો નથી. જીર્ણશ્રેષ્ટીની ઘણી વિનંતી અને ભાવના છતાં નવીન શ્રેષ્ટિના ત્યાં પ્રભુ એ પારણું કર્યું, એ આ ત્રીજી સમિતિના પાલનનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે. (૪) આદાણભંડમત્તનિક્ષેપણું સમિતિ. એ જેથી સમિતિમાં પાત્રા પ્રમૂખ ઉપકરને જોઈને જયણાપૂવક ગ્રહણ કરે અને જોઈને જયણુપૂર્વક મુકે. પ્રભુ તે કરપાત્રમાં આહાર લેતા હતા, તેમની પાસે કેઈપણ જાતનું ઉપકરણ કે ઉપાધિ હતી જ નહી.(૫) ઉચ્ચાર પ્રશ્રવણ ખેલ જલ સિંઘણ પારિષ્ઠાપનિકા સમિતિ, એટલે સ્વૈવલ માત્ર વિગેરે નિજીવ સ્થાનકે પરઠવવું. તીર્થકરને આહાર નિહાર ચરમચક્ષુવાલા જોઈ શકે નહી, તેમ કઈ જાણી શકે નહી. એ તેમને જન્મથી જ અતિશય હોય છે. કાન, નાક, અને શરીરને મેલ તેમને હેય નહી, તેમજ બલખે, લીંટ વિગેરે પણ તેમને હેય નહીં. કારણ તીર્થ કરોને જન્મથીજ રોગને અભાવ હોય છે, તેમજ પરદ હેતે નથી. એ પ્રમાણે પંચ સમિતિનું પાલન સારી રીતે કર્યું હતુ. મન, વચન, અને કાયાને કદીપણ પાપમય પ્રવૃત્તિમાં પ્રભુએ પ્રવર્તાવ્યા નથી, તેથી એ ત્રણ ગુપ્તિનું પાલન પણ શુદ્ધ રીતે કરેલું હતું. દિક્ષાવસરે જે ચાર મહા તેને પ્રભુએ અંગીકાર કર્યો હતો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] પ્રભુની તેલના. ২৩৬ તેનું શુદ્ધ રીતે પ્રભુએ પાલન કર્યું હતું. (૧) કેઈપણ ત્રસ યા સ્થાવર જીવની હિંસા પ્રભુએ ત્રીકરણ યોગે કરી નથી (૨) ત્રીકરણ ગે કદી મૃષાભાષા પ્રભુ બેલ્યા નથી. (૩) કેઈનું પણ અદત્ત લીધું નથી. (૪) નવવાડ સહિત શુદ્ધ રીતે શીલનું પાલન કરેલું છે. (૫) તેમજ દ્રવ્ય કે ભાવ કઈ પણ જાતને પરિગ્રહ પ્રભુએલીધે નથી કે રાખે છે ? અઢાર પ્રકારના પાપસ્થાનકોમાંથી એક પણ પાપસ્થાનકનું પ્રભુએ મનથી પણ સેવન કર્યું નથી. આશ્રાને રેધ કરી, પાપને રોક પ્રભુ નિરાશ્રવ થયા હતા. મમત્વ રહિત, ધનરહિત, ગ્રંથિરહિત હોવાથી પ્રભુ નિગ્રંથ હતા. કમળના પત્રની પેઠે પ્રભુનિ લેપ હતા. રેતીના કણીયાની પેરે નેહ રહિત હતા. પ્રભુ નિરંજન રાગદ્વેષ રહિત હતા. જીવન્ત ગતિને કઈ રોકી શકતું નથી તેમ વિહારમાં પ્રભુને કઈ રેકી શકતું ન હતું, નિર્ભય રીતે પ્રભુ વિહાર કરતા હતા. દુષ્ટ મનુષ્ય કે પ્રાણીઓ તથા વિષધારી જીને પ્રભુને લેશમાત્ર ડર ન હતું, તેથી નિડર રીતે પ્રભુ વિહાર કરતા હતા. આકાશ જેમ નિરાલંબન છે, તેમ પ્રભુ પણ કાઈના આલંબનની દરકાર રાખતા ન હતા, કે કોઈના પર આધાર રાખતા ન હતા. પવનની પેરે અપ્રતિબદ્ધ વિહાર પ્રભુ કરતા હતા. શરદઋતુના ચંદ્રની પરે પ્રભુનુ હદય નિર્મળ હતું. કાચબાની પેરે પંચદ્વિઓને પ્રભુએ ગોપવી રાખી હતી. ખડગી (ડે) નામનું જનાવર થાય છે. તેના શિંગડાની પેરે પ્રભુ એકલા જ હતા. ભારડ પક્ષીની પેરે અપ્રમત્ત હતા. બે ઘી કાલ શીવાય કદી પણ પ્રભુ એ પ્રમાદનું સેવન કર્યું નથી. હસ્તીની પેરે કર્મ રૂપ શત્રુઓનું મથન કરવાને મહાપરાક્રમવત, વૃષભની પેરે સંયમ ભાર નિર્વાહ કરવાને સામચ્યવાન,સિંહની પેરે પરિસહ જીતવામાં દુદ્ધર,મેરૂની પેર અચલઅકંપ, સમુદ્રની પેરે ગંભીર, ચંદ્રમાની પર સૌમ્ય લેખાવત, સૂર્યની પેરે તેજસ્વી, તપાવેલા સેનાના રસના જેવાશુદ્ધ જાતવંત, પૃથ્વીની પેરે સર્વ ફરશને સહન કરનાર પ્રભુ શુદ્ધ રીતે ચારિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ પાલન કરતા અપ્રતિબદ્ધ વિહાર કરતા હતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર પ્રકાર પ્રતિબંધ છે. (૧) સચિત, અચિત અને મિશ્ર એમ ત્રણ પ્રકારના દ્રવ્યથી પ્રતિબંધ છે. ૧ માતા પિતા, પુત્રાદિ સંબંધિઓને પ્રતિબંધ એ સચિત પ્રતિબંધ છે. ૨ દાગીના, ઝવેરાત આદિને પ્રતિબંધ એ અચિત પ્રતિબંધ છે. ૩ શણગાર કરેલી સ્ત્રીને પ્રતિબંધ એ મિશ્ર પ્રતિબંધ છે. એ રીતે ત્રણ પ્રકારના દ્રવ્ય પ્રતિબંધથી પ્રભુ રહિત હતા. (૨) ક્ષેત્રથી, ગામ, નગર, ઉઝડ, બેત્ર, ઘર, હવેલી, આકાશાદિ, એ કઈ પણ ઉપર પ્રભુને રાગ નહોતે, કે મહારાપણું નહતું. તેથી ક્ષેત્રથી પણ પ્રતિબંધ પ્રભુને નહતે. (૩) કાલથીસમયાદિકાલ કોઈ પણ કાલને વિષે આ અમુક કામ હું કરીશ એ પ્રભુને કાલથી પણ પ્રતિબંધ ન હતે. (૪) ભાવથી-ફોધ માન, માયા, લેભ, ભય, હાસ્ય, રાગ, દ્વેષ, વચન યુદ્ધ, કેઈને ખાટું કલંક આપવું, ચુગલી કરવી, પરના દેષ પ્રગટ કરી કહેવા, અરતિ, રતિ, કપટથી બોલવું, મિથ્યાત્વ શલ્ય ઈયાદિ કોઈ પણ દેષ સેવે તે તે ભાવથી પ્રતિબંધ કહેવાય છે, ભાવથી પણુ પ્રભુ પ્રતિબંધ મુકત હતા. એ પ્રમાણે ચાર પ્રકારના પ્રતિબંધમાંથી કેઈ પણ જાતને પ્રભુને પ્રતિબંધ ન હતે. ભગવંત વર્ષાઋતુના ચાર માસ શીવાય બાકીના આઠ માસમાં ગામને વિષે એક રાત્રી અને નગરને વિષે પાંચ રાત્રિ એ પ્રમાણે વિહાર કરતા હતા. ઉપસર્ગ કરનાર અને ભકિત કરનાર ઉપર સમાન ભાવ રાખતા. તૃણ અને મણિમાણિકાદિ, સોનું અને પથ્થર, સુખ અને દુઃખને વિષે પ્રભુની સમાન વૃત્તિ હતી. આ સંબંધી કે પરલોક સંબંધી સુખની પ્રભુને ગરજ ન હતી. જીવવાની કે મરવાની પણું પ્રભુને ઈચ્છા નહતી. ફકત સંસારમાં રઝલાવનાર કર્મરૂપ શત્રુઓને મહાત કરવાને જ સદા ઉજમાલ રહેતા હતા. જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ નિજ સવભાવમાંજ પ્રભુ રમણતા કરતા અને શાંત રહેતા. ક્ષમા, આર્જવ, માર્દવ, નિલભતા, તથા મન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ ભવ ર૭. ] સ્વરાજ્યની પ્રાપ્તિનો માર્ગ. ગુપ્તિ ઈત્યાદિ આત્મલક્ષમીરૂપ ગુણેમાં ઉત્કૃષ્ટ રીતે પ્રભુ વતતા, શુદ્ધ સંયમ તથા તપનું ફલ નિર્વાણ છે, એમ જાણી ઉત્તમ રીતે શુદ્ધ ચારિત્ર ધર્મનું પાલન કરી આત્મસત્તા પ્રકટ કરવારૂપ સ્વરાજ્ય પ્રાપ્તિની સાધના કરતા. પ્રભુએ સાડાબાર વર્ષ સુધી ફકત એકજ કાર્યની અંદર પિતાનું અલવીય ફેરવ્યું છે. “અનાદિકાલથી જે કર્મરૂપ શત્રુઓ આત્મપ્રદેશની અંદર પોતાની સત્તા જમાવી બેઠા હતા, અને પોતાનું સ્થાન છોડતા ન હતા, તે કમશગુને આત્મ પ્રદેશમાંથી સર્વથા છુટા પાડી આત્માના અસંખ્ય પ્રદેશને નિર્મળ કરવારૂપ સ્વરાજ્ય પ્રાપ્ત કરવું ” આ એક કાર્ય કરવામાં દુઃખની કે પોતાના શરીરની પણ પ્રભુએ દરકાર કરી નથી. પ્રભુની આજ શુદ્ધ અધ્યાત્મ પ્રવૃત્તિ હતી. કર્મોના ઉપર જય મેળવવાની, અને તેની પણ સત્તાને તે નાખવાની આચરણ એ ત્યાગ ધર્મનું અનુકરણીય ઉત્તમ દ્રષ્ટાંત છે. ગૃહસ્થાવાસમાં રહી અને જીવન મુકત દશાને અનુભવ કરીએ છીએ, એવી મિથ્યા, દાંભિક, હસવાની સાથે લેટ ફાકવા જેવી આચરણા પ્રભુએ માન્ય રાખી નથી. શુદ્ધ મુક્ત દશા પ્રાપ્ત કરવાને એ માર્ગજ નથી. અનંતા તીર્થકોએ એ માર્ગ પસંદ કર્યો નથી. મેક્ષાભીલાષી મહાત્માઓ અને સંસાર સમુદ્રને તરી જવાની ઇચ્છાવાલાઓને તે શુદ્ધ સંયમ ( ત્યાગ ધર્મ) અને ઉત્કૃષ્ટ તપજ આદરણીય છે. અને તેજ માગ પસંદ કરવા લાયક છે. ભગવંત શાંતીનાથ, કુંથુનાથ, તથા અરનાથ જેમને સંસારી રાજ્ય દ્વિમાં છ ખંડ ચક્રવર્તીની રાજ્ય લક્ષમીની પ્રાપ્તિ થયેલી હતી, તેમણે પણ અંતે તેને ત્યાગ કરી, સવ સંયમ રૂ૫ ચારિત્ર ધર્મ અંગીકાર કરી, તેનું શુદ્ધ રીતે આરાધના કરી, કેવળ જ્ઞાનાદિ આત્મિક લક્ષમી પ્રાપ્ત કરી હતી. આ ઉપરથી એજ નિકર્ષ નિકળે છે કે, “સંસારની અંદર રહીને આત્મ હિતની ઉત્કૃષ્ટ સાધના થઈ શકે છે અને પરમાત્મ પદ મેળવી શકાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ એવી માન્યતાવાલા દર્શનને કેવળજ્ઞાનીએથી પ્રકાશિત થએલ જૈનદર્શન માન્ય કતુ નથી. આ માન્યતાની ભિન્નતામાંજ જૈન દર્શનની શ્રેષ્ટતા છે. તત્વ જીજ્ઞાસુઓ જે ન્યાયની રીતે પવિત્ર અને નિર્મળ વિચારથી વિચાર કરશે, તે તેમની ખાત્રી થશે કે, પ્રભુએ સ્વીકારેલા ત્યાગ માગ અને તેનું શુદ્ધ પાલનજ આત્માને 'ચ કેાટીમાં લઈ જનાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ દળ : છે , ' પ્રકરણ ૧૮ મું. કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને ધર્મતીર્થરૂપ સ્વરાજ સ્થાપના, શ્રી હન્ડાળાની ઋતુના વૈશાખ સુદ ૧૦ ના દિવસે મધ્યા'હને પ્રચંડ તાપ તપી રહ્યો છે. મહારાજા સાથે - યુદ્ધ કરતાં અને અંતરંગ AT : કેવળજ્ઞાનની કર્મ શત્રુઓને આત્મપ્રદેશ પ્રાપ્તિ. માંથી કાઢતાં બાર બાર વર્ષ વ્યતિત થયાં, તે પણ લગાર માત્ર પણું મહાન ગીન્દ્ર પ્રભુ તેનાથી પાછું ડગલું ભરતા નથી, પરંતુ પુરતા બળ અને વૈર્યથી તેના સામા આગળ વધ્યાજ જાય છે. ભક ગામની બહાર ગજુપાલિકા નદિના ઉત્તર તટ ઉપર શામક નામના કોઈ ગૃહસ્થનું ક્ષેત્ર હતું. ત્યાં કોઈ ગુપ્ત રહેલા ચિત્યની નજીક ચાલતની નીચે, મધ્યાન્હ કાળમાં તાપના ગે નદિના પ્રદેશમાં ઉણપવન (યુ) થી ઝાડ ઉપરના પક્ષિઓ પણ ગરી પડે છે, અને પૃથ્વી પણ અંગારાની માફક તપી રહેલી છે, તે પણ આવા તાપમાં છઠ્ઠના તપ સહિત ઉત્કટિક (ગીદેહન) આસને રહી પ્રભુ આતાપના કરવા લાગ્યા. ઉઘાડા પગ, શરીર, 86 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ અને મસ્તકે પ્રચ૭ તાપના વાના ઝપાટા સહન કરતાં, ત્રીજો પહેર વ્યતિત થયો હતે. ચેથા પહેરની શરૂવાત થઈ હતી. ચંદ્રહસ્તેતરા નક્ષત્રમાં આવ્યું હતું. ક્ષપક શ્રેણિમાં પ્રભુ આરૂઢ થઈ, શુકલ યાનના બીજા પાયાનું ધ્યાન કરતાં, દશમાં ગુણ સ્થાનકના અને મેહનીયકર્મ નામના મહાન પ્રબળ શત્રને પ્રભુએ જીતી લીધે; અને તેને પિતાના આત્મ પ્રદેશમાંથી સદાને માટે દેશવટે દીધે. એજ ધમ ધ્યાનના બીજા પાયાના અન્ત, અને બારમા ગુણ સ્થાનકના થરમ સમયે, ઘાતિ કર્મના બાકીના જ્ઞાનાવરણીય, દર્શનાવરણય અને અંતરાય કર્મ નામના શત્રુઓ જેઓ અનાદિ કાળથી પિતાની સત્તા જમાવી આત્મ પ્રદેશને દબાવી બેઠા હતા, તેમને પણ પ્રભુએ જીતી લેઈ આત્મ પ્રદેશમાંથી બહાર કાઢી મુકયા. તત્કાળ સકળ લેકાલેકને તથા તેમાં રહેલા પદાર્થ માત્રને સંપૂર્ણ રીતે જણાવનારું અને દેખવાના સ્વભાવવાળું કેવળજ્ઞાન અને કેવળદન રૂપ સ્વરાજ્ય પ્રાપ્ત થયું. આ કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂ૫ આત્મિક લબ્ધિના ગે, દર્પણમાં જેમ તેના સામે રહેલા પદાર્થ માત્રનું પ્રતિબિંબ પડે છે, તેમ પદાર્થ માત્ર સ્પષ્ટ પ્રતિબિંબની માફક દેખાવા લાગ્યા. તેમને નિર્મળ આત્મા, કાલોકને તથા તેમાં રહેલા પદાર્થ માત્રના સંપૂર્ણ ભાવને, હસ્તમાં રહેલા આમલાની પેઠે પ્રત્યક્ષ રીતે જાણવા અને દેખાવા લાગે. તત્વથી આ પછીને કાળજ જીવન મુકત દશાને કહેવાય છે. પ્રભુ હવે દેહધારી ઇશ્વર, પરમાત્મા, અરિહંત, તીર્થકર દેવ થયા. જેનામાં અઢાર પ્રકારના દોષમાંથી, કંઈ પણ એક દેષ હેય તેઓ પરમાત્મા કે ઈશ્વર હોઈ શકતા અઢાર દેશનું નથી. પરમાત્મા-ઇશ્વર હમેશાં અઢાર સ્વરૂપ. દુષણથી રહિત હોય છે. તે અઢાર દેશનું સંક્ષિપ્ત સ્વરૂપ પ્રવચનસારોદ્ધાર નામના ગ્રંથના એકતાલીશમા દ્વારમાં નીચે મુજબ જણાવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભાવ. ] અઢાર દેષ. ૨૮ ગા–જો–મા-મા–ોહ-માયા રે ય ગ . નિં-તો-મટ્ટિાવાળોરિયા-મરછર-મા पाणिवह-पेम-कीलापसंग-हासाइ जस्स इय दोसा। अट्ठारस वि पणट्ठा, नमामि देवाहिदेवं तं ।। વિવરણ– ૧ અજ્ઞાન–એટલે સંશય, અનધ્યવસાયી વિપર્ધાત્મક લક્ષણ, મૂઢપણું. ૨ કોહ–કોધ કર ગુસ્સે કરે, તપી જવું, મિજાજ ઈ નાખવે. ૩ મય–મદ-કુલ, બલ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યાદિકને અહંકાર કરો . - ૪માણ-માન, દુરભિનિવેશ, કદાગ્રહ પકડ, પકડેલાને ન છોડ; અથવા તેને કુયુકિતઓએ કરી પ્રતિપાદન કરવા પ્રયત્ન કર. ૫ ભ–ગૃદ્ધિ, આસકિત. ૬ માયા–દંભ અથવા ક૫ટ. ૭ રતિ-અભિષ્ટ, ઈચ્છિત પદાર્થોની ઉપર મને કરી પ્રીતિ કરવી; તેની પ્રાપ્તિના પ્રસંગે આનંદ માન. ૮ અરતિ–અનિષ્ટ વસ્તુના સંયેગ, અથવા અનિષ્ટ પ્રસંગે મનને દુખ માનવું, દિલગીર થવું. ૯ નિંદ્રા–૧ નિદ્રા, ૨ નિદ્રા નિદ્રા, ૩ પ્રચલા, ૪ પ્રચલા પ્રચલા, અને ૫ થીણુદ્ધી એમ નિંદ્રા પાંચ પ્રકારની છે. ૧૦ શોક-વેધુર્ય અથવા દુઃખાત્મક અંતકરણની વૃત્તિ. ઈષ્ટના વિશે આઝંદાદિરૂપ. ૧૧ અલીકવચન–મૃષા, વિતથ ભાષણ. ૧૨ ચેરી–પરદ્રવ્યનું હરણ કરવું જેથી મન ચોરાય તે શારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૧૩ મત્સર——બીજાની સ ́પત્તિને જોઇ ન શકવુ', ૧૪ ભય—બીજાને ભય પમાડવે; અથવા ભય પામવા, ગભરાવું . ૧૫ પ્રાણીવધ—હિંસા કરવી. ૧૬ પ્રેમ—સ્નેહ, પરસ્પર ચિત્તના રાગ, ૧૭ ક્રીડા—વિવિધ પ્રકારની ચિત્તને આનંદ આપનાર રમત ગમત, અને તેમાં આસકિત, ૧૮ હાસ્ય—હેસવુ. ઉપર પ્રમાણે અઢાર દાષ શાસ્ત્રમાં વન કરેલા છે; શ્રી સિદ્ધસેન સૂરિ દિવાકર પરમપરમાત્મતૃતિ દ્વાત્રિંશિકા નામના ગ્રંથના ત્રીજા àાકમાં પરમાત્મત્તુતિ કરતાં જણાવે છે કે– जुगुप्साभयाऽज्ञाननिद्राऽविरत्यभूहास्यशुद्वेष मिथ्यात्त्वरागैः । न यो रत्यरत्यन्तरायैः सिषेवे स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ( પ્રકરણ ૧ ભાવા—૧ ક્રુગચ્છા, ૨ ભય, ૩ અજ્ઞાન, ૪ નિદ્રા, પ અવિરતિ, મૈં કામાભિલાષ, ૭ હાસ્ય, ૮ શાક, ૯ દ્વેષ, ૧૦ મિથ્યાત્વ, ૧૧ રાગ, ૧૨ રતિ, ૧૩ અતિ, અને ૧૪ દાન અન્તરાય, ૧૫ લાભ અન્તરાય, ૧૬ લેાગ અન્તરાય, ૧૭ ઉપલેાગ અન્તરાય, અને ૧૮ વીય અન્તરાય. એ દેષામાંથી એક પણ દોષ જેમનામાં નથી, તે એકજ જિનેન્દ્ર પરમાત્મા અમારા કલ્યાણના માટે થાશે. આ અઢાર દૂષણ-૬ ણાથી રહીત કેવલજ્ઞાનીઓ-તીથ કરી હાય છે. પ્રભુ મહાવીરે આ દુષણ્ણાના નાશ કરેલા હતા. એ દુષણુના એક લેશ માત્ર પ્રભુનામાં ન હતા. પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ તે સમયે ચલાયમાન થયા. તેઓ હર્ષ પામ્યા, અને પોત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઈદ્રોના આસન પોતાના પરિવાર www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જાવ. ] પ્રભુની દેશના વ્યર્થ ગઈ. ૨૮૫ સહ પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુને વાંદીને ત્યાં એ સમવસરણુ રચ્યું. ચારનિકાયના દેવ, મનુષ્ય, તિયાથી સમવસરણ ભરાઈ ગયું. “ભરાયલી પર્ષદામાં કોઈ સર્વવિરતિને એગ્ય નથી,” એવું જાણતા છતાં પણ પ્રભુએ પિતાને ક૫ જાણુને તે સમવસરણમાં બેસીને દેશના આપી. તીર્થંકરની દેશના કદી પણ ખાલી જાય નહી; કેઈને કેઈ જીવ પ્રતિબોધ પામી વ્રત અંગીકાર કરે, છતાં પ્રભુની પ્રથમ દેશના ખાલી ગઈ, એ એક આશ્ચર્યકારક બનાવ બન્ય છે, ને તેથીજ દશ પ્રકારના આશ્ચર્યમાં તેની ગણત્રી કરવામાં આવેલી છે. | તીર્થકરેએ “તીર્થકર નામકર્મને જે બંધ કરેલું હોય છે, તેને વાસ્તવિક ઉદય તીર્થકરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારથી ગણાય છે. તીર્થંકર નામકર્મની પુણ્ય પ્રકૃતિનાં જે દલીક આત્મપ્રદેશને લાગેલાં હોય છે, તેને વિપાકેદયથી ભેગવી છુટા કરવા, જગતજંતુના હિતના માટે વિહાર કરી, ઉપદેશ આપે છે. પ્રથમની દેશનાથી કોઈ પણ જીવ પ્રતિબંધ પા ની. તે ઉપદેશથી કેઈએ કંઈ પણ વ્રત અંગીકાર કર્યું નહીં. તે પછી “તીર્થકર નામકર્મ નામનું જે મેટું કર્મ વેચવાનું છે, તે ભવ્ય જીને પ્રતિબંધ દેવાવડે અનુભવવું ચોગ્ય છે” એમ વિચારી પ્રભુ, અસંખ્ય કેટકેટી દેવતાઓથી પરવારેલા અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણ કમળ ઉપર ચરણ મુકતા, બાર એજનના વિસ્તારવાળી, ભવ્ય પ્રાણીઓથી અલંકૃત, અને યજ્ઞને માટે ઘણું કિજે જ્યાં ભેગા થએલા છે એવી અપાપા નગરીમાં, પ્રભુ તે બ્રાહાને પ્રતિબેલ પમાડવાના પારમાર્થિક ઉદ્દેશથી પધાર્યા. તે નગરીના નજીક મહાસેનવન નામનું ઉદ્યાન છે. ત્યાં દેએ સમવસરણની રચના કરી. તે સમવસરણમાં પૂર્વના દ્વારથી પ્રભુએ પ્રવેશ કર્યો. બત્રીશ ધનુષ્ય ઉંચા રનના પ્રતિસ્જદ જેવા ચિત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, “મમ” એમ કહી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ સમોસરણના મધ્ય ભાગમાં બેસવાને પાપીઠયુકત જે રત્નમય સિંહાસન રાખેલું છે, તે ઉપર પૂર્વાભિમુખે પ્રભુ બેઠા. ભકિતવાળા દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિરૂપ કર્યો. તે અવસરે ચાર નિકાયના દેવતાઓ, મનુષ્ય તથા તીય સમેસરણની અંદર પ્રવેશ કરવાના દ્વારથી પ્રવેશ કરી પોતપોતાના લાયક મર્યાદાવાળા સ્થાને બેઠા. તે પછી ઈદ્ર, ભક્તિથી રોમાંચિત શરીરે પ્રભુને નમીને અંજલી જે સ્તુતિ કરી, સ્વઆસને બેઠા, પ્રભુએ દેશના આપી. “અહે ! આ સંસાર સમુદ્રની જે દારૂણ છે, અને તેનું કારણ વૃક્ષના બીજની જેમ કર્મ જ છે. પિતાનાજ કરેલા કર્મથી વિવેક રહિત થયેલ પ્રાણ કુ ખોદનારની જેમ અધોગતિ પામે છે, અને શુદ્ધ હૃદયવાળા પુરૂષે પિતાનાજ કર્મથી મહેલ બાંધનારની જેમ ઉર્ધ્વ ગતિને પામે છે. કર્મના બંધનું કારણ, એવી પ્રાણીની હિંસા કદિપણ કરવી નહી. હમેશાં પોતાના પ્રાણની જેમ બીજાના પ્રાણની રક્ષામાં તત્પર રહેવું. આત્મપીડાની જેમ પરજીવની પીડાને પરહરવાને ઈચ્છતા પ્રાણુએ, અસત્ય નહિં બેલતાં સત્ય જ બોલવું. ક્રોધ, માન, માયા, લેભ, ભય, અને હાસ્યથી પ્રાણીઓ અસત્ય બોલે છે. અસત્ય બલવાના નિમિત્ત કારણનો નાશ થવાથી સ્વાભાવિક રીતે જ સત્ય બલવાનો ગુણ ખીલશે. સત્ય, હિતકારક, મિત અને પથ્ય ભાષા બોલવાથી સત્યનું રક્ષણ થશે. માણસના બાહય પ્રાણ લેવા જેવું અદત્ત દ્રવ્ય કદિપણ લેવું નહી, કારણ કે તેનું દ્રવ્ય હરવાથી તેને વધ કરેલાજ કહેવાય છે. ઘણુ જીવેનું ઉપમન કરનારૂં મૈથુન કદિપણ સેવવું નહી. બા પુરૂષે મેક્ષને આપનારૂ બ્રહ્મચર્યજ ધારણ કરવું. અનેક પ્રકારના પાપના નિમિત્ત કારણ રૂપ પરિગ્રહને ધારણ કરવું નહીં. ઘણું પરગ્રહ લીધે અધિક ભારથી બળદની જેમ પ્રાણી વિધુર થઈને અધોગતિમાં પડે છે.” આ પ્રમાણે પ્રાણાતિપાતાદિ પંચ મહાવતે છે. સર્વવિરતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ૨૭ ભવ. ] અગીયાર વિદ્વાન બ્રાહ્મણે. રૂપ ચારિત્ર ધર્મનું પાલન કરવાની શકિતવાલાઓએ તે તે, ધમનેજ અંગીકાર કરી તેનું યથાર્થ પાલન કરવું, એજ મોક્ષનું કારણ છે. એ અસામાં મગધ દેશમાં આવેલા ગબર નામના ગામમાં વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ અગીયાર વિદ્વાન રહેતું હતું. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ૧ બ્રાહ્મણનું યજ્ઞના ઈદ્રભૂતિ, ૨ અગ્નિભૂતિ, અને ૩ વાયુ કારણથી અપ- ભૂતિ નામે ત્રણ પુત્ર થયા હતા કેલ્લાક પામાં ભેગા થવું. ગામમાં ધનુમિત્ર અને ધમિલ નામે બે બ્રાહ્મણે હતા. તેઓને વારૂણું અને ભ કિલા નામની સ્ત્રીઓથી વ્યક્તિ અને ૫ સુધર્મા નામના બે પુત્રે હતા. માર્યા ગામમાં ધનદેવ અને માર્યા નામે બે વિપ્ર હતા. તે ઓ પરસ્પર માસીના દીકરા ભાઈ થતા હતા. ધનદેવને વિજ્યદેવા નામની પત્નીથી ૬ મડિક નામે પુત્ર થયું હતું. તેને જન્મ થતાંજ ધનદેવ મૃત્યુ પામી ગયે. તે દેશના લેકચાર પ્રમાણે સ્ત્રી વગરને માર્ય વિજ્યદેવાની સાથે પર. “દેશાચાર લેક લજજાને માટે થતું નથી.” મૌર્ય થી તે વિજય દેવીને એક પુત્ર થયેલોકમાં તે ૭ માર્યપુત્ર એવા નામથી પ્રખ્યાત થયો હતો.તેજ દેશમાં વિમલાપુરી નામના ગામમાં દેવનામ બ્રાહ્મણને જયંતી નામની સ્ત્રીથી ૮ અંકપિત નામે એક પુત્ર થયા હતા. કોશલા નગરીમાં વસુ નામના બ્રાહ્મણને નંદા નામની સ્ત્રીથી ૯ અચલ. બ્રાતા નામે એક પુત્ર થયે હતે. વલ્સ દેશમાં આવેલ કુંગિક નામના ગામમાં દત્ત નામના બ્રાહ્મણને કરૂણ નામની સ્ત્રીથી ૧૦ તૈતર્થ નામે પુત્ર થયું હતું. રાજગૃહ નગરમાં બેલ નામના બ્રાહ્મણને અતિભદ્ર નામની સ્ત્રીથી ૧૧ પ્રભાસ નામે પુત્ર થયો હતું. તે અગી આરે વિપ્ર કુમાર ચારે વેદના પારગામી થયા હતા, અને ગૌતમાદિક તે ઉપાધ્યાય થઈને જુદા જુદા સેંકડા શિખ્યાથી પરવરેલા રહેતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ અપાપા નગરીમાં સોમીલ નામના એક ધનાઢય બ્રાહ્મણે, યજ્ઞ કર્મમાં વિચક્ષણ એવા તે અગીયારે દ્વિજોને યજ્ઞ કરવાને બેલાગ્યા હતા. જૈન દર્શન કારએ સમ્યકત્વ સહિતના જ્ઞાનને જ્ઞાનની કેટીમાં ગણેલ છે જેમને સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી, એવાઓના જ્ઞાનને જ્ઞાનની કેટીમાં ગણેલું નથી; પણ અજ્ઞાનની કેટીમાં ગણેલું છે. જેઓને સમ્યકત્વને લાભ થયો હોય, અને સમ્યકૃત્વમાં કાયમ હોય તેઓને જ્ઞાનને મદ થતું નથી; કદાપિ અશુભ કર્મોદયના બલથી મદ થઈ આવે, તે પણ જ્યારે ગીતાર્થ જ્ઞાનીથી કિંવા બીજા કોઈ કારણથી તેઓને પિતાની ભુલ માલમ પડે, તે વખતે તે કદાગ્રહ નહી રાખતાં, સરળતા ધારણ કરી પિતાની ભુલ જોઈ શકે છે. એટલું જ નહિ પણ પિતાની ભૂલ કબુલ કરી મમત્વને છેવ દે છે. જ્યારે અજ્ઞાની (મિથ્યાતી) ને પોતાની ભુલ માલમ પડતી નથી. કદાહથી પિતાને શાસ્ત્રમર્યાદા અને ન્યાયીપણાથી વિરૂદ્ધ મત પકડી રાખી, તેની પુષ્ટી કરે છે. આને આભિગ્રહિક મિથ્યાત્વ કહેવામાં આવે છે. ઉપર જણાવેલા અગીયારે દ્વિજોના સંબંધમાં પણ જે હકીક્ત બનેલી આપણે આગલ જોઈશું, તે ઉપરથી તેમનામાં ન્યાયી અને સરળતાને ગુણ કેટલે બધે ઉંચ કેટીને હવે તે જણાઈ આવે છે; અને તેજ ગુણના મહિમાથી તીર્થંકરથી બીજી પાયરીનું (કોટીનું), ચક્રવર્તી તથા ઈંદ્રાદિક તે પણ વંદનીય, એવું ગણધર પદ મેળવવાને તેઓ ભાગ્યશાળી નીવડે છે. ખરેખર સમ્યકત્વ એ જીવનને ઊંચકેટીમાં, છેવટે મોક્ષપદ પ્રાપ્ત થવામાં બીજભૂત છે. સમ્યક્ત્વરહિત છવ હજારો ભવ સુધી કષ્ટ સહન કરી અજ્ઞાન તપથી જે ન મેળવતા, તે સમ્યકુવાન છવ થોડાજ કાળમાં મેળવી શકે છે. દીર્થ સંસારને પરિમિત કરી નાખે છે. ધન્ય છે એવા રત્નચિંતામણ કરતાં પણ અધિક મહાત્મવાળા સમ્યકત્વ ગુણને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભાવ ] દેવકમાંથી દેવાનું આવવું. ધનાઢય સેમિલના ત્યાં યજ્ઞ કરાવવાને સારુ એ અગીયારે પંડિતે પોતપોતાના છાત્રે સહિત આવેલા હતા. તેમના દરેકની સાથે શિષ્યને સમુદાય સેંકડોની સંખ્યાથી હતે. ચારે વેદના પાર ગામી, જુદા જુદા દેશના પંડિતેથી જે યજ્ઞની ક્રિયા કરવામાં આવે, તેમાં સામાન્ય મનુષ્યને વિશેષતા લાગે એમાં નવાઈ નથી. યજ્ઞની અને તેના કરનાર કરાવનારની કીતિ સાંભળી યજ્ઞના આસ્તિક જીવે તેના દર્શનનો લાભ લેવા આવે એ સ્વાભાવિક છે, ને તેજ કારણથી અપાપા નગરી, કિજે અને જૈનેતર દશનીએથી ઉભરાઈ જતી હતી. પરદેશથી ઘણે સમુદાય યજ્ઞના દર્શન માટે આવે, તે જોઈ યજ્ઞ કર્મ કરાવનાર ઉપાધ્યાય અને તેમની સાથેના શિષ્ય સમુદાયને અતિ હર્ષ થાય, અને પિતાના માટે ઉચમત થાય એ જવાભાવિક છે. આજ સમયમાં ભગવંત મહાવીર એજ પ્રદેશમાં સમસય. સમોસરણની રચના દેવતાઓએ કરી, અને તેમના દર્શન માટે દેવલોકમાંથી દે પણ કરોડની સંખ્યામાં આવતા જઈ, એ દ્વિજોત્તમ ગૌતમ (ઈંદ્રભૂતિ ) ને પિતાના માટે અને પોતે જે યજ્ઞ કરાવતા હતા તેને માટે બહુ ઉંચો મત (અભિમાન) થયા. તેમનાથી શ્લાઘા (આત્મ પ્રશંસા) કર્યા શીવાય રહી શકાયું નહી. યજ્ઞ કરાવનાર સોમીલ અને અન્ય બ્રિજેને તેમણે કહ્યું કે, “આ યજ્ઞને પ્રભાવ તે જુઓ ! આપણે મંત્રોથી લાવેલા આ દેવતાઓ આકાશમાંથી પ્રત્યક્ષ થઈને અહિં આવે છે.” દેવતાઓ તે યજ્ઞપ્રદેશ તરફ નહી અવતાં, જ્યાં પ્રભુ મહાવીર સમવસરણુમાં બિરાજી દેશના આપતા હતા ત્યાં ગયા. ગૌતમને આશ્ચર્ય થયું કે, “દે થઈને રસ્તે ભુલ્યા કે શું? તેઓ અહિં નહિ આવતાં કયાં જાય છે?” તપાસ કરતાં લોકેએ તેમને જણાવ્યું કે, “અતિશય સહિત સર્વજ્ઞ પ્રભુ મહાવીર ઉદ્યાન સમેસર્યા છે. સામેસરણની રચના થઈ છે, ત્યાં એ હું જાય છે.” 87 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૮ સર્વજ્ઞ” એ શબ્દ સાંભળતાંજ ઈદ્રભૂતિને, જાણે કોઈએ આક્રેશ કર્યો હોય ને આઘાત થાય, તેમ આઘાત થય. ક્રોધાગ્નિ થી તેમનું સર્વાગ તપી ગયું, આંખ લાલચોળ થઈ ગઈ, મુખ વિકરાળ થઈ ગયું. તેઓ બેલવા લાગ્યા કે “અરે ધિક્કાર! ધિક્કાર! મરૂ દેશના માણસો જેમ આંબાના વૃક્ષને છેને કેરડાના ઝાડ પાસે જાય, તેમ એ દેવતાએ મને છેવને એ કઈ પાખં (ઈદ્ર જાળીઓ) આવેલ છે તેની પાસે જાય છે. શું મહારા વિના બીજે કંઈ સર્વજ્ઞ આ કાળમાં જગતમાં છે? સિંહની આગળ બીજા કોઈ પ્રરાક્રમી હાય જ નહી ! કદિ મનુષ્યો તે મુખ હોવાથી, તેની પાસે જાય તે ભલે જાય,પણ આ દેવતાઓ કેમ જાય છે? ખરેખર તે ઈદ્રજાળીને દંભ કેઈ મહાન લાગે છે. પરંતુ જે એ સર્વસ હશે, તેવાજ આ દેવતાઓ પણ જણાય છે. જે યક્ષ હાય તેજ બલિ અપાય છે. મહારાથી એ સહન થઈ શકશે નહી. એજ દેઅને અહિં મળેલા મનુષ્યના દેખતાં હું તેના સર્વજ્ઞપણાને ગર્વ હરી લઉં.” આ પ્રમાણે ગર્વથી બોલતા તે ઈંદ્રભૂતિ પિતાના પાંચસે શિષ્યાના પરિવાર સહ, બીરૂદાવલી બોલાવતા, જ્યાં પ્રભુ મહાવીર સમવસરણની અંદર બેસી દેશના આપે છે ત્યાં આવ્યા. સમવસરણની રચના અને અતિશયોની બાહ્યા સમૃદ્ધિ અને તેજ જોઈ “આ શું?” એમ ઇંદ્રભૂતિને આશ્ચર્ય થયું. સમોસરણની અંદર પ્રવેશ કરી જ્યાં પ્રભુ બીરાજેલા છે, તેમના સન્મુખ જતાં અમૃત જેવી મધુર વાણવડે પ્રભુએ ઇંદ્રભૂતિને કહ્યું, “હે ગૌતમંગેત્રી ! ઈદ્રભૂતિ! તમને કુશળ છે?” શું આ મારા નામ અને નેત્રને જાણે છે?” વળી મનમાં આવ્યું કે, “મારા જેવા જગ~સિદ્ધ માણસને કોણ ન જાણે. પણ જે મારા હૃદયમાં રહેલા સંશયને તે જણાવે, અને તે તે પિતાની જ્ઞાન સંપત્તિવ છેદી નાખે, તે એ ખરા સર્વજ્ઞ છે એમ હું માનું.” એ પ્રમાણે ઈદ્રભૂતિના મનમાં વિચાર ઉદ્દભવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. દ્વિતિના સંશયને ખુલાસે. સા અગીયારે પંડિતેના મનમાં વિવિધ પ્રકારની શંકાઓ હતી. તે શંકાનું સમાધાન બીજાને પુછવાથી પિતાની લઘુતા થાય, એમ સમજી તેઓ પરસ્પરસ જ્ઞાનચર્ચા કરી ખુલાસા કરતા,પરંતુ ખુલાસા કરી શકતા ન હતા, અને પોતાની માન્યતાને જ સત્ય માનતા હતા. કેવળજ્ઞાનના બળથી પ્રભુ તેમના મને ગત સંશયોને જાણતા હતા ઇંદ્રભૂતિ પિતાના મનમાં વિચાર કરતા હતા. તે જોઈ પ્રભુએ કહ્યું કે, “હે ઈદ્રિતિ ! તમારા મનમાં ઈદ્રભૂતિના સંશ- જીવને સંશય છે, જીવ છે કે નહી? પણ યનો ખુલાસો. હે ગૌતમ! જીવ છે, તે રૂપી નથી. પરંતુ તે ચિત, ચૈતન્ય, વિજ્ઞાન, અને સંજ્ઞા વિગેરે લક્ષણેથી જાણી શકાય છે. તમે વેદના પદને અર્થ યથાર્થ જાણી શકતા નથી. વેદના પદ નીચે પ્રમાણે છે.” - "विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु विश्यति न प्रेत्यसंज्ञास्तीति " “વેદની એ શ્રુતિને અર્થ તમે એમ કરે છે કે “ગમના ગમનની ચેષ્ટાવાળે આત્મા, પૃથ્વી, અપ, તેજ, વાયુ, અને આકાશથી મઘાંગમાં મદશકિતની પેઠે ઉત્પન થઈને, તેઓમાંજ પાણીના પરપોટાની પેઠે પાછો લય પામી જાય છે, માટે એવી રીતે પંચભૂતથી જુદે આત્મા નહીં હોવાથી, તેને પુનર્જન્મ નથી.” પણ હે ઈદ્રભૂતિ ! એ અર્થ યુકત નથી. તેને વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે. જિલ્લાન” એટલે જ્ઞાન, દર્શનના ઉપયેગાત્મક વિજ્ઞાન : વળી આત્માપણુ fજ હોવાથી તે પણ રિજિન” કહેવાય આત્માના પ્રત્યેક પ્રદેશમાં જ્ઞાનના અનંત પર્યાય છે. એ વિજ્ઞાનઘન અને ઉપગાત્મક આત્મા, કથંચિત્ ભૂત થક, અથવા તે ભૂતના વિકાર રૂપ એવા ઇટાદિકથી ઉપ્તન્ન થાય છે. અર્થાત્ ઘટાદિકના જ્ઞાનથી પરિત એ જે જીવને ઉપયાગ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ તે હેતુભૂત એવા ઘટાદિકથી જ થાય છે. ઘટાદિક જ્ઞાનના પરિણમમાં ઘટાદિક વસ્તુઓ સાપેક્ષ રહેલી છે. એવી રીતે ઘટાદિક વસ્તુઓથી, તેના ઉપગપણથી જીવ ઉન્ન થઈને, તેમજ લય થાય છે, એટલે તે ઘટાદિક વસ્તુઓને નાશ થતાં, તેના ઉપયોગ પણ કરીને જીવ પણ નાશ થાય છે, અને બીજા ઉપગપણએ કરીને પાછો ઉન્ન થાય છે, અને સામાન્ય રૂપ પણાએ કરીને તે રહે છે. તેથી કરીને પ્રેતસંજ્ઞા નથી એટલે તેને પહેલાંની ઘટાદિકના ઉપગપણાની સંજ્ઞા હતી નથી. વર્તમાન ઉપગપણાથી તેની ઘટાદિક સંજ્ઞા નાશ પામેલી છે. આ આત્મા જ્ઞાનમય છે. જે જીવ ન હોય તે પુણ્યપાપનું પાત્ર કેણુ? અને તેના ફળ વિપાક કણ ભેગવશે? પછી તમે આ યજ્ઞ, દાન વિગેરે કરાવે છે તે કરવાથી શું ફળ ? જે દમ, દાન અને દયા જાણે તે જીવ. આ શરીર તે વસ્ત્રાદિની પેઠે ભેગ્ય વસ્તુ છે. તેમજ દુધમાં જેમ ઘી, તલમાં તેલ, કાષ્ટમ અગિ, પુષ્પમાં સુગંધ, તથા ચંદ્રકાંતમાં જેમ અમૃત રહે છે, તેમ આ આત્મા પણ શરીરમાં રહે છે, અને શરીરથી જુદે પણ છે. જ્ઞાન રૂપી નેત્રવાળાઓને (કેવળજ્ઞાનીઓને ) પ્રત્યક્ષ એ જીવ અનુભવ સિદ્ધ છે. તેમજ તે જીવ અનેક વાંચ્છાથી જણાય છે. વળી જીવ છેજ નહિ તે માટે તમે એવું અનુમાન કરે છે કે, પાંચે ઈક્રિએથી પ્રત્યક્ષ પણે ગ્રહણ કરી શકાતું નથી, તેથી આકાશના પુષ્પની જેમ જીવ છેજ નહી. પણ હે ઈંદ્રભૂતિ! પિતાના જ્ઞાનથી અનુભવાતે આત્મા સિદ્ધ જ છે, કેમકે કેવળજ્ઞાનીઓને તે તે પ્રત્યક્ષ છે, અને છઘસ્થાને અનુમાનથી સિદ્ધ થાય છે. અનેક પ્રકારની વાંચ્છાઓથી તથા સુખ દુઃખાદિકની કલપના જાળથી નિશ્ચય થઈ શકે છે કે, તે વાંચછા તથા કલ્પનાઓને કરનાર આત્મા છે. સુખ, દુઃખ અને ઈચ્છા વિગેરે કારણોને લઈને આત્મા સિદ્ધ થાય છે. જે જે વસ્તુ કાર્ય અને કારણભૂત છે, તે તે વસ્તુ અસ્તિત્વમાં હોય છે. જેમ ઘટ કાર્ય અને તેનું કારણ માટીને પિંડ. તે વસ્તુઓ હોવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભવ. ] આત્માની સિદ્ધિ. ૨૯૩ રૂપ છે. તે જ પ્રમાણે આ આત્મા કારણે અને સુખખાદિક તેના કાર્યો છે, તેથી આત્માની સિદ્ધિ થાય છે. આ આત્મા દ્રવ્યનયની અપેક્ષાએ વિનાશ અને ઉત્પતિ રહિત છે. આત્મા કદાપિ ઉપ્તન થતું નથી, તેમજ વિનાશ પણ પામતું નથી, પર્યાયનયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે, અને સત્તાએ કરીને શાશ્વત છે, કેમકે પૂર્વે કરેલાનું તથા કરાવેલાનું તેને સ્મરણ થાય છે. તેથી આત્મા નિત્ય છે અને તેના પર્યાયે અનિત્ય છે. અને સદ્ભાવ એટલે સત્તાને આશ્રિને આત્મા શાશ્વત એટલે નિત્ય છે. આદંત રહિત કેવળ સ્થિરભાવપણુએ કરીને ધ્રુવ છે. “હે આયુષ્યમન્ કેવળજ્ઞાનથી આત્માને હું પ્રત્યક્ષ જોઇ શકું છું, એટલું જ નહિ પરંતુ તમે પણ “મ” (હું) એ શબ્દ બેલી તમારા દેહમાં આત્મા રહેલે છે એમ બતાવી આપે છે. વળી સ્મરણ, કાંઈ પણ જાણવાની ઈચ્છા, સંશય વિગેરે જ્ઞાનવિશેષ એવા જીવના જ ગુણે છે, તેથી તે સ્વસંવેદન પ્રત્યક્ષ છે. વળી અનુમાન પ્રમાણુથી પણ આત્મા સિદ્ધ થાય છે. દેહાદિક ઇંદ્ધિઓને જે અધિષ્ઠાતા તથા ભકતા છે તે જીવજ છે. જેને કતા ન હોય તે ભાગ્ય પણ ન હોય. આ શરીરાદિક સેગ્ય છે તે તેને શેકતા પણ કે હવે જોઈએ. વળી હે ગૌતમ! તમને જીવ વિષે સંશય થવાથી તમારા શરીરમાં જીવ છે એમ નિર્ણય થાય છે. કેમકે તમને સંશય થયે તે કોને થયે? જ્યાં જ્યાં સંશય હોય ત્યાં ત્યાં સંશયવાળે પદાર્થ જ જોઈએ. આત્મા અને દેહ એ બંને પદાર્થો વસ્તુસ્વરૂપે હોય તેજ સંશય થાય છે, પણ બેમાંથી એક પદાર્થ ન હોય તે તે સંશય પણ થાય નહિ, તેથી અનુમાનપ્રમાણુથી પણ આત્મા સિદ્ધ થાય છે. વળી તમારા દેહમાં આત્મા છે તેજ બીજાના દેહમાં પણ છે. હર્ષ, શેક, સંતાપ, સુખ, દુઃખ વિગેરે વિજ્ઞાનને ઉપગ સર્વ દેહમાં જણાય છે. તે કુંથુ જેવડે થઈને મોટા હાથી જેવડાં પણ થાય છે. દેવ થઈને તિર્યંચ પણ થાય છે. તેથી તેની શકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ ચિંતવી ન શકાય તેવે તે અચિંત્ય, શકિતવાન, વિષ્ણુ ( સમર્થ ), કર્તા, કતા, જ્ઞાતા, અને કર્મથી ભિન્નભિન્ન સ્વરૂપવાળે છે. માટે હે ગૌતમ! આવા પ્રકારની યુકિતઓથી જીવ છે એમ માની તમારા મનની શંકા છે તેને નાશ કરો.” ઈદ્રભૂતિ સરળ બુદ્ધિવાળા, સત્યના ગવેષક હતા. વેદના પદને પોતે જે અર્થ કરતા હતા તે યથાર્થ નહી હતું, અને પ્રભુએ તે પદને જે અર્થ કર્યો છે તે જ વાસ્તવિક છે, એવી તેમની પ્રતીતિ થઈ. તેમને અહંકાર ગળી ગયે. પ્રભુના ઉપદેશથી તેમને વસ્તુના સ્વરૂપનું જ્ઞાન થયું. સંસારની અનિત્યતાને ભાસ થયે અને વૈરાગ્ય રંગથી ભીંજાઈ ગયા. પ્રભુના ચરણમાં પ્રણામ કરી, ગદ્દગદ્દ કંઠે પ્રભુને પ્રાર્થના કરી કે, - “હે સ્વામી! ઉંચા વૃક્ષનું માપ લેવાને વામન પુરૂષ ઇચ્છા કરે, તેમ હું દુર્મુધિ આપની પરિક્ષા કરવાને અને આપની સાથે વાદ કરવાને અહિં આવ્યું હતું. હે નાથ ! આપે મને સારી રીતે પ્રતિબોધ આપે છે. હું હવે સંસારથી વિરકત થયે . આપ અનુગ્રહ કરી મને દીક્ષા આપીને આ સંસાર સમુદ્રથી તારે.” શુદ્ધાશયથી કરેલી માગણી પ્રભુએ માન્ય રાખી. તે પિતાના પહેલા ગણધર થશે એમ જાણીને પાંચસે શિષ્ય સાથે તેમને દીક્ષા આપી. તે સમયે કુબેરે ચારિત્ર ધમને લાયક ઉપકરણે લાવી, તે ગ્રહણ કરવાને શ્રી ગૌતમસ્વામીને વિનંતી કરી. તે ગ્રહણ કરતા પહેલાં તે વૈરાગ્યવાન મહામુનીને વિચાર થયે કે, હું તે નિઃસંગ છું તે પછી આ ઉપકરણે મહારે ગ્રહણ કરવા કે કેમ? જેમનું પૂર્વ મેળવેલું મિથ્યાશ્રત પ્રભુના ઉપદેશ અને ચાસ્ત્રિ દાન પછી સમ્યકકૃત રૂપે પરાવર્ત પામેલું છે, જેઓની વૈરાગ્ય ભાવના વૃદ્ધિ પામતી જાય છે, જેમની પરિણતી અને લેખ્યા ઉત્તરોત્તર વિશુદ્ધ થતી જાય છે, એવા પ્રાતઃસ્મરણીય શ્રી ગૌતમે નિર્ણય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. 3. અગ્નિભૂતિનું આવવું. ૨૮૫ કર્યો કે “નિરવદ્ય વ્રતની રક્ષા કરવામાં આ વસપાત્રાદિક ઉપગમાં આવશે, માટે તે ગ્રહણ કરવા ચોગ્ય છે, કારણ કે તે ધર્મના ઉપકરણે છે, તેના વિના જ પ્રકારના છવાયની યતના કરવામાં તત્પર એવા છવસ્થ મુનિઓથી સારી રીતે જીવદયા શી રીતે પાળી શકાય ? તેથી આહારાદિ કઈ પણ વસ્તુ ગ્રહણ કરવા માટે, મુનિના ૪૨ બેતાલીશ દોષરહિત હોય એવી એષણા વડે નિર્મળ અને શુદ્ધ ઉપગરણે હેય, તે વિવેકી પુરૂષાએ અહિંસાને માટે ગ્રહણ કરવા જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્રને આચરવાની શકિતવાળા પુરૂષે આદિ અંત અને મધ્યમાં અમુઢપણે સમય-સિદ્ધાંત-માં કહેલા અથવા અવસર ઉચિત અર્થને સાધી લે. જ્ઞાન દર્શનથી રહિત એ જે અભિમાની પુરૂષ આવા ઉપકરણમાં પરિગ્રહની શંકા કરે તેનેજ હિંસક જાણ જે ધર્મના ઉપકરણમાં પરિગ્રહની બુદ્ધિ ધારણ કરે, તે તત્વને નહિ જાણનાર મુનેજ રાજી રાખવા ઈચ્છે છે. પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય વિગેરે ઘણા જીવોની ધર્મના ઉપકરણ વિના શી રીતે રક્ષા થાય? ઉપકરણે ગ્રહણ કર્યા છતાં પણ જે તે પિતાના આત્માને મન, વચન, કાયાથી દુષિત અને અસંતેષી રાખે, અથવા ઉપકરણે ઉપર મમત્વભાવ રાખે, તે તે કેવળ પિતાના આત્માને છેતરે છે.” આ પ્રમાણે વિચાર કરીને પાંચસે શિષ્યોની સાથે દેવતાઓએ અર્પણ કરેલા ધર્મના ઉપકરણે ગ્રહણ કર્યા. યજ્ઞશાળાએ રહેલા અનિમતિએ લેકના મુખથી સાંભળ્યું કે, પિતાના ભાઈ ઈદ્રભૂતિ જેઓ વાદ અગ્નિભૂતિના મનનું કરવાનું અને જીત મેળવવાને ગયા હતા, સમાધાન. તેમણે તે દીક્ષા લીધી અને તેઓ હવે અહી પાછા આવવાના નથી. આથી તે (અગ્નિભૂતિ) રેષે ભરાઈ ગયા અને બોલવા લાગ્યા કે, “જરૂર તે ઇંદ્રાળિકે મહારા ભાઈ ઈદ્રભૂતિને છેતરી લી. માટે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ २४३ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ સર્વજ્ઞ નહિ છતાં પિતાને સર્વજ્ઞ માનનારા તે ધુતારાને જીતી લઉં અને માયાથી પરાજ્ય કરેલા મારાભાઈને પાછા લઈ આવું. સર્વ શાસ્ત્રના રહસ્યને જાણનાર અને અગાધ બુદ્ધિવાળા ઈદ્રભૂતિને માયા વગર કોણ જીતવાને સમર્થ છે? કારણ કે માયારહિત પુરૂષ માં માયાવી પુરૂષ વિજય મેળવે છે. પણ જો એ માયાવી મારા હૃદયને સંશય જાણીને તેને છેદી નાખે, તે હું પણ ઈદ્રભૂતિની જેમ શિખ્ય સહિત તેમને શિષ્ય થાઉ ” આ પ્રમાણે નિશ્ચય કરી તે અગ્નિભૂતિ પાંચશે શિષ્ય સહિત જ્યાં પ્રભુ સમવસરણમાં બીરાજેલા છે ત્યાં આવ્યા. સન્મુખ આવતા તે અગ્નિભૂતિને ભગવંતે કહ્યું “હે ગૌતમ ગેત્રી અગ્નિભૂતિ! તમને કુશળ છે? અહંકારી અગ્નિભૂતિ સમોસરણમાં પ્રભુની પાસે શિવે સહિત બેઠે. પ્રભુએ પુનઃ તેમને કહ્યું કે, “ તમારા મનમાં કર્મને સંદેહ કેમ છે? તમે એમ માને છે કે, કર્મ છે કે નહિ? અને જે હોય તે તે પ્રત્યક્ષ્યાદિ પ્રમાણને અગમ્ય છે. વળી અમૂર્તિમાન જીવ તે મૂર્તિમાન-રૂપી-એવા કર્મને શી રીતે બાંધી શકે? અમૂર્તિમાન જીવને મૂર્તિવાળા કર્મથી ઉપઘાત અને અનુગ્રહ શી રીતે થાય? આ તમારા હૃદયમાં સંદેહ છે તે વ્યાજબી નથી. કારણ કે, અતિશય જ્ઞાની પુરૂષને કર્મ પ્રત્યક્ષ જણાય છે, અને તમારાજેવા છદ્મસ્થ પુરૂષને જીની વિચિત્રતા જેવાથી અનુમાન વડે કમ જણાય છે. કર્મની વિચિત્રતા વડેજ પ્રાણીઓને સુખદુઃખ વિગેરે વિચિત્ર ભાવ પ્રાપ્ત થયા કરે છે. તેથી કર્મ છે એ વાત તમે નિશ્ચય માનજે. જગતમાં કેટલાક જીવ રાજા થાય છે, અને કેટલાક હાથી, અશ્વ, અને રથના વાહનપણાને પામે છે. તેમજ કેટલાક તેમની પાસે ઉપનિહ વગર પગે ચાલનારા થાય છે. કેઈક હજારે પ્રાણીના ઉદર ભરનારા મહદ્ધિક પુરૂ થાય છે, અને કેઈક ભક્ષા માગીને પણ પોતાનું ઉદર ભરી શકતા નથી. દેશકાલ એક સરખા છતાં એક વ્યાપારીને ઘણે લાભ થાય છે, અને બીજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] અગ્નિભૂતિની શંકાનું નિવારણ. ૨૯૭ મૂળ મુંડીને પણ નાશ થાય છે. કેઈ શરીર નિરોગી અને સશકત હાય છે, ત્યારે કોઇ શરીરે વ્યાધીથી પીડિત અને અતિ દુઃખી હાય છે. કાઈ બુદ્ધિમાન અને કળાવાન હોય છે, ત્યારે કાઈ મુરખ અને કલાવિહિન હૈાય છે. આવા કાર્યોનું મૂળ કારણ કમ છે. કારણ વિના કાર્યની ઉત્પતિ થતી નથી. કમની વિચિત્રતાથીજ દરેક પ્રાણીમાં ભિન્ન ભિન્ન વિચિત્રતા જણાય છે, એ વિચિત્રતાના જે હેતુ તેજ ક્રમ છે, ” • હવે મૂર્તિ માન્ કના અમૂર્તિમાન્ જીવની સાથે શી રીતે સંબંધ થાય ? એવી જે શંકા થાય છે, તે શંકા વસ્તુસ્વભાવના જ્ઞાનના અભાવે પ્રાણીઓને થાય છે. એમના સંબંધ પણ આકાશ અને ઘડાની જેમ ખરાબર મલતા છે. એમાં અસ’વિતપશું જરા પણ નથી. જેમ વિવિધ જાતના માહિ માદક પદાગ્રંથી અને ઓષધેાથી અમૃત એવા જીવને ઉપઘાત થાય છે, અને દાર વિગેરે કેફી ચીજોના પીણાથી જીવ એલાન મની જતા પ્રત્યક્ષ જણાય છે. તેમજ બ્રાહ્મી આદિક ઔષધિથી આવરણુ ખસી જઈ બુદ્ધિની નિમળતા થતી પ્રત્યક્ષ જોવામાં આવે છે; તેથી અનુગ્રહ પણ થાય છે, પણ ખરેખર તે નિલે પ છે. વેદના જે પદ ઉપરથી તમારા મનમાં સંશય થયા છે, તે વાકય ( શ્રુતિ ) આ પ્રમાણે છે. 66 पुरुष एवेदं निं सर्वे यद्भूतं यच्चभाव्यं इत्यादि " આ પદને તમે એવા અથ કરી છે કે, ‘જે અતીત કાળમાં થએલુ છે, તથા જે આગામી કાળમાં થવાનુ છે, તે સઘળું T આત્માજ છે. એમાં એવકાર કર્યાં, ઇશ્વર આદિકના નિષેધ માટે છે. ( એમાં “ fñ ” એ વાકયના અલંકાર માટે છે ) આવા અર્થથી જે મનુષ્ય, દેવ, તિય ચ, પર્વત, પૃથ્વી, આફ્રિક વસ્તુઓ દેખાય છે, તે સઘળું આત્માજ છે, અને તેથી ક્રમના નિષેધ પ્રગટજ છે.’ પણ હું અગ્નિભૂતિ ! એ અથ ખરાખર નથી. 38 " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ કેમકે વેદનાં તે પદે તે પુરૂષની સ્તુતિના છે. વેદનાં વાકય ત્રણ પ્રકારનાં છે, કેટલાંક વિધિવા છે, જેમકે સ્વર્ગની ઈચ્છા કરનાર પ્રાણીએ અગ્નિહોત્ર કરવું; વળી કેટલાંક વાકયો અનુવાદ સૂચવ નારાં છે, જેમકે બારમાસને એક સંવત્સર કહેવાય અને કેટલાંક વા સ્તુતિરૂપ છે, જેમકે આ ઉપરનું તમારા સંદેહપણાનું જે વાક્ય છે, તે વાકયથી વિષ્ણુને મહિમા કહે છે, પણ અન્ય વરતુઓનો અભાવ કહેલું નથી. નહીં તે “guછં પુર , vri mોર કાર્ય - ઈત્યાદિક વેદના વાકયો નિરર્થક થાય. (જુઓ કલ્પસૂત્રની સુબાધિકા ભાષાંતર પૃ. ૯૮) કહે અગ્નિભૂતિ ! તે કર્મ મૂર્તિમાન છે એમ તમે માને, કેમકે કર્મને અમૂર્ત માનવાથી આકાશાદિકની જેમ તેનાથી આત્માને અનુગ્રહ ઉપઘાતને ( સુખ, દુઃખને) પ્રસંગ ઘટસે નહી. વળી કર્મોની સાથે આત્માને અનાદિકાળથી સંબંધ છે, એમ પણ તમે માનો કેમકે તેને સંબંધ સાદિ માનીયે તે મુકતજીને પણ કમને સંબંધ થ જોઈએ. સાદિ સંબંધ માનવાથી સંસારી જીવ પહેલાં કર્મ રહિત હરે અને પછી અમુક કાળે કર્મ સહિત થયે. જે એમ માનવામાં આવે તે પછી મુક્તજીવ પણ કર્મ રહિત થયા પછી, તેને પણ અમુક વખતે કર્મને સંબંધ થ જોઈએ, અને તેમ થાય તે પછી મુક્તજી અમુક્ત થશે; માટે તેમ માનવું ઈષ્ટ નથી. પ્રવાહે કરી છવકર્મ ને સંબધ અનાદિ છે એમ તમે માને. જે તમને એમ લાગે કે જીવકર્મને સંબંધ અનાદિને છે, ત્યારે તેને વિગ શી રીતે થઈ શકે ? કેમકે અનાદિ હોય તે અનંત પણ હોય. જેમ કાળ અનાદિ છે તેમ અનત પણ છે. આવા પ્રકારની શંકાનું સમાધાન એ છે કે, જેમ સુવર્ણ અને પાષાણુને સંબંધ અનાદિ છે, તે પણ તેવા પ્રકારની સામગ્રીના યેગે અગ્નિમાં મુકીને ધમવાથી સુવર્ણ અને પાષાણુ જુદા પડે છે, તેમ જીવ પણ ધ્યાનરૂપી અગ્નિના ગે અનાદિ સંબંધવાળા કમથી જુદા પડે છે, એમ સિદ્ધ થાય છે. વળી તે આયુષ્યમાન ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] વાયુભૂતિને સંશય. ૨૯૮ જે કર્મ ન હોય તે ધર્મ, અધર્મ, દાન, અદાન, શીળ, અશીળ, તપ, તપ, સુખ, દુઃખ, સ્વર્ગ, નરક વિગેરે સર્વ વ્યર્થ થાય. માટે તમારા મનમાં કર્મ છે કે નહિ એ શંકાને કાઢી નાખી “કર્મ છે એમ માને. તેમજ શુભાશુભ કર્મને કર્તા છવ છે અને ભક્તા પણ જીવ જ છે, જીવ પોતે કરેલાં કમને અનુભવ પોતે જ કરે છે, એટલે તેના શુભાશુભ વિપાક પતેજ ભગવે છે. હે અગ્નિભૂતિ! તમારા મનને સંશય મેં જાયે, તેમ હું જ્ઞાનાવરણાદિક આઠે કર્મો પ્રત્યક્ષ જોઉં છું; માટે કર્મને સ્વીકાર કરો. જીવ કર્મ વિગેરે કઈ પણ વસ્તુ મને અદશ્ય નથી, માટે કર્મ છે એમ તમે સ્વીકાર કરે.” આ પ્રમાણેના પ્રભુના ઉપદેશથી તેમના મનને સંશય નાશ પા, પ્રતિબંધ પામ્યા. અગ્નિભૂતિએ ઈર્ષ્યા છે દઈ, પિતાને ધન્ય માનતા પાંચસો શિષ્યની સાથે, પ્રભુ પાસે છેતાળીશ વર્ષની ઉમરે દીક્ષા લીધી. પછી દશ વર્ષ સુધી છઘસ્થ પણે વિહાર કરી કેવળજ્ઞાન પામ્યા, અને સેળ વર્ષ સુધી કેવળ પર્યાયને ભગવી સિદ્ધિ પદને પામ્યા. ' અગ્નિભૂતિ એ પણ દીક્ષા લીધી, તે વાત સાંભળી વાયુ ભૂતિએ વિચાર્યું કે “જેણે મારા મનને વાયુભૂતિના સંશ- ભાઈઓને જીતી લીધા તે બરાબર સર્વ. થનો ખુલાશે જ્ઞજ હોવા જોઈએ માટે ભગવંતની પાસે જઈ તેમને વંદના કરીને મારું પાપ ધોઈ નાખું, તેમજ હું પણ મારે સંશય પુછી ખુલાસે કરી લઉ.” આ પ્રમાણે વિચાર કરી તે પોતાના પાંચસે શિષ્યો સાથે ભગવંતના સમવસરણમાં આવ્યા અને પ્રભુને પ્રણામ કરી તેમની નજીકમાં બેઠા. પ્રભુએ તેમને કુશળ સમાચાર પુછયા, અને કહ્યું કે, “હે વ યુભૂતિ ! તમારા મનમાં જીવ અને શરીર વિષે મેટો ભ્રમ છે તો તકરીર એ સંશય છે. પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ થતું ન હોવાથી છવ શરીરથી જુદે લાગતું નથી, તેથી જલમાં પરપોટાની જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ તે જીવ શરીરમાંથીજ ઉન્ન થઈને શરીરમાં જ મૂછ (લય) પામે છે. આ તમારો આશય છે પણ તે વાસ્તવિક નથી સર્વ પાણીએને એ જીવ દેશથી (કથંચિત ) તે પ્રત્યક્ષ છે, કારણકે તેના ઈચ્છા વિગેરે ગુણે પ્રત્યક્ષ હેવાથી જીવ વસંવાદ છે, એટલે કે તેને પોતાને અનુભવ થાય છે. તે જીવ દેહ અને ઇન્દ્રિયોથી જુદે છે. ઈદ્રિયાની શક્તિ જ્યારે નાશ પામે છે, અને તે પિતાનું કાર્ય કરી શકતી નથી, ત્યારે તે ઈદ્રિયને સંભારે છે કે મારી અમુક ઈદ્રિ તે પોતાનું કાર્ય કરી શકતી નથી, તે મરણ પામી છે અથવા નાશ પામી છે. આ પ્રમાણે તે પિતે ઉહાપોહ કરે છે. એ ઉપરથી મારું શરીર અને મારી ઈદ્રિય ઈત્યાદિ માનવાવાળે જીવ, શરીરથી પૃથફ છે એમ પ્રતીતિ થાય છે. " सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयों हि शुद्धो यं पश्यं ति धीरा यतयः संयतात्मान इत्यादि " વળી આ પ્રમાણેની શ્રુતિને અર્થ નીચે પ્રમાણે છે. આ તિરૂપ તથા શુદ્ધ આત્મા, સત્ય, તપ, અને બ્રહ્મ ચય થી જણાય છે, તે પદથી ભૂતેથી આત્મા પૃથક છે એમ પ્રતીતિ થાય છે, માટે તમે જે સંશય કરે છે. તે યથાર્થ નથી. ( જુઓ સુબેધિકા પૃ. ૯૯). પ્રભુની અમૃત સરખી વાણીથી વાયુભૂતિના મનની શંકાનું સમાધાન થયું. તેમણે પણ પોતાના બે ભાઈઓની માફક સંસારથી વિરકત થઈ પિતાના પાંચસો શિષ્યની સાથે દીક્ષા લીધી. બાકીના આઠેના મનમાં કોઈને કંઈ પ્રકારના સંદેહ હતા તેઓ અનુક્રમે પ્રભુ પાસે આવ્યા, અને તે દરકેના સંશયના ખુલાસા પ્રભુએ કર્યા. તેઓ સર્વેએ પ્રભુના ઉપદેશથી વૈરાગ્ય પામી પિત પિતાના પરિવાર સાથે દીક્ષા લીધી. તે દરેકના મનમાં શું શંકા હતી અને તેનું સમાધાન પ્રભુએ કેવી રીતે કર્યું, તેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ વ્યક્ત અને સુધના સશય. ૩૦૧ ચાથા પંડિત વ્યકત નામના હતા. તેમના મનમાં એવા સંશય હતા કે, “ પૃથ્વી આદિ પંચભૂતે જગતમાં છે નહી, તેની જે આજે પ્રતીતિ ૨૭ ભવ. ] વ્યક્ત નામના પંડિતની શ’કાનુ થાય છે, તે ભ્રમથી જલ ચંદ્રવત્ છે. આ સમાયાન મધુ શૂન્યજ છે. ” પ્રભુએ જણાવ્યુ કે, આવા તમારા દૃઢ આશય છે. પણ તે મિથ્યા છે. તમે વેદના પદોનેા યથાર્થ અથ જાણી શકયા નથી. જે પદ્મના લીધે તમારા મનમાં એ શંકા જન્મ પામી છે, તે પદ્મ આ પ્રમાણે છે. “येन स्वप्नोपमं वै सकळं, इत्येष बह्मविधिरंजसा विज्ञेयः " ,, આ પદને તમા એવા અર્થ કરી છે કે, ખરેખર પૃથ્વી આદિક આ સઘળું સ્વપ્ન સરખુ' એટલે અસત્ય છે, અને તેથી પંચ ભૂતાના અભાવ છે. વળી “પૃથ્વી વતા, આપો ફેષતા ’ ઇત્યાક્રિક વાકયેાથી ભૂતાનું છતાપણુ જણાય છે; માટે તે માબતમાં ખરૂ શું હશે એવા સ ંદેહ છે પણ એવા સ ંદેહ રાખવાને કારણુજ નથી; કેમકે સ્વપ્નોપમ હૈ સ ઇત્યાદિ પઢો આત્મા સમધિ ચિંતવનમાં કનક, કામિની આફ્રિકાના સચાગને અનિત્યપણુ સૂચવનારા છે; પણ તે કઈ પંચભૂતાના નિષેધ સૂચવનારાં નથી. જે સત્ર શૂન્યતાનાજ પક્ષ લેવામાં આવે, તે પછી ભૂવન ( જગત ) માં વિખ્યાત થયેલા, સ્વપ્ન, અસ્વસ, ગંધવપુર, નગર, વિગેરે ભેદ્દે થવાજ ઘટે નહી. માટે પંચભૂતા સર્વથા નથી એવા સંશય કાઢી નાખા. 66 પાંચમા પતિ સુધમના મનમાં એવી શંકા હતી કે, આ જીવ જેવા આ ભવમાં છે, તેવાજ સુધ પડીતના પરભવમાં થાય છે; કેમકે સંસારમાં કારસ’શયનું સમાધાન. ણુને મળતુ જ કાય થાય છે. થાલી પ્રમુખ ખીજથી તે બ્રાન્ચનીજ ઉત્પત્તિ થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ થ૦૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૮ બીજાની થતી નથી.” પ્રભુએ કહ્યું કે, “આ તમારી શંકા ખરી નથી. વેદના જે પદે ઉપરથી તમને શંકા ઉદ્દભવ પામી છે તે પદે આ પ્રમાણે છે.” પુરે છે પુરવમરનુ, vજ્ઞા vશુર્વ ” ઈત્યાદિ પદો ભવાંતરનું સાદસ્ય પણું સૂચવનારાં છે, તથા “TIો છે પણ ગાયત્તે ચા રહ્યતે” ઈત્યાદિ પદે તે વળી ભવાંતરમાં સાદસ્થપણું દેખાડનારાં નથી. એમ માની તમને શંકા પેદા થએલી છે. પણ એ પદને ખરે અર્થ આ પ્રમાણે છે. પ્રથમ જે પદ ઉપર જણાવ્યું તેને અર્થ એ છે કે, માર્દવ આદિક ગુણએ કરીને યુકત હોય,તે મનુષ્ય પુનઃ મનુષ્યપણનું આયુષ્ય બાંધી, પછે પણ મનુષ્યપણાને પામી શકે, એ અર્થનિરૂપણ કરનારાં તે વાયો છે. પણ મનુષ્ય તે મનુષ્યજ થાય એ નિશ્ચય બતાવનારાં તે વાક નથી. વળી તમારા મનમાં એવી એક યુક્તિ ઠસેલી છે કે, મનુષ્ય કેવી રીતે પશુ થઈ શકે? કેમકે ડાંગર (ચેખા) ના દાણું વાવવાથી કાંઈ ઘણું પેદા થતા નથી. પણ તે યુકિત બરાબર નથી; કારણ કે છાણ આદિથી વીંછીની ઉત્પત્તિ થાય છે, તેથી એવી રીતે સાદેશ્ય પણું ઘટી શકતું નથી. જેવી રીતે સરળતા આદિક ગુણે વડે મનુષ્ય ભવનું આયુષ્ય બાંધે છે, અને મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થાય છે, તેમ માયા કપટ વિગેરે ગુણેમાં પચી રહેલે જીવ અહીં પથરૂપે જીવીત ગુજારે છે, અને આગામી ભવ સંબંધી પશુનું આયુષ્ય બાંધી, પશુની જાતિમાં ઉત્પન્ન થાય છે. તેથી જીવની પૃથક પૃથક ગતિમાં ઉત્પતિ કર્મને આધિન છે, અને તેથીજ પ્રાણીઓનું વિવિધપણું દેખાય છે. હં. મેશાં કારણને મળતુજ કાર્ય થવું જોઈએ એ કાંઈ ચોકકસ (એકાંત) નિયમ નથી. ઈંગ વિગેરેમાંથી શર પ્રમુખ ઉગી નીકળે છે. પ્રભુના આ પ્રમાણેના ખુલાસાથી તેમના મનનું સમાધાન થયું, અને તેમણે પણ પાંચસે શિષ્ય સહિત દીક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] મર્યપુત્ર અને અંકપતિની શંકાઓ. માયપુત્રને દેવતાઓ છે કે નહી” એ સંદેહ હતે. પ્રભુએ કહ્યું “હે મૌર્ય પુત્ર! તમને દેવતાઓને મેર્યપુત્રના સંદ વિષે સંદેહ છે, પણ તે મિચ્યા છે. જુઓ હને ખુલાસે. આ સમવસરણમાં પોતાની મેળે આવેલા ઇંદ્રાદિક દેવતાઓ પ્રત્યક્ષ છે. શેષ કાળમાં સંગીત કાર્યાદિની વ્યગ્રતાથી અને મનુષ્ય લેકના દુસહ ગંધથી તેઓ અહીં આવતા નથી, પણ તેથી કાંઈ તેમને અભાવ સમજવાને નથી તેઓ અહંતના જન્મ અભિષેક વિગેરે અનેક પ્રસંગે આ પૃથ્વી પર આવે છે. તેનું કારણ અરિહંતને અતિશ્રેષ્ઠ પ્રભાવ છે.” આ પ્રમાણેની ભગવંતની વાણીથી બેધ પામી મૈર્યપુત્રે પિતાના ૩૫૦ શિષ્ય સહિત દીક્ષા લીધી. નારકી જીવે પ્રત્યક્ષ નજરે દેખાતા નથી, તેથી નારકી નથી એ અંકપતિ નામના પંડિતના મનમાં અંકપતિ પંડિતની સંદેહ હતું. તેઓ પોતાના ત્રણ શિષ્ય શંકાનું સમાધાન. સાથે પ્રભુના પાસે આવ્યા. પ્રભુએ તેમને કહ્યું કે “તમારા મનમાં નારકીના અસ્તિત્વપણા સંબધે શંકા છે, પણ તે વાસ્તવિક નથી. જગતમાં જેઓ પાપાચરણ કરે છે, તેઓ નરકમાં જઈને ઉપજે છે. નારકીના જીવે છે, પરંતુ અત્યંત પરવશપણને લીધે તેઓ અહીં આવવાને સમર્થ નથી, તેમજ મનુષ્ય ત્યાં જવાને સમર્થ નથી. નારકી પ્રત્યક્ષ ઉપલભ્ય નથી, પણ યુક્તિગમ્ય છે, અને જે અવધ્યાદિ જ્ઞાનીઓ છે તેઓને તે તે પ્રત્યક્ષ દેખાય છે.” પ્રભુના આવા પ્રકારના વચન સાંભળી તેમના મનને સંશય નષ્ટ થયે, અને તેમણે પોતાના શિષ્ય સહિત પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. ૧ ભગવંત મહાવીરના સમયમાં ક્ષાયિક જ્ઞાનીઓને સદભાવ હતો. ભગવંતની પાટે શ્રી સુધર્માસ્વામી, અને તેમની પાટે શ્રી જંબુસ્વામિ થયા. તેઓ આ ક્ષેત્રમાં ભગવંતના સાસનમાં છેલા ક્ષાયિકજ્ઞાની ( કેવળજ્ઞાની ) થયા છે. ત્યાર પછી કાળ દોષથી એવા જ્ઞાનીઓને વિચ્છેદ થયો છે એમ શાસ્ત્ર મર્યાદા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ > જીવને બંધ, નિર્જરા, અને મેાક્ષ છે કે નડી ” એ વિષે ડિક નામના પડિતના મનમાં શકા હતી. તે પેાતાના સાડા ત્રણસે। શિષ્યાની સાથે પ્રભુના સમવસરણમાં આન્યા પ્રભુને પ્રણામ કરી યાગ્ય સ્થાનકે બેઠા પ્રભુએ તેમના મનની શંકા પ્રથમ કહી બતાવી, અને જણાવ્યુ કે, “ આત્માને મધ અને મેાક્ષ થાય છે એ વાત પ્રસિદ્ધ છે મિથ્યાત્વ, અવિરતી, કષાય, અને ચેાગ એ કમબંધના મૂખ્ય હેતુએ છે. તેના સેવનથી જીવા જે કર્મના બંધ કરે તે અંધ કહેવાય છે. તે કમ બંધને લીધે પ્રાણીઓ દારીની સાથે ખંધાયા હોય તેમ નરક, તિ'ચ, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિમાં પરિભ્રમણ છતા પરમ દારૂણ દુઃખના અનુભવ કરેછે. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનુ` આરાધન ક્રમ નિર્જરા ( વિયેાગ ) ના હેતુએ છે, તેમના સેવનથી પ્રાણીએ કમથી સવથા રહિત થાય છે અને તેને મેક્ષ કહે છે; જ્યાં પ્રાણીને અનંત સુખ હાય છે. જો કે જીવ અને ક્રમના પરસ્પર સખ ધ અનાદિ સિદ્ધ છે,પણ અગ્નિથી સુવર્ણ અને પાષાણુ જુદા પડી જાય છે, તેમ જ્ઞાનાદિકના આરાધનથી જીવ અને ક્રમના વિયાગ થાય છે. આવા પ્રકારના ઉપદેશથી તેમના મનના સંશય દુર થયા અને તેમણે પેાતાના શિષ્યા સહિત દીક્ષા લીધી. ૩૦૪ " સડિક પંડિતની શકાનું સમાધાન. અચલભ્રાતા નામના પડિતને પુણ્ય અને પાપના સબંધે સંદેહ હતા. તેઓ પેાતાના ત્રણસેા શિષ્ય સહિત પ્રભુના સમવસરણમાં આવ્યા. તેમને પ્રભુએ કહ્યુ કે “ તમારા મનમાં પુણ્ય અને પાપ એ કઈ છેજ નહી, એ વિષે શંકા છે. પણ હું અચલભ્રાતા ! પુણ્ય અને પાપના સબધમાં તમે જરા પણ શંકા ધરશેા નહી, કારણ કે આલેાકમાં પુણ્ય અને પાપનું ફળ પ્રત્યક્ષ જણાય છે; તેમજ વ્યવહારથી પણ પ્રસિદ્ધ થાય છે. દીશ આયુષ્ય, આરોગ્ય, રૂપ, લક્ષ્મીની પ્રાપ્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com અચલભ્રાતાના સશયનું છેદન. Page #338 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભાવ ] મેતા પંડિતની શંકા. અને સત્કલમાં જન્મ ઈત્યાદિ પુણ્યના ફળ છે, અને તેથી વિપરીત અલ્પ આયુષ્ય, કુરૂપ, નિર્ધનતા, વ્યાધિઓની પીડા અને નીચકુળમાં જન્મ ઇત્યાદિ પાપના ફળ છે. આ પ્રત્યક્ષ દેખાતા ભેદના હેતુ એનું મનન કરવાથી શંકાનું સમાધાન આપે આપ થઈ જશે. જે પુણ્ય અને પાપ જેવું જગતમાં કંઈ ન હોય, તે પછી જગતના જીમાં જે તારતમ્યતા જોવામાં આવે છે, તે જોવામાં આવે નહી, અને બધા સમાન કેટીમાં હોય. પરંતુ તેમ તે છેજ નહી તેથી ખાત્રી થાય છે કે તે તત્વે જગતમાં છે.” આવા પ્રકારના પ્રભુના વચનથી અચળભ્રાતા પ્રતિબંધ પામ્યા, અને તેમણે શિવે સહિત ચારિત્ર અંગીકાર કર્યું દશમા મેતાર્ય નામના પડિત છે. તેમના મનમાં એ સંશય હતો કે, “ભવાંતરમાં પ્રાપ્ત થવારૂપ મેતાર્ય પંડિતના પરલોક નથી, મતલબ પુનર્ભવ નથી; મનનું સમાધાન. કારણ કે ચિદાત્મરૂપ જીવનું સ્વરૂપ બધા ભૂતના એક સંદેહરૂપ છે. તે ભૂતને અભાવ થતાં-વિખરાઈ જતાં જીવન પણ અભાવ થાય છે, તે પછી પરલોક કે પુનર્ભવ શી રીતે હોઈ શકે?” આ સંશય પાસે આવતાં પ્રભુએ તેમને કહી સંભળાવ્યું, અને પુછયું કે, “તેમને એ સંશય છે એ વાત ખરી કે નહી?” પંડિતે નિઃગવિતપણે પ્રભુને જણાવ્યું કે, “આપે જે મારા મનને સંદેહ જણાવ્યું, તેજ પ્રમાણે મારા મનમાં સંશય છે.” પ્રભુએ તેમના સંશયનું સમાધાન કરતાં જણાવ્યું કે, “તમારે એ સંશય મિથ્યા છે. જીવની સ્થિતિ સર્વ ભૂતથી જુદી જ છે. કેમકે બધા ભૂતે (પંચમહાભૂત) એકત્ર થાય, તે પણ તેમાંથી કાંઈ ચેતના ઉન્ન થતી નથી. તેથી જે જીવને ધર્મ-લક્ષણ છે, તો સ્ત્રાનિક ” તે પંચમહાભૂતથી જુદું છે. એ ચેતના લક્ષણવાળે જીવ. આયુષ્ય પુરું થયા બાદ શરીરથી જુદું પડી પરલોકમાં જાય છે, અને કેટલાક અને તે તે ભવમાં પણ જાતિ મરણ વિગેરે કારણથી પૂર્વ 89 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ લવનું સ્મરણ થાય છે. જો પુનર્ભવ ન હેાય તે આ ભવમાં જે શુભાશુભ કાર્ય -કર્મો-કરવામાં આવે છે, તેનુ ફળ કેણુ ભગવશે ? જ્યારે પરભવ ન હેાય અને શુભાશુભ કૅમતુ ફળ ભેગવવાનું' ન હાય, તે પછી સારા કર્મો કરવાં જોઇએ અને નઠારા કાર્યોના ત્યાગ કરવા જોઇએ એ વિચારણાજ શું કરવા જોઇએ ? પછી તે દરેકે પોતાના મનસ્વિતર ગેા પ્રમાણે વર્તવુ... એમજ નક્કી થાય; પરંતુ જગતમાં શુભાશુભ કર્મોના ફળ ભોગવતા તે જોવામાં આવે છે. તે તમામ કઇ ભવમાં કરેલા કર્મોનું પરિણામ હાય છે તેમ નથી; માટે પુનભવ છે, પરલેાક છે. એમાં સંશયને જગ્યાજ નથી. મેતાય ૫'ડીતે પોતાના મનનેા સશય દૂર થવાથી, ત્રણસે શિષ્યા સાથે પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. હૈ ' અગીઆમા પ્રભાસ નામના પતિના મનમાં એવા સદેહ હતાં કે; ‘ નિર્વાણુ ( મેાક્ષ ) છે કે નહી ? ’ પ્રભાસ પડિતના પ્રભુની પાસે તે પેાતાના ત્રણસે સશયનુ સમાધાન શિષ્યા સાથે આવ્યા. પ્રભુને વદન કરી ચેાગ્ય સ્થાને બેઠા. પ્રભુએ તેમના મનને સ ંદેહ તેમને કહી પુછ્યું કે, “ હે પ્રભાસ પંડિત ! તમારા મનમાં નિર્વાણુના સંબધે સંશય છે એ વાત ખરી ” પ્રમાસે ઉત્તર આપ્ય * “ હા. "" << પ્રભુએ તેમના તે સંશયનું સમાધાન કરતાં જણાછ્યું કે, “તમને જે વેદના પદના અની વિચારણાથી એ સંશય પેદા થયે છે, તે પદ આ પ્રમાણે છે जरामर्ये वा यदग्निहोत्रं r આ પદથી મેાક્ષના અભાવનુ સૂચન થાય છે, કેમકે “ જ્ઞત્તમરું " કેતાં હમેશાં કરવું, એમ કહ્યું છે; અને તેથી કરીને અગ્નિહેાત્ર હમેશાં કરવાનું પ્રતિપાદન કર્યું, તે અગ્નિહેાત્રની ક્રિયા મેાક્ષનુ કારણ થઈ શકતી નથી, કેમકે તેમાં કેટલાક જીવાને વધુ થાય છે; તે કેટલાકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 4t 99 Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ૨૭ ભવ. ] પ્રભાસના સંદેહને ખુલાસે ઉપકાર થાય છે, અને મોક્ષ સાધકપણા માટે એવાં અનુષ્ઠાને સંબંધી કઈ વખત કંઈ કહેલું નથી માટે મોક્ષ છે જ નહી, એવું પ્રતીત થાય છે. તેમ વલી કહ્યું છે કે “ aft વિત કેતાં બે બ્રહ્મને જાણવાં, એક પર અને બીજું અપર, તેમાં પર એટલે સત્ય જ્ઞાન, અને અપર એવા શબ્દથી તે મોક્ષની પ્રતીતિ થાય છે. એવી રીતને તમારા મનમાં સંદેહ છે. કઈ વાત સત્ય માનવી? તે પદને અર્થ હું કહું છું તે પ્રમાણે કરો, કેમકે અહીં “ના” શબ્દને “#f” એ અર્થ છે, એટલે જે કઈ સ્વર્ગોદિકને અર્થિ હોય, તેણે જાવ છવ સુધી અગ્નિહોત્ર કરવું, અને નિર્વાણને અર્થિ હોય, તેણે અગ્નિહોત્ર છોડને નિવણ સાધનની પણ ક્રીયા કરવી પણ નિયમથી “અ ન્નકવો" એ શબ્દાર્થ કર નહીં; અને તેથી કરીને નિર્વાણ સાધક ક્રિયાને પણ વખત જણાવ્યું. વળી કમને ક્ષય તે મેક્ષ છે. વેદથી અને જીવની અવસ્થાના વિચિત્રપણાથી કર્મ છે એ વાત સિદ્ધ થાય છે. સમ્યક જ્ઞાન, દર્શન, અને ચારિત્રાર ધનથી કર્મને ક્ષય થાય છે. તેથી અતિશય જ્ઞાનવાળા પુરૂષને તે મોક્ષ પ્રત્યક્ષપણે જણાય છે. સમ્યક જ્ઞાન, અને સંયમ સંપૂર્ણ પ્રાપ્ત કરવા તેજ મેક્ષ સાધવાને ઉપાય છે. તે ઉપાય આ નરભવને વિષેજ સાધવા યોગ્ય છે, કારણ કે મનુષ્યગતિમાંજ તે સાધી શકાય છે, જે એ ધર્મશીલ એટલે ધર્મનું પ્રતિપાલન કરનાર પ્રધાન મુનિએ હેય છે, તેઓ નિ દુખ રહિત થાય છે. તેઓજ શીધ્રપણાથી પરમાર્થ તત્વને, એક ચિદ્રુપ એવા મોક્ષને, પ્રાપ્ત કરી શકે છે.” પ્રભુના આવા પ્રકારના ઉપદેશથી તેમના મનને સંશય નાશ પામે, અને પ્રતિબોધ પામી ત્રણ શિષે સહિત પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. આ પ્રભાસની આ વખતે સો વર્ષની વય હતી. તેમણે બાલ્યાવસ્થામાં જ ગૃહસ્થાવાસને ત્યાગ કરી સર્વ વીરતિ અંગીકાર કરી. પછી આઠ વર્ષ સુધી છવાસ્થપર્યાય પાળીને આવરણ રહિત અવ્યાબાધ કેવળજ્ઞાન પામ્યા. કેવળ અવસ્થામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ સેલ વર્ષ સુધી વિચરી, અનેક ભવ્ય જીને પ્રતિબંધી, જે સુખના માટે ઉદ્યોગ કર્યો હતે તે મેક્ષ સુખ પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે મહાન કુળમાં ઉત્પન થએલા મહાપ્રાણ, સંવેગ પામેલા, અને વિશ્વને વિષે પંડિત, એવા તે અગીયાર પ્રસિદ્ધ વિદ્વાને શ્રી વીર પ્રભુના મૂખ્ય શિષ્ય થયા. શતાનિક રાજાને ઘેર ચંદનબાળા પ્રભુને કેવળજ્ઞાન થયાની રાહ જોતી દિવસે નિર્ગમન કરે છે. તેણે ચંદનબાળાની આકાશ માર્ગે દેવતાઓને જતા આવતા દીક્ષા. જોયા. તેથી પ્રભુને કેવળજ્ઞાન થયાને તેના મનમાં નિશ્ચય થયે. તેને વ્રત લેવાની ઈચ્છા થઈ. ક્ષેત્રદેવતાની સહાયથી તે પ્રભુના સમવસરણમાં, જ્યાં બાર પ્રકારની પણંદ બેઠેલી છે, ત્યાં આવી. પ્રભુને ત્રણ પ્રદક્ષિણ. કરી નમીને પિતાને દીક્ષા આપવા માટે પ્રભુને વિનંતી કરી, અને બે હાથ જોડી નમીને ઉભી રહી. તે વખતે બીજી પણ અનેક રાજા તથા અમાત્યાની પુત્રીએ દીક્ષા લેવા માટે તૈયાર થઈ. પ્રભુએ ચંદનાને મૂખ્ય કરી તે સર્વેને દીક્ષા આપી. તેજ વખતે હજારે નરનારીઓને શ્રાવકના લાયકના વ્રત આપી શ્રાવકપણામાં સ્થાપિત કર્યા. એવી રીતે ચતુર્વિધ સંઘથી પવિત્ર એવા ધર્મતીર્થધામ વરાજની સ્થાપના કરી. અગીઆર પંડિતોએ પોતાના ચુંવાલીસે બ્રાહ્મણે -શિષ્ય-સાથે દીક્ષા લીધેલી હતી. પ્રભુએ અગીઆરને મુખ્ય ગણધર પદે સ્થાપ્યા. “ઉત્પાદ, વ્યય, અને ધૃવાત્મક ત્રિપદી કહી સંભળાવી તે ત્રિપદી વડે પ્રભુની આજ્ઞા લઈ, તેમણે (ગણધરે) દ્વાદશાંગી તથા ચૌદપૂર્વની રચના કરી. ચૌદપૂર્વ, ગણુધરાએ અંગેની પુર્વે રચ્યાં, તેથી તે પૂર્વ કહેવાય છે. પછી સમયને જાણનાર ઇંદ્ર મહારાજ, તત્કાળ વામય દિવ્ય થાલમાં સુગંધિ ચૂર્ણથી પૂર્ણ દિવ્ય સૂર્ણ ભરીને, પ્રભુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બવ. ] પંચ મહાવ્રત અને તેની પચીશ ભાવના. સન્મુખ આવીને ઉભા. પછી પ્રભુ રત્નમય સિહાસનથી ઉડીને તે ચૂણની સંપૂર્ણ મુઠી ભરીને ઉભા થયા. ગૌતમ પ્રમુખ અગીઆર ગણધરી અનુક્રમે જરા નમીને પ્રભુની સન્મુખ ઉભા. તે વખતે દેવા પણ સઘળા વાજિંત્રાદિકના ધ્વનિને નિવારીને મૌન ધરી રહ્યા, અને પ્રભુ શી આજ્ઞા કરે છે, તે સાંભળવા આતુર થઇ ઉભા રહ્યા. ગણુધારાને ઉદ્દેશીને અમૃતમય વાણીથી પ્રભુએ તેમને કહ્યુ કે, “ દ્રવ્ય, ગુણ, અને પર્યાયથી તમાને તીની અનુજ્ઞા છે. ” એમ કહી પ્રથમ ઇંદ્રભૂતિના અને પછી અનુક્રમે બધા ગણુધરાના મસ્તકપર ચૂણું ( વાસક્ષેપ ) નાખ્યુ. તે પછી દેવાએ પણ તેમનાપર ચૂ અને સુગ'ધી પુષ્પ ની વૃષ્ટિ કરી. " “ આ ચિરંજીવી થઈ ધર્મ ના ચિરકાળ સુધી ઊદ્યોત કરશે,” એમ કહીને પ્રભુએ, સુધર્મા ગણધરને સવ' મુનિએમાં મૂખ્ય કરી, ગણનાધુરીની અનુજ્ઞા કરી. સાધવીએમાં સંયમના ઉદ્યોગની ઘટનાને માટે, પ્રભુએ તે સમયે ચક્રનાને પ્રવતિની પદે સ્થાપિત કરી. પાંચ મહાવ્રત અને તેની પચીશ ભાવના શ્રી આચારાંગ સૂત્રમાં શ્રીસુધર્માસ્વામી પ્રભુ મહાવીરનું ચરિત્ર શ્રી જબુ' સ્વામિ ને કહી સંભળાવતાં, આ સમયનું વર્ણન નીચે પ્રમાણે કરે છે, ( શ્રી આચારાંગ સૂત્ર મૂળ સહિત ભાષાંતર ) છાપીત બુક પૃષ્ટ-૩૮૨ “ આવી રીતે વિચરતાં ભગવાનને બાર વર્ષે પ્રતિક્રમ્યા હવે તેરમા વર્ષોંની અંદર ઉન્હાળાના ત્રીજા માસે ખીજે પક્ષે વૈશાખ સુદ્ધિ ૧૦ના સુવૃત નામના વિજય મુહુર્ત, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના ચાર્ગે, પૂર્વ દિશાએ છાયા વળતાં છેલ્લે પહારે, જણિકગામ નગરની બાહેર, ઋજીવાલિકા નદીના ઉત્તર કિનારે, સ્યામક ગાથા પતિના કપણુ સ્થળમાં, વ્યાવૃત નામના ચૈત્યના ઇશાન ક્રાણુમાં, શાળ વૃક્ષની પાસે અર્ધા ઉભા રહી, ગાહિકા આસને આતાપના ફરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ થાં, તથા પાણી વગરના બે ઉપવાસે, જ ધાએ ઉંચી રાખી માથું નીચે ઘાલી ધ્યાન કષ્ટમાં રહેતાં થકાં, શુકલધ્યાનમાં વતાં છેવટનું સ ́પૂર્ણ પ્રતિપૂર્ણ અભ્યાહત નિરાવરણુ અનંત ઉત્કૃષ્ટ કેવળજ્ઞાન તથા કેવળર્દેશન ઉપન્યું. ( ૧૦૨૪) હવે ભગવાન અર્હત્ જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વભાવદર્શી થઇ, દેવ, મનુષ્ય, તથા અસુર પ્રધાન ( આખા ) લેાકના પર્યાય જાણવા લાગ્યા. એટલે તેની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉત્પાત, ખાવુ' પીવું, કરેલુ કરાવેલું, પ્રગટ કામ, છાનાં કામ, ખેલેલું, કહેલુ, એમ આખા લેાકમાં સર્વ જીવાના સાઁભાવ જાગતા દેખતા થકા વિચરવા લાગ્યા. (૧૦૨૫) જે દીને ભગવાનને કેવળજ્ઞાન, કેવળ દર્શનઉપન્યાં, તે દિને ભુવનપત્યાદિ ચારે જાતના દેવદેવીઓ આવતાં જતાં આકાશ દેવમય તથા ધાળુ થઈ રહ્યું. (૧૦૨૬) એ રીતે ઉપજેલા જ્ઞાનદર્શનને ધરનાર ભગવાને પોતાને તથા લેાકને સંપૂર્ણ પણે જોઇને પહેલાં દેવાને ધમ કહી સંભલાબ્યા અને પછી મનુષ્યાને. ( ૧૯૨૭) પછી ઉપજેલા જ્ઞાનર્દેશનના ધરનાર શ્રમણ ભગવાન મહાવીરે ગાતમાદિક શ્રમણ નિગ્રથાને ભાવના સહિત પાંચ મહાવ્રત તથા પૃથ્વી કાય વિગેરે છ જીવની કાય કહી જણાવ્યાં. (૧૦૨૮ ) (પાંચ પાંચ ભાવના સહિત પાંચ મહાવ્રત) પહેલુ મહાવ્રતઃ-હે ભગાન્ ! હું સવ` પ્રાણાતિપાત ત્યાગ કરૂ છું.તે એ રીતે કે સુક્ષ્મ કે ખાદર ત્રસ કે સ્થાવર જીવને યાવત્ જીવ પ‘ત, મન વચન કાયાયે કરી ત્રિવિધ પાતે ઘાત ન કરીશ, બીજા પાસે ન કરાવીશ, અને કરતાને રૂડું ન માનીશ, તથા તે જીવઘાતને પડિકરું છું, નિદુ છું, ગરહું છું, અને તેવા સ્વભાવને વાસરાવુ` છું. ( ૧૦૯) તેની આ પાંચ ભાવનાઓ છે. ( ૧૦૩૦ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ) પહેલા મહાવ્રતનીં પાંચ ભાવના. ૩૧૧ ત્યાં પહેલી ભાવના એકે મુનિએ ઈર્યાસમિતિ સહિત થઈ વર્તવું, પણ રહિત થઈ ન વર્તવું. કારણકે કેવળજ્ઞાનીઓ કહે છે કે ઈસમિતિ રહિત હોય તે મુનિ પ્રાદિકને ઘાત વિગેરે કરતે રહે છે. માટે નિગ્રંથે ઈર્યાસમિતિથી વર્તવું એ પહેલી ભાવાના. (૧૦૩) બીજી ભાવના એકે નિગ્રંથ મુનિએ મને ઓળખવું, એટલે કે જે મન પાપ ભરેલુ, સદોષ, (ભૂ) ક્રિયા સહિત, કર્મ બંધકારી, છેદ કરનાર, ભેદ કરનાર,કલહકારક, પ્રષ ભરેલું, પરિતખ્ત, તથા જીવ-ભૂતનું ઉપઘાતક હોય, તેવા મનને નહિ ધાવું. એમ મન જાણુને પાપ રહિત મન ધારવું એ બીજી ભાવના. (૧૦૩૨) ત્રીજી ભાવના એકે નિગ્રંથે વચન ઓળખવું, એટલે કે જે વચન પાપ ભરેલું, સદેષ, (ભંડ) કિયાવાલું, યાવત્ ભૂતપઘાતક હેય–તેવું વચન નહિ ઉચરવું. એમ વચન જાણીને પાપ ૨હિત વચન ઉચ્ચરવું. એ ત્રીજી ભાવના (૧૦૩૩) ચેથી ભાવના એ કે નિગ્રંથ ભંડપકરણ લેતાં રાખતાં સમિતિ સહિત થઈ વર્તવું પણ રહિત પણે ન વર્તવું કેમકે કેવળી કહે છે કે, આદાનભાંડનિક્ષેપણું સમિતિ-રહિત નિગ્રંથ પ્રાણદિકનો ઘાત વિગેરે કરતો રહે છે. માટે નિગ્રંથે સમિતિ સહિત થઈ વર્તવું એ એથી ભાવના (૧૦૩૪) પાંચમી ભાવના એ કે નિગ્રંથે આહાર પાણી જોઇને વાપરવાં, વગર એ ન વાપરવાં. કેમ કે કેવળી કહે છે કે, વગર જોયે આહાર પાણી વાપરનાર નિગ્રંથ પ્રાણાદિકને ઘાત વિગેરે કરે માટે નિચે આહારપાણી જોઇને વાપરવા નહિ કે વગર જોઈને એ પાંચમી ભાવના. (૧૯૩૫) એ ભાવનાઓથી મહાવત રૂડી રીતે કાયાએ સ્પેશિત, પાલિ. ત, પાર પાડેલું, કીર્તિત, અવસ્થીતિ અને આજ્ઞા પ્રમાણે આરા ધિત થાય છે. (૧૦૩૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૮ એ પેહેલું પ્રાણાતિપાત વિરમણ રૂપ મહાવત છે (૧૦૩૭) બીજું મહાવ્રત – “સઘળું મૃષાવાદરૂપ વચનદેષ ત્યાગ કરે છું. એટલે કે ક્રોધ, લોભ, ભય, કે હાસ્યથી યાજજીવ પર્યત ત્રિ વિધે ત્રિવિધે એટલે મન વચન કાયાએ કરીને મૃષા ભાષણ કરૂં નહિ, કરાવું નહિ, અને કરતાને અનુમેહુ નહિ; તથા તે મૃષાભાષસુને નિર્દુ છું અને તેવા સ્વભાવને સરાવું છું. (૧૦૩૮) તેની આ પાંચ ભાવનાઓ છે. (૧૦૩૯) પહેલી ભાવના –નિશે વિચારી (વિમાસી)ને બોલવું, વગર વિચારેથી ન બોલવું, કેમકે કેવલી કહે છે કે વગર વિચારે બોલનાર નિગ્રંથ મૃષા વચન બોલી જાય. માટે નિગ્રંથે વિચારીને બાલવું, નહિ કે વગર વિચારે. એ પહેલી ભાવના ( ૧૦૪૦) બીજી ભાવના એકે નિગ્રંથે ક્રોધનું સ્વરૂપ જાણી ધી ન થવું કેમકે કેવળી કહે છે કે ક્રોધ પામેલ ક્રોધી જીવ સૃષા બોલી જાય. માટે નિગ્રંથે ક્રોધનું સ્વરૂપ જાણું છોધી ન થવું એ બીજી ભાવના, (૧૦૪૧). ત્રીજી ભાવના એ કે નિગ્રંથે લોભનું સ્વરૂપ જાણી લોભી ન થવું. કેમકે કેવળી કહે છે કે લોભી છવ મૃષા બોલી જાય. માટે નિગ્રંથે લોભી ન થવું એ ત્રીજી ભાવના. (૧૦૪૨) ચોથી ભાવના એ કે નિગ્રંથે ભયનું સ્વરૂપ જાણું ભયભીર ન થવું, કેમકે કેવલી કહે છે કે ભીરુ પુરૂષ મૃષા બોલી જાય. માટે ભીરૂ ન થવું એ ચોથી ભાવના. (૧૦૪૩) પાંચમી ભાવના એકે હાસ્યનું સ્વરૂપ જાણી નિગ્રંથે હાસ્ય કરનાર ન થવું, કેમકે કેવળી કહે છે કે હાસ્ય કરનાર પુરૂષ મૃષા બાલી જાય. માટે નિગ્રંથે હાસ્ય કરનાર ન થવું એ પાંચમી ભાવના (૧૦૪૪) એ ભાવનાઓથી મહાવ્રત રૂદ્ધ રીતે કાયાયે કરી પશિત અને યાવત્ આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ બીજી મહા વ્રત. (૧૦૫). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭ ભવ. 3 ત્રીજી મહાવતની ભાવના. ત્રીજી મહાવતઃ–સર્વ અદત્તાદાન તપુ છું. એટલે કે ગામ નગર કે અરણ્યમાં રહેલું, થોડું કે ઝાણું, નાનું કે મોટું, સચિત અણુદીધેલું (વસ્તુ) ચાવજ જીવ ત્રિવિધ મન, વચન, કાયાએ કરી લઉં નહિં, લેનારને અનુંમત કરૂ નહિં. તથા અદત્તાદાનને પડિકમુ છું, યાવત તેવા સ્વભાવને સરાવું (૧૯૪૬) તેની પાંચ ભાવનાઓ છે (૧૦૪૭) ત્યાં પહેલી ભાવના આ કેનિશે વિચારીને પરિમિત અવગ્રહ માગવે, પણ વગર વિચારે અપરિમિત અવગ્રહ ન માગવે. કેમકે કેવળી કહે છે કે વગર વિચારે અપરિમિત અવગ્રહ માગનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય. માટે વિચારીને પરિમિત અવગ્રહ માગ એ પહેલી ભાવના (૧૯૪૮) બીજી ભાવના એકે નિગ્રંથે રજા મેળવીને આહાર પાણી વાપરવા, પણ રજા મેળવ્યા વગર ન વાપરવા. કેમકે કેવળી કહે છે કે વગર રજા મેળવે આહાર પાણે વાપરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ પડે. માટે ગુરૂ અગર વીલની રજા મેળવીને આહાર પાણી વાપરવા એ બીજી ભાવના (૧૯૪૯) ત્રીજી ભાવના એ કે નિગ્રંથ અવગ્રહ માગતાં પ્રમાણ સહિત (કાળક્ષેત્રની હદબાંધી) અવગ્રહ લે. કેમકે કેવળી કહે છે કે પ્રમાણ વિના અવગ્રહ લેનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય માટે પ્રમાણુ સહિત અવગ્રહ લે. એ ત્રીજી ભાવના. (૧૦૫૦) ચથી ભાવના એકે નિગ્રંથે અવગ્રહ માગતાં વારંવાર હદ બાંધનાર થવું, કેમકે કેવળી કહે છે કે વારંવાર હદ નહિ, બાંધનાર પુરૂષ અદત્ત લેનાર થઈ જાય. માટે વારંવાર હદ બાંધનાર થવું એ ચેથી ભાવના (૧૦૫૧) પાંચમી ભાવના એ કે વિચારીને પોતાના સાધર્મિક પાસે. થી પણ પરિમિત અવગ્રહ માગવે, કેમકે કેવળી કહે છે કે તેમ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ કરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય માટે સાધમિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ માગવે, નહિ કે વગર વિચારે આ પરિમિત. એ પાંચમી ભાવના. (૧૦૫૨) એ ભાવનાઓથી મહાવ્રત રૂદ્ધ રીતે યાવતું આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ ત્રીજી મહાવ્રત (૧૯૫૩) ચોથું મહાવ્રત–“સર્વ મૈથુન તળું એટલે કે દેવ મનુષ્ય તથા તિર્યંચ સર્વથી મૈથુન હું યાજજીવ ત્રિવિધ ત્રિવિધ કરૂં નહી.” ઈત્યાદિ અદત્તાદાન માફક બેલવું. (૧૦૫૪) તેની આ પાંચ ભાવનાઓ છે. (૧૦૫૫) ત્યાં પહેલી ભાવના એ છે કે નિગ્રંથે વારંવાર સ્ત્રીની કથા કહ્યા કરવી નહી. કેમ કે કેવળી કહે છે કે વારંવાર સ્ત્રીકથા કરતાં શાંતિને ભંગ થવાથી, નિગ્રંથ શાંતિથી તથા કેવળીભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિગ્રંથે વારંવાર સ્ત્રી કથાકારક ન થવું. એ પહેલી ભાવના. (૧૦૫૬) બીજી ભાવના એ કે નિવૃથે સ્ત્રીની મનોહર ઈદ્રિય (સુંદર રૂપ) જેવી ચિંતવવી નહી. કેમકે કેવળી કહે છે કે તેમ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિચે સ્ત્રીઓની મને હર ઈદ્રિ જેવી તપાસવી નહી એ બીજી ભાવના. (૧૦૫૭). - ત્રીજી ભાવના એ કે નિગ્રંથે સ્ત્રીઓ સાથે પૂર્વે રમેલી રમત ક્રીડાઓ યાદ ન કરવી. કેમકે કેવળી કહે છે કે તે યાદ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિગ્રંથે સ્ત્રીઓ સાથે મેલી રમત ગમતે સંભારવી નહી એ ત્રીજી ભાવના. (૧૦૫૮) ચોથી ભાવના એ કે નિગ્રંથ અધિક ખાનપાન ન વાપરવું, તથા ઝરતા રસવાળું ખાનપાન ન વાપરવું. કેમકે કેવળી કહે છે કે અધિક તથા ઝરતા રસવાળું ખાનપાન ભેગવતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે અધિક આહાર કે ઝરતા રસવાળે આહાર નિગ્રંથે ન કર એ ચોથી ભાવના. (૧૦૫૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] પાંચમા મહાવતની ભાવના. ૩૧૫ પાંચમી ભાવના એ કે નિગ્રંથે સ્ત્રી, પશુ, તથા નપુશકથી ઘેરાયેલ શમ્યા તથા આસન ન સેવવાં. કેમકે કેવળી કહે છે કે તેવી શય્યા-આસન સેવતાં શાંતિભંગ થવાથી નિગ્રંથ ધર્મભ્રષ્ટ થાય. માટે નિગ્રંથ ી પશુ પંડકથી ઘેરાયેલ શય્યા આસન ન સેવવાં એ પાંચમી ભાવના, (૧૮૬૦) એ રીતે મહાવ્રત કાયાયે કરી સ્પેશિત તથા યાવત્ આરાધિત થાય છે. એ ચોથું મહાવ્રત. (૧૦૬૧) પાંચમુ મહાવ્રત–સર્વ પરિગ્રહ તજું છું. એટલે કે ડું કે ઘણું, નાનું કે મેટું, સચિત કે અચિત, હું પોતે લેઉં નહિ, બીજાને લેવરાવું નહિં અને લેવાનું અનુમત કરૂં નહિં; યાવત તેવા સ્વભાવને સરાવું છું. (૧૦૬૨), તેની આ પાંચ ભાવનાઓ છે. (૧૦૬૩) ત્યાં પહેલી ભાવના એ કે કાનથી જીવે ભલા ભુંડા શબ્દ સાંભળતાં, તેમાં આસકત, રકત, વૃદ્ધ, મહિત, તલ્લીન, કે વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી શાંતિ તથા કેવળી ભાષિત ધર્મથી ભ્રષ્ટ થવાય છે. (૧૦૬૪) કાને શબ્દ પડતાં તે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગ દ્વેષને, પરિહાર કરે યતિ. ૧ (૧૦૬૫) એમ કાનથી જીવે ભલા ભુંડા શબ્દ સાંભળી રાગ દ્વેષ ન કરો એ પહેલી ભાવના (૧૯૬૬). બીજી ભાવના એ કે ચક્ષુથી જીવે ભલા ભુંડાં રૂપ દેખતાં તેમાં આસક્ત કે યાવત્ વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી યાવત્ ધર્મભ્રષ્ટ થવાય છે. (૧૯૬૭) આંખે રૂપ પડતાં તે, અટકાવાય ના કદિ. કિંતુ ત્યાં રાગ ને, પરિહાર કરે યતિ. ૧ (૧૦૬૮) એમ ચક્ષુથી જીવે ભલા ભૂંડા રૂપ દેખી રાગ દ્વેષ ન કર, એ બીજી ભાવના. (૧૯૬૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ કારણ ૧૮ ત્રીજી ભાવના એકે નાકથી જીવે ભલી ભુવ ગંધ સુંઘતાં તેમાં આસકત કેયાવત્ વિવેક જણ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી યાવત્ ધર્મ ભ્રષ્ટ થવાય છે. (૧૯૭૦) નાકે ગંધ પડતાંતે, અટકાવાય ના કર, કિંતું ત્યાં રાગ દ્વેષને, પરિહાર કરે યતિ, (૧૯૭૧) એમ નાથી જીવે ભલાભુંડા ગંધ સુંધી રાગ દ્વેષ ન કરે એ ત્રીજી ભાવના (૧૯૭૨) ચથી ભાવના એકે જીભથી જીવે ભલા ભુડા રસ ચાખતાં તેમાં આસક્ત કે વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી ધર્મ ભ્રષ્ટ થવાય છે. (૧૦૭૩) જીભે રસ ચઢતાં તે, અટકાવાય ના કરિ, કિંતું ત્યાં રાગ દ્વેષ, પરિહાર કરે યતિ. (૧૯૭૪) એમ જીભથી જીવે ભલા ભુંડો રસ ચાખી રાગ દ્વેષ ન કર એ થી ભાવના (૧૯૭૫) પાંચમી ભાવના એકે ભલા ભુંડા સ્પર્શ અનુભવતાં તેમાં આસકત કે વિવેક ભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે. (૧૯૭૬) સ્પશે દિયે સ્પર્શ આવે, અટકાવાય ના કદિ. | કિંતુ ત્યાં રાગ ને, પરિહાર કરે યતિ. (૧૦૭૭) એમ સ્પર્શથી જીવે ભલા ભુંડા સ્પર્શ અનુભવી રાગ દ્વેષ ન કરે એ પાંચમી ભાવના. (૧૦૭૮) એ રીતે મહાવ્રત રૂદ્ધ રીતે કાયાથી સ્પેશિત, પાલીત, પાર પહોંચાડેલ, કીર્તિત, અવસ્થિત અને આજ્ઞાથી આરાધિત પણ થાય. એ પાંચમુ મહાવ્રત. (૧૯૭૯) એ મહાવ્રતની પચીશ ભાવના વડે સંપન્ન અણુગાર, સૂત્ર કહ૫ તથા માર્ગને યથાર્થ પણે રૂદ્ધ રીતે કાયાથી સ્પેશિ, પાળી, પાર પહોંચાલ, કીર્તિત કરી આજ્ઞાને આરાધક પણ થાય છે (૧૯૮૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ભવ ૨૭. ) સમાલોચના. ૦૧૭ પ્રભુની દેશનામાં પ્રથમ પૌરૂષી (પિરસી) પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દેશના સમાપ્ત કરી, એટલે રાજાએ તૈયાર કરાવેલ બલી પૂર્વ દ્વારથી સેવક પુરૂષે લાવ્યા. તે બલી આકાશમાં ઉડતાં તેમાંથી અર્ધ બલી આકાશમાંથી દેવતાઓ લઈ ગયા, અને અર્ધ નીચે પી. તેમાંથી અર્ધ ભાગ રાજા અને બાકીનો ભાગ બીજા લેકે લઈ ગયા. પછી પ્રભુ સિંહાસન ઉપરથી ઉઠી દેવછંદમાં જઈ બેઠા. એટલે ગૌતમ ગણધરે પ્રભુના પાદ પીઠ ઉપર બેસીને દેશના આપી. બીજી પૌરૂષી સુધી ગણધર મહારાજે દેશના આપી. પછી પ્રભુ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. પ્રભુના જીવન ચરિત્રમાં આ પ્રકરણ ઘણું જ મહત્વતાવાળું છે. પ્રભુના આત્માના પહેલા ભવમાં સમ્યપ્રકરણના સંબંધે કુત્વની જે સ્પર્શના થઈ આત્મિક નિમંત્ર સમાલોચના. ળતાનું બી પાયું હતું, તેને પોષણ મળતાં આ છેવટના ભવમાં આત્મિક નિર્મળતા રૂપી વૃક્ષ સંપૂર્ણ વિકાશને પામ્યું અને કેવળજ્ઞાન અને કેવળદર્શન જે આત્માના અનંતા ગુણેમાં શીરેમણી છે, તે ગુણ પ્રાપ્ત રૂપ ફળ નિપજાવ્યું. આ કેવળજ્ઞાન પ્રાપ્તિના કાળથી તે નિર્વાણુના કાળ સુધીને કાળ એ જીવનમુકત દશાને કાળ ગણી શકાય. કેમકે હવે ફક્ત ચાર અઘાત કર્મ જે ભપાહિ કર્મની ગણત્રીમાં ગણાય છે, તેને જ નાશ કરવાનું છે. આ કર્મોના નાશના માટે જીવને પ્રથમના જેટલે પ્રયાસ કરે પડતું નથી. આયુષ્યના અંત સમય સુધીમાં કર્મોની બાકી રહેલી પ્રકૃતિને જીવ સત્તામાંથી કાઢી નાખે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિના કાળથી જ કેવળજ્ઞાનીએ ચિદાનંદ સ્વરૂપ થઈ વિચરે છે. પ્રભુએ જે કામ કર્યું છે, તે મેળવવાની આ ભવમાં તીવ્ર જીજ્ઞાસા પેદા કરી, તેના માટે આપણુ આત્માને આપણે સંસ્કારી બનાવવા. આજ ભવમાં આપણે પ્રયત્ન આદરીશુ તે ભાવી આપણું આત્માને ઘણું લાભદાયી થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી મહાવીર સ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૮ ઈંદ્રભૂતિ આદિ અગીઅર પંડિતેના સંશો જેવા સંશ ઘણુ જીવેને થાય છે. ભગવંતે તેમના સંશયનું કરેલું સમાધાન ધ્યાન પૂર્વક વાંચી મનન કરવા જેવું છે. આ અગીયારે પંડિતેની સરળતા અને સત્ય સમજાતા પિતાને કદાગ્રહ મુકી પ્રભુના શિષ્ય થવાની તેમની ભાવના ખરેખર અનુકરણીય છે. અનાદિના કુસંસ્કાર અને અજ્ઞાનતાના યેગે તત્વજ્ઞાન જેવા ગૂઢ વિષયમાં છદ્મસ્થ જીવને શંકા થાય એ સ્વાભાવિક છે. વખત મળતાં એ શંકાનું સમાધાન થાય તે પિતાને કદાગ્રહ મુકી દઈ સત્ય અંગીકાર કરવાની વૃત્તિ સરળ જીવને જ થાય છે. સરળતા અને ભકિતામાં તારતમ્યતા છે. જેમનામાં સત્યાસત્ય સમજવા જેટલી શક્તિ નથી, એવા છ વગર સમજાયે કંઈ માન્ય કરે, તે સરળતાની કોટીમાં આવી શકે નહી. સત્યાસત્યના વિવેક પૂર્વક નિર્ણય કરી, સત્ય સમજી તેને આદર કરનારજ સરળતાની ઉંચ કેટીમાં આવી શકે છે. એટલું નહિ પણ પરિણામે તેજ પિતાને આત્મા સંપૂર્ણ નિર્મળ બનાવી પ્રભુની પેઠે કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષમીને પ્રાપ્ત કરી શકે છે. પ્રભુના દીક્ષાના દિવસથી તે કેવળજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધીના વખતમાં કેવળજ્ઞાન પ્રાપ્તિમાં અંતરાયભૂત કર્મોને નાશ કરવાને પ્રભુએ જે રીતે કાર્ય કર્યું છે, તેને વિચાર કરે એ આપણું મૂખ્ય ફરજ છે. આપણા સર્વને અંતિમ ઉદ્દેશ સવથા કમરહિત થઈ ભગવંતની પેઠે કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રાપ્ત કરવાનો હવે જોઈએ. એ લમી બાહ્યથી મેળવવાની નથી, પણ આપણુ પિતાના આત્મામાં જ દબાઈ રહેલી છે. તે પ્રગટ કરવાને યાને પ્રાપ્ત કરવાને જે તને આદર કરવાને છે, જેની સેવના કરવાની છે, તે તત્વે ક્યા છે, અને પ્રભુએ કયા કયા તત્વોને પ્રધાન પદ આપેલું જણાય છે, તેને વિચાર કરવાને છે. નવતત્વમાં કહે અથવા કોઈ અપેક્ષાએ સાત તત્વની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અવ. . નિર્જરા અને સંવર તત્વ. ૩૧૨ માન્યતાવાળાના તત્વ કહેા; તેમાં આત્માને મેક્ષ પ્રાપ્તિના હેતુભૂત નિજા અને સવર્ તત્વ છે. નિરાતત્વ આત્માના અસ પ્રદેશમાં જે અશુભ્ર ક્રમ` વાના દલીક લાગેલાં છે, તેને નીરસ બનાવી આત્મ પ્રદેશથી છુટા પાડી આત્માને નિર્મળ બનાવે છે. સંવર તત્વ સમય સમય આત્મા સાત અથવા આઠ કર્મોના દલીક ગ્રહણ કરે છે, તેને જે હદના સવર હોય તે પ્રમાણે આવતા અટકાવે છે, નીજરા તત્વમાં ખાદ્ય અને અભ્ય તર તપના સમાવેશ થાય છે. પ્રભુએ દીક્ષા અંગીકાર કર્યો પછી માડુય અને અભ્ય તર તપનું પુરેપુરૂ સેવન કરેલું પ્રગટ રીતે જણાઈ આવે છે. માહય તપના છ ભેદ છે. તે છએ ભેદે તપાચારનુ' ઉત્કૃષ્ટિ રીતનું પાલન કરેલાનું પ્રભુના આચરણથી જણાઇ આવે છે- શાસ્ત્રકારાએ બાહય તપને અભ્ય તરતપના મદદગાર રૂપ માનેલ છે. બાહય તપના સેવન શીવાય અભ્યંતર તપની આચરણા શુદ્ધ રીતે થવીજ અશકય છે. બાહય તપના સેવન પૂર્વક અભ્યંતર તપની આચરણાજ ક્રમ ક્ષય કરવાના હેતુભૂત નિવડી શકે. બાહય તપના સેવન શીવાય ચેાગની સાધના પણ સંભવતી નથી. પ્રભુએ માહય તપના સેવન સહિત અĐંતર તપતું સેવન કરેલું પ્રગટ રીતે જણાઇ આવે છે. આ કાળમાં આશ્રવને પ્રભુની પાસે આવવાના તે રસ્તાજ ન હતા. સંવતત્વની મદદથી આશ્રવના રાધ થએલા પ્રભુના ચારિત્ર પાલન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આથી આપણે એનિશ્ચય કરવાના છે કે, આપણે પોતાના આત્માની ઉન્નતિ કરવી હોય તા પ્રથમ આપણુ ધ્યેય નક્કી કરવું જોઈએ કયુ ધ્યેય ? અંતિમ મેાક્ષપદ પ્રાપ્તિ રૂપ ધ્યેય. તેની તીવ્ર અભિલાષા આપણામાં જાગની જોઇએ, તીવ્ર અભિલાષા જાગ્યા શીવાય કદીપણ આપણે તે મેળવવાને માટે ઉદ્યમ કરવાની શરૂઆત કરી શકીશું નહી. એ ધ્યેય નકકી કર્યા પછી, નિરા અને સ`વર તત્વના સેવન માટે ઉત્કૃષ્ટિ ભાવના પૂર્વક યથાશક્તિ વીર્ય ફેરવવુ જોઈએ. બેશક તેમાં શક્તિ કરતાં વિશેષ કરવાને માટે શરૂવાત કરવી નહી એ વાત ખરી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, [ પ્રકરણ ૧૮ પણુ છતી શક્તિ ગેાપવવી જોઇએ નહિ. જો આપણે શકિત-ફારવી તે રસ્તે ઉદ્યોગ આદરીશું, તે આ ભવમાં તેના સાર આત્મામાં સારી રીતે પડયા શીવાય રહેશે નહી. એજ સસ્કારી અને ભાવનાએ આગામી ભવમાં આપણને એજ તત્વાની પ્રાપ્તિના કારણ થશે. પ્રભુના પૂર્વભવામાંના છેવટના મનુષ્યના ભવામાં એજ રીતે કાય થએલું જણાય છે, અને તેજ ભાવનાએ અને સરકારી પ્રભુના આ અંતિમ ભવમાં ગભ માં પ્રભુ ઉત્પન્ન થયા ત્યારથી ઉદ્ભવેલા જણાઇ આવે છે. ભૂત · પ્રભુએ અ‘તર‘ગ શત્રુએ જીતવાને માટે પરાકાષ્ટા દુઃખ સહન કરેલું જણાઇ આવે છે. આપણે જેને દુઃખ માનીએ છીએ, તેને અ‘તરંગ શત્રુઓ (ક) ના નાશ કરવાને મદદગાર મીત્ર રૂપ માની, પ્રભુએ દુઃખના પ્રસંગામાં જે ધૈય, હિં‘મત ધારણ કરી પેાતાના ધ્યેયને ટકાવી રાખ્યું છે, તેનું વણ્ન મારા જેવા પામર જીવા શી રીતે કરી શકે ? પશુ એટલી વાત તે ચાકસ માનવાની છે.કે આપણે જ્યારે આપણી શક્તિ એટલે દરજજે ખીલવીશું, ત્યારેજ તે પ્રાપ્ત કરી શકીશું', નહીં તે એકલી લુખી વાતા કરવાથી, અને ધર્મી કહેવરાવવાથી કે સુધારકની કાટીમાં ગણાવાથી, કે'' આત્મિક વાસ્તવિક લાભ પ્રાપ્ત કરી શકીશું નહિ, કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રગટ કરવાને આ માર્ગ અનતા કાલથી અનંતા તીથકરાના આદર કરેલા છે. અન તા કેવળીએએ પણ એજ મા આલેખન, લઇ આત્મિકક્ષ્મી પ્રગટ કરી છે. આત્મિક લક્ષ્મી-કેવળજ્ઞાનાદિ-પ્રગટ કરવાને એજ નિશ્ચિત થએલા મૂખ્ય માગ છે, અને એ માર્ગોનું સેવન કરનાર, આલંબન લેનારજ આત્મિકલક્ષ્મી પ્રગટ કરી શકશે. એમાં મતિકલ્પના કે સ્વચ્છંદતાના વિચારને અવકાશ નથી. આત્માના અસંખ્યાતા પ્રદેશમાં લાગેલી ચીકણી કેમ વણાઆને નીરસ બનાવી, આત્મપ્રદેશમાંથી તેમને બહાર કાઢી, આત્માને કેવળ નીરાવરણ મનાવવા એજ આત્માને પૂર્ણતાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જાવ. . લૌકીક અને લત્તર સ્વરાજ્ય. ૩૨૧ પહોંચાડવાનો ઉપાય છે. એ હદે ન પહોંચે ત્યાં સુધી દરેક આત્મા અપૂર્ણ છે. એ અપૂર્ણતા કર્મોની સત્તા આત્મપ્રદેશમાંથી નીકળી નથી એજ સૂચવે છે. તેથી કર્મબંધ થવાના અને ખપાવવાના કયા કયા કારણે જ્ઞાનીઓએ બતાવેલા છે, તેને અભ્યાસ અને તેનું જ્ઞાન અને તેમાં રમણતા એજ આત્માને નિર્મળ બનાવવાનું પ્રાથમિક શિક્ષણ છે. આ પ્રાથમિક શિક્ષણ શુદ્ધ રીતે લેનાર આત્માર્થિ જ ઉંચ કેટીનું તત્વજ્ઞાન મેળવવાને ભાગ્યશાળી બની શકશે. ઉંચ કેટીનું તત્વજ્ઞાન પ્રાપ્ત કરી પિતાના જીવનને ઉંચ બનાવવું. શુદ્ધ ચારિત્રવાન થવું એજ મનુષ્ય જીવનની સફળતા છે. તીર્થકરે ધર્મચકવતિ ગણાય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેઓ તીર્થની સ્થાપના કરે છે. સાધુ, સાધ્વી શ્રાવકા અને શ્રાવિકા એ, ધર્મતીર્થ રૂપ રાજ્યના અંગ યાને પ્રદેશ છે. જેમ દેશની અંદર વસનારી પ્રજા અમુક દેશના રાજાની પ્રજા ગણાય છે અને તેની આજ્ઞા માનનારી હોય છે, તેમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવીઠાના વ્રત અંગીકાર કરનાર અને તેમના શાસનમાં વર્તનાર એ ધર્મતીર્થરૂપ રાજ્યની પ્રજા છે. તેઓ તે શાસનની આજ્ઞાને ધારણ કરીને પોતાના જીવને પવિત્ર બનાવે છે. લૌકીક સ્વરાજ્ય ચારગતિ રૂપ સંસારને વધારનાર છે. ત્યારે આ લકત્તર ધર્મ તીર્થ રૂપ સ્વરાજ્ય સંસારને છેદ કરી ઊંચી હદે લઈ જઈ, અંતે નિર્વાણ પદ અપાવનાર નિવડે છે. તત્વ જ્ઞાનીઓને આ સ્વરાજ્ય અખંડાનંદ આપનારૂ નિવડે છે, ત્યારે લૌકીક સ્વરાજ્ય રાજ્ય કર્મસ્થાનીઓને હંમેશા કલેશ અને ચિંતા કરાવનારું હોય છે. લૌકીક સ્વરાજ્ય પ્રાપ્તિમાં અને તેની સ્થાપનામાં સંખ્યાબંધ જીવને નાશ હોય છે. દેશના લોકેને ઉપદ્રવકારક અને અશાંતિ રૂપ હોય છે, ત્યારે આ લેકોત્તર સ્વરાજ્યમાં જીવને અભયદાન અને શાંતિ હોય છે. તેમાં કઈ પણ પ્રકારને ઉપદ્રવ હોતું નથી.લૌકીક સ્વરાજ્ય પ્રાપ્ત કરવાને બીજાની મહેરબાની અને કૃપા ઉપર આધાર રાખવાને હોય છે, ત્યારે આ 41 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ લકત્તર સ્વરાજ્ય કેવળ આત્મસત્તાથી પ્રાપ્ત થઈ શકે છે. લૌકીક સ્વરાજ્ય માટે ઉદ્યમ અને પુરૂષાર્થ કરવા છતાં તે પ્રાપ્ત થશે કે કેમ તેના માટે સંશય હોય છે, ત્યારે આ કેત્તર સ્વરાજ્ય માટે પદ્ધતિસર પ્રબલ પુરૂષાર્થ કરવાથી પરિણામે ભવ્ય જીવને તે જરૂર પ્રાપ્ત થશે એ સંશય રહિત છે, એમ જ્ઞાનીઓની માન્યતા છે. કેવળજ્ઞાન પ્રાપ્તિ પછીને કાળ પ્રભુએ, જગતના જીના કલ્યાણ માટે ઉપદેશ આપી તેમને સત્ય રસ્તો બતાવી, તેમને તારવાને માટે પ્રયત્ન કરવામાં વ્યતિત કરેલ છે ભગવંતમહાવીર દેવના શાસનમાં ૧૧ ગણધર-૧૪૦૦૦ સાધુ-૩૬૦૦૦ સાધવી. ૭૦૦ વૈક્રિય લબ્ધિવાન-૪૦૦ વાદીઓ (એટલે વાદના વિષે સુરાસરને પણ અછત એવા યતિઓ) ૧૩૦૦ અવધિ જ્ઞાની-૭૦૦ કેવળજ્ઞાનીઓ-૫૦૦ મને પર્યાવ જ્ઞાની-૩૦૦ ચતુર્દશ પૂર્વિએ-૧૫૯૦૦૦ શ્રાવક-૩૧૮૦૦૦ શ્રાવિકાઓની સંપદા હતી. '|| - - - , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ તિ પ્રકરણ ૧૯ મું ભગવંતના અતિશય. : - ૨ ગતિમાં દેવકના દેવેની શક્તિ અને બાહ્ય અદ્ધિ “અનુપમ અને મનુષ્ય પ્રાણીઓના ધ્યાનમાં પણ ન આવે છે તેવી હોય છે. મનુષ્ય લેકમાં મોટા મોટા સમર્થ રાજાઓની ત્રાદ્ધિ કરતાં દેવકના એક સામાન્ય દેવની ઋદ્ધિ અને શક્તિ વિશેષ હોય છે. તેમના ભુવન અને આવા સુવર્ણ અને મને ણિમય હોય છે તેમની દૈવી શકિતને તે સામાન્ય મનુની સાથે મુકાબલે થઈ શકે જ નહિ. આ ઋદ્ધિ અને શકિત તેમને ભવ પ્રત્યાયિક સ્વાભાવિક હોય છે. તેમેળવવાને માટે તેમને કંઈ પ્રયત્ન કરે પડતું નથી. મનુષ્યમાં સામાન્ય મનુષ્ય કરતાં કઈક ગી કે મુનિઓમાં વગર પ્રયાસે કે વગર મહેનતે કઈ કાર્ય સાધ્ય કરવાની કે કંઈ વસ્તુ પ્રાપ્ત કરવાની કે જાણવાની શક્તિ હોય છે, તે તે દેખી સામાન્ય મનુષ્યને તેથી ચમત્કાર લાગે છે, અને તેઓ તેથી મુંઝાઈ જાય છે. મનુષ્ય ભવમાં જેઓને ગુણ પ્રત્યયિક અદ્ધિ-શક્તિ પ્રાપ્ત થાય છે, તેને જૈન દર્શનમાં લબ્ધિ કહે છે. આ વિધિઓ વિશેષ કરીને ચૌદપૂર્વધર મુનિએ કે અપ્રમત ગીઓને જ પ્રાપ્ત થાય છે. આ લબ્ધિઓ શુભ, શુભતર, અને શુભતમ પરિણામને ચેગે, કે તપના પ્રભાવેજ પ્રાપ્ત થાય છે. તે લબ્ધિઓના પ્રકાર ઘણા છે, પણ મૂખ્યત્વે અઠાવીશ પ્રકારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ લબ્ધિઓ શાસ્ત્રમાં કહેલી છે. દાખલા તરીકે જે યતિને આસહિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે યતિના હાથના સ્પર્શથી અનેક પ્રકારના રેગ મટી જાય. જે મુનિને વિપેસહિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે મુનિના મૂત્ર અને મળાદિક પણ ગમે તેવા રોગ મટાડવાને સમર્થ હોય છે. ખેલસહિ લબ્ધિમાં એવી શકિત છે કે, જે મુનિને તે પ્રાપ્ત થઈ હોય તે મુનિના હેમાદિ પણ રે ગ મટાડવાને શક્તિવાન હોય છે. જે મુનિને જલેષધિ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય છે, તેમના દાંત, કાન, નાસિકા, નેત્ર, જીભ, તથા શરીરને મળ સુગંધ યુક્ત હોય છે, અને તે પણ ગમે તેવા રોગ મટાડવાને શકિતવાન હોય છે. સર્વેષાધિ નામની લબિધ એવા પ્રકારની છે કે, જે મુનિને તે પ્રાપ્ત થઈ હોય તે મુનિના કેશ, નખ વિગેરે શરીરના બીજા પણ અવયવે ઔષધ સમાન હોય છે. આ સર્વોષધિ નામની લબ્ધિને એટલે બધે પ્રભાવ છે કે, તે મુનિના અંગના સ્પર્શથી વર્ષાદ કે નદીનું પાણી પણ ગમે તેવા રોગ મટાડી શકે છે. મૂછગત થએલ પ્રાણી તેમના શરીરના સ્પર્શ કરેલા પવનથી પણ સારા થઈ જાય છે. વિષ સંયુકત અન પણ તેમના મુખમાં જવાથી વિષ રહિત થઈ જાય છે અને ઝેરની કંઈ પણ અસર તેમને થતી નથી. મહાન વ્યાધિવાળાના વ્યાધિઓ પણ તેમને શબ્દ સાંભળવાથી કે તેમના દર્શનથી સમજાય છે, એટલું જ નહિ પણ તે વ્યાધિ રહિત થઈ જાય છે. સંભિ-નશ્રેતલબ્ધિને એ પ્રભાવ છે કે, પાંચ ઈદ્રિયના વિષય ગમે તે એક ઇંદ્રિયથી ભેગવી લે અને તેનું સ્વરૂપ જાણે. જેમકે સાંભળવાને વિષય કાનને છે, છતાં એ લબ્ધિવંત મુનિ પાંચ ઇંદ્રિયમાંથી ગમે તે ઇન્દ્રિયથી સાંભળી શકે.અવધિજ્ઞાન લબ્ધિ, મનઃ પર્યાવજ્ઞાનલધિ, અને કેવળજ્ઞાનલબ્ધિનું સ્વરૂપ જ્ઞાનના પ્રકાર માં બતાવવામાં આવ્યું છે.જે મુનિને ચારિત્રના પ્રભાવથી ગમનાગમની લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, તેને જઘાચારણ અને વિદ્યાચારણું લબ્ધિના નામથી ઓળખવામાં આવે છે, અને તે મુનિએ પણ જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓના નામથી ઓળખાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ! લબ્ધિ સ્વરૂપ. ૩૨૫ જંઘાચારણ લખિને એ પ્રભાવ છે કે, સૂર્યનાં કિરણ નીશ્રાએ કરી, તેને અવલંબીને એકજ ઉત્પાત (ફલંગ) ઉપી, ચારિત્રના અધિકપણાથી યાવત તેરમા રૂચકવરદ્વીપ સુધી તી છ જવાને સમર્થ થાય છે, અને વિદ્યાચારણ નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે છે. વિદ્યાચારણે પણ સૂર્યના કિરણેનું અવલંબન કરીને જ જાય છે. જઘાચારણ મુનિઓ એકજ ઉત્પાતે રૂચ વર દ્વીપે જાય છે, પાછા ફરતાં એક ઉત્પાતે નંદીવર નામના આઠમા દ્વીપે આવે છે, ત્યાં વિ ામે લેઈને બીજા ઉત્પાતે પોતાના સ્થાનકે પાછા આવે છે આ પ્રમાણે તાછ ગતિના ત્રણ ઉત્પાતેથી તેઓ ગમનાગમન કરે છે. જ્યારે ઉર્ધ્વગતિએ જાય અને પ્રથમ મેરૂની શિખર ઉપર જવા નિકળે, ત્યારે એકજ ઉત્પાતે મેરૂગિરીના પંડકવન પર જઈ ચઢે, અને પાછા ફરતાં એક ઉત્પાતે નંદનવન આવે, અને ત્રીજા ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે. જઘાચારણ મુનિઓને ચારિત્રાતિશયના પ્રભાવથી લબ્ધિના ઉપજવાને લીધે હર્ષ ઉત્પન્ન થવાથી પ્રમાદને સંભવ થાય છે, તેથી ચારિત્રાશયનું બંધન થઈને તેમની લબ્ધિની કાંઈક ન્યૂનતા થાય છે, તેથી પાછા ફરતાં બે ઉત્પાદે કરીને પિતાના સ્થાનકે આવે છે, તથા બીજ ઉત્પાદે નંદીશ્વરદ્વીપે જાય છે. ત્યાં જઈને ચૈત્યવંદન કરે છે, ત્યાંથી પાછા ફરતાં એકજ ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે. તથા ઉર્ધ્વગતિયે મેરની ઊપર જતાં પણું પ્રથમ ઉત્પાતેજ નંદનવન જાય છેબીજા ઉત્પાતે પંડકવન જાય છે. ત્યાં ચિત્યને વંદના કરીને ત્યાંથી પાછા ફરતાં એકજ ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે. વિદ્યાચારણને વિદ્યાના વશથી તે સર્વ થાય છે. તે વિદ્યાના વારંવાર સેવનથી વિદ્યા શેખી થાય છે. ઈહાંથી જતાં એક વિશ્રાંતી લે છે, પણ પાછા ફરતાં ૧ આકાશમાગે ગમન કરે છે. આર્કિંપ ઘણાજ દૂર છે, જેનું વર્ણન શાસ્ત્રમાં છે. ૨ મેરૂગિરી લાખાજન ઉચે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. 1 પ્રકારનું ૧૯ શક્તિના અતિશય પણાના લીધે એક ઉત્પાતે પિતાના સ્થાનકે આવે છે, કંઈ પણ વિશ્રાંતી લેતા નથી. એ બે ચારણે ઉપરાંત બીજા પણ ઘણા પ્રકારના ચારણે છે, જેના પ્રભાવે આકાશમાં ફરે, પર્યકાસને બેઠા થકા જાય, કાયેગેસ્થિત રહે અને પગ ઉપાડયા વિના આકાશમાં જતા રહે એ વ્હેમચારણુ લબ્ધિ કહેવાય. જે મુનિઓને જળચારણું લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે મુનિ કુવા, વાવ્ય, નદી, તથા સમુદ્રાદિકના વિષે અપકાય જીવની વિરાધના કર્યા શીવાય, જળમાં ભૂમિની પેઠે પગ ઉપાડી ગમનાગમન કરી શકે. વળી પૃથ્વીની ઉપર ચાર આંગળ આકાશમાં જઘા ઉચી કરવાને નિપૂણ હોય, તે પણ જંઘાચારણ કહેવાય છે. પુ૫ચારણું લબ્ધિવંત મુનિઓને એ પ્રભાવ હોય છે કે, નાના પ્રકારના વૃક્ષવેલીઓ તથા પુષ્પાદિકને ગ્રહણ કરી, તેના સુક્ષ્મ જીવોની વિરાધના કર્યા શીવાય,કુસુમની પાંખના સમુદાયને અવલંબીને રહી શકે છે. શ્રેણિચાર લબ્ધિવાન મુનિઓ, ચારસે જન ઉચે નિષેધ તથા નીલવંત પર્વત છે તેની ટોચ ઉપર, સમશ્રેણિએ જવા આવવાને શક્તિવાન હોય છે. અગ્નિ શિખાચારણ લધિવાન મુનિઓ, અગ્નિશિખાને આશ્રય કરીને તેજકાયના જીવેને ન વિરાધતાં અને પોતે પણ ન બળતાં, પગથી તેના ઉપર ગમનાગમન કરવાને શક્તિવાન હોય છે. ધુમચારણ લબ્ધિવાન મુનિએ તિર્થક અથવા ઉ4 ગમન વખતે અગ્નિની પેઠે ધુમ્રને આશ્રય કરીને અખલિત ગમન કરવાની શક્તિ ધરાવે છે. મર્કટ તંતુ ચારણ લબ્ધિને એ પ્રભાવ છે કે, વાંકાચુંકા વૃક્ષના અંતરાયમાંના અવકાશમાંના કુજ વૃક્ષના કેલિઆડાના તંતુને આશ્રય કરીને ગમનાગમન કરી શકે છે. ચક્રમણ જાતિરાશિમ ચારણ લબ્ધિને એવો મહિમા છે કે, તે લબ્ધિવાન મુનિ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાદિકની તથા બીજી કોઈપણ તિના કિરણેને આશ્રય કરીને ગમનાગમન કરી શકે છે. વાયુચાર | લબ્ધિનો એ પ્રભાવ છે કે, તે લબ્ધિવાન મુનિ સામે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] લબ્ધિ સ્વરૂપ ૩૨૭ દિશાઓને વિષે વાયરે જતે હોય, તે દિશાએ તેજ આકાશ પ્રદેશની શ્રેણિને આશ્રય કરીને તેની સાથેજ ચાલી શકે છે. નહાર ચારણ લબ્ધિવાન મુનિ ઝાકળનું અવલંબન કરીને અપકાય જીવની વિરાધના કર્યા વિના, તેનીજ સાથે ગતિ કરી શકે છે. એ પ્રમાણે મેઘચારણ, ઉસચારણ, તથા ફીચરણાદિક મુનિઓ લબ્ધિના પ્રભાવે તેઓને આશ્રય કરી ગમનાગમન કરી શકે છે. • આસીવિષ લબ્ધિ, ગણધર લબ્ધિ, પુર્વધર લબ્ધિ, અરિહંતપદની લબ્ધિ, ચક્રવતીની લબ્ધિ, બલદેવની લબ્ધિ અને વાસુદેવ પદની લબ્ધિ એ પણ લબ્ધિઓની કેટીમાં છે. ખીરાઠવાદિક લબ્ધિને એ મહીમા છે કે, ચક્રવતીની લાખ ગાયમાંથી અડધી ગાયના દુધના જેવી મીઠાશ હાય તેવી મીઠાશ જે એક ગાયના દુધમાં હોય તે દુધ,સાકરાદિથી મિશ્રિત હોય અને તે પીવાથી મનને અને શરીરને જે સુખ થાય, તે પ્રમાણે એ લબ્ધિવંત મુનિના ફક્ત વચન સાંભળવાથી જ સુખ ઉપજે. ઉપલક્ષણથી ઘી, અથવા શેરડી રસના જેવા મધુર રસના સુખને પણ અનુભવ લબ્ધિવંત સાધુ મહારાજના વચનથી થાય છે. કે બુદ્ધિ લબ્ધિવત મુનિની વિદ્યા જેમ કેઠ ભાજનની અંદર ધાન્ય સારી રીતે રહે તેમ અવિસરાવે કરીને રહે છે. પદાનું સારિણું લબ્ધિવંતમુનિને ભણ્યા શીવાય તથા નહિ સાંભળેલસૂત્રનું એક પદ સાંભળવાથી તે સૂત્રના પહેલા પદથી તે છેલ્લાપદ સુધીનું જ્ઞાન તેમને થાય છે. આ પદાનુંસારિણી લબ્ધિના ત્રણ ભેદ છે. અનુશ્રોતપદાનુંસારિણું, બીજી પ્રતિશ્રોતપદાનું સારિણી અને ત્રીજી ઉભયપદાનુંસારિણી. એનું વિસ્તારથી સ્વરૂપ શાસ્ત્રથી જોઈ લેવા ભલામણ છે. બીજબુદ્ધિ લબ્ધિવંત મુનિને જ્ઞાનાવરણાદિક ક્ષયપશમના અતિશય થકી સૂત્રને એક અર્થ સાંભળે, તે પણ બુદ્ધિ બળથી વગર શીખે તેના અનેક અર્થો પિત કરવાને શક્તિમાન થાય તેવાગ્યા લહિયાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રક૭ ૧૯ ક્રોધના આવેશમાં બીજાને બાળી નાખે. આહારક લબ્ધિવંત મુનિ આહારક શરીર બનાવી, તેને તીર્થકરની ઋદ્ધિ જોવા સારૂ પિતે બેઠા હોય ત્યાંથી મોકલી આપે. આહારક લબ્ધિ ચઉદ પૂર્વધર મુનિ પ્રાપ્ત કરવાની શકિત ધરાવે છે. શીતલેખ્યા લધિત મુનિ તેજલેધ્યાને હણવાને તેના પ્રતિસ્પદ્ધિ ગુણવાળી ઠંડક ઉપજાવનારી શકિત મુકે. વૈકિય લબ્ધિ જે મને પ્રાપ્ત થઈ હોય તે વૈકિય શરીર વિવિધ પ્રકારે કરી શકે છે. અણુત્વ-નહાનું શરીર કરેકે જેથી કમળના તંતુઓના છીદ્રમાંહે પ્રવેશ કરી ત્યાં ચકવતના ભેગ પણ ભગવે. એ શકિતને આણું ત્વશકિત કહે છે. મેરૂ પર્વતથી પણ મેટું શરીર કરવાનું સામર્થ્ય તેને મહત્વકિયલબ્ધિ કહે છે. વાયુ થકી પણ અત્યંત નહાનું શરીર કરવાની શકિત તે લઘુત્વલબ્ધિ કહેવાય છે. ગુરૂત્વાબ્ધિને મહિમા એ છે કે, એ લબ્ધિવંત મુનિ વાદિકથી પણ શરીરને ભારે કરી શકે; તથા ઈદ્રાદિક જે પ્રકૃણ બળવાન તેમને પણ દુસહ થઈ પડે. પ્રાપ્તિનામના લબ્ધિવંતમુનિ ભૂમિકાએ બેઠા થકાં પણ, મેરૂ પર્વતના અને અને સૂર્યના મડળને સ્પર્શ કરવાની શક્તિ ધરાવે છે. પ્રકાશ્ય લબ્ધિવંત મુનિ પાણીના વિષે ભૂમિની જેમ ચાલવાની શક્તિ ધરાવે છે, અને ભૂમિ ઉપર પાણીની પેઠે ઉન્મજજન નિમજજના કરી શકે છે. ઈશિત્વ લબ્ધિવંત ત્રણ લોકની પ્રભુતા, શ્રી તીર્થ કર, ચકવતિ, ઇંદ્રાદિકની અદ્ધિને વિસ્તાર કરે. સમસ્ત જીવને વશ કરવાની શક્તિ તે વશિત્વ લબ્ધિ છે. પર્વતને વિષે નિઃશંકપણે જવું તે અપ્રતિઘાતિત્વ લબ્ધિ છે. પિતાના રૂપનું અદશ્ય પણું કરવું તે અંતર્ધાન લબ્ધિ છે. સમકાળે અનેક પ્રકારના રૂપ કરવાની શકિત તે કામરૂપત્ર લધિ કહેવાય છે. અખીણ મહાસિકા લબ્ધિને એ મહિમા છે કે, જે મુનિને અંતરાય કર્મા ક્ષયપશમ થકી ડું પણ અન કેઈએ ભીક્ષામાં આપ્યું હોય, તે પિતે જમે તે ખુટે પણ અન્ય ઘણા જણને જમવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] લબ્ધિ સ્વરૂપ. ક૨૮ બેસાહ પીરસે, તે તે તમામને ધરાતા સુધી જમાડે તે પણ ખુટે નહી. પુલાક લબ્ધિને પ્રતાપ એ છે કે, જે યતિને તે પ્રાપ્ત થઈ હોય, તે યતિ સંઘ પ્રમુખ શાસન સેવાના કાર્ય પ્રસંગે ચક્રવતિને પણ પૂર્ણ કરી નાખે, એટલી શકિત ધરાવે. કરપાત્ર આહારપાણું કરવાની લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ હોય તે મુનિ બે હાથ ભેગા કરે અને દાતાર તેમાં આહાર પાણી હરાવે, તે તેમાંથી અનાજને એક કણીએ કે પાણીનું એક ટીપું હાથમાંથી હેઠું પડે નહી. હજારે ઘડા પાણ બલકે સર્વ સાગરનું પાણી તેમના હાથમાં નાખવામાં આવે, તે પણ એ લબ્ધિના પ્રતાપથી પાણીની શીખા ઉપર વધતી જાય, પણ હાથમાંથી એક ટીપું હેઠે પડે નહિ, ભગવંત રાષભદેવના હાથમાં એક આઠ ઘડા શેરડી રસનું દાન શ્રેયાંસકુમારે દીધું હતું. શેરી રસ છતાં હાથમાંથી રસના ટીપાને એક બિંદુ પણ હેકે પડ નહતા. ભગવંત મહાવીર દેવે પણ કરપાત્ર આહારપાણી કરવાને અભિગ્રહ લીધે હતા. તપના પારણે તે કરપાત્ર આહાર ગ્રહણ કરતા હતા આ લબ્ધિથી પ્રાપ્ત થએલી શક્તિના લીધે જ તેમ કરતા હતા. આ પ્રમાણે મુખ્યત્વે અઠાવીશ લગિઓ ઉપરાંત, ઘણુ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પ્રકૃષ્ટ જ્ઞાનાવરણ વીયતરાયના ક્ષયોપશમને લીધે વિશેષ કરીને સમસ્ત ગ્રુત સમુદ્રને એક અંતર મુહૂર્ત મહીં અવગાહિ જાય,એવી જે શક્તિ તેને મનેબલી લબ્ધિ કહે છે. તેમજ અંતર મુહૂર્તમાં સર્વ શ્રતને ઉચ્ચાર કરવાની શકિત ૧ તીર્થકર અથવા જે મુનિઓને આ કરપાત્ર આહા૨પાણી કરવાની લબ્ધિ પ્રાપ્ત થઈ હેય, તે શીવાય અન્યને કરપાત્ર આહાપાણી કરવાનો અધિકાર નથી. વર્તમાનમાં એવા લબ્ધિવ તેને અભાવ છે, તેથી કરપાત્ર આહારપાણ કરી શકાય નહીં. એ લબ્ધિના અભાવથી કરપાત્ર આહારપાણ કરવાનું સાહસ કરે છે તેમાંથી અન્ન કે પાણી હે પયા શીવાય રહે નહિં, અને તે જે ગળે, તે તેથી અનર્થની પરંપરા પ્રાપ્ત થાવને સંભવ છે. 42 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૦ જેનાથી પ્રાપ્ત થઈ હોય, તેમજ પદ–વચન અલંકાર સહિત ઉંચે સ્વરે નિરંતર બોલતાં પણ જેનાથી ઘાંટો બંધ પડે નહી, તેને વાગબલી લબ્ધિ કહે છે. વયતરાય કર્મના ક્ષપશમ થકી એવું પ્રબળ બળ પ્રાપ્ત થાય કે બાહુબલીની પેઠે કાગે રહેતાં વર્ષાકાળ પણ શ્રમ રહિત હોય, તેને કાયબલી લબ્ધિ કહે છે. ઘણા કર્મના ક્ષપશમ થકી પ્રજ્ઞાને પ્રકર્ષ ઉદય થાય, અને જેના પ્રભાવથી દ્વાદશાંગી ચઉદ પૂર્વાદિક શ્રતને ભયા વિનાજ, જે રીતે ચઉદ પૂર્વના ધારક મુનિએ અર્થની પ્રરૂપણું કરે તેમની પેઠે, મહા કઠીન વિચારેને વિષે પણ જેનાથી અતિ નિપૂણ બુદ્ધિ થાય, તેને પ્રાજ્ઞશ્રમણલબ્ધિ કહે છે. વિદ્યાધરભ્રમણ મુનિની વિદ્યાના બળે એવી શક્તિ હોય છે કે, તેઓ પોતે દશ પૂર્વકૃત ભણ્યા છે, અને રોહિણી પ્રજ્ઞપ્તિ ઇત્યાદિ મહાવિદ્યાના પ્રભાવથી, આરીસા માંહે અંગુઠીવડે ભીત ઉપર દેવને અવતારી ( આલેખી), પછી તેમને પુછી સમસ્ત કાળને નિર્ણય કરી શકે છે. ઈત્યાદિ ઘણુ પ્રકારની લબ્ધિઓ છે. જેમને સિદ્ધપણું પ્રાપ્ત થવાનું છે, તેમને ભવસિદ્ધિ કહે છે. જે ભવસિદ્ધિ પુરૂષ છે, તેઓ ઉપર જણાવેલી તમામ લબ્ધિના અધિકારી છે. તેમને એ લબ્ધિઓ થાય.ભવસિદ્ધિ સ્ત્રીઓને ઉપર જણાવેલી લબ્ધિઓ પૈકી, ૧ અરિહંત ૨ ચક્રવતિ ૩ વાસુદેવ ૪ બળદેવ ૫ સ ભિન્નશ્રોત ૬ વિદ્યાચારણાદિક ૭ પૂર્વ૮ગણધર પુલાક અને ૧૦ આહારક શરીર કરવાની લબ્ધિ, આ પ્રમાણેની દસ શીવાય બાકીની અઢાર લબ્ધિ પ્રાપ્ત થાય. શ્રી મલિલનાથ ભગવંતને સ્ત્રી પણે તીર્થકરપણું પ્રાપ્ત થયું, તે તે આશ્ચર્યકારક બનાવમાં આવે છે. અભવ્ય સ્ત્રી પુરૂષને ઉપરની દશ અને તે શીવાય કેવલી લબ્ધિ, રૂજુમતિ લબ્ધિ, વિપુલમતિ લબ્ધિ, એ તેર લબ્ધિ પ્રાપ્ત ન થાય, તેમજ મધુંઆશ્રવ અને ખીરાશ્રવ એ લબ્ધિ પણ પ્રાપ્ત ન થાય અને બાકીની પ્રાપ્ત થાય અને ન પણ થાય. ઉપર જણાવેલી લબ્ધિઓના ટુંક વિવેચન ઉપરથી લબ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભવિ. ! લબ્ધિઓને ઉપયોગ ક્યારે ? ૩૩૧ વંત મુનિઓ કેટલી શક્તિવાળા હોય છે, તેનો વિચાર કરવા જે વું છે. જગતના લેકે ચમત્કાર જુએ છે, અને તેવા પ્રકારની શકિત પ્રાપ્ત કરવા કેટલાક મિથ્યાવિ દેવની ઉપાસના અને તેના અંગે જીના વધ કરે છે, તે પણ તેમને શકિત પ્રાપ્ત થતી નથી. જૈન શાસકારોનું મંતવ્ય છે કે, આવા પ્રકારની લબ્ધિઓ, વગર ઈચ્છા એ કેવળ આત્મહિતની ખાતર શુદ્ધ ચારિત્રનું આરાધન કરવાથી, મન વચન અને કાયા એ ત્રણ ગે નિર્મળ થવાથી, અને અસાધારણ તપના પ્રભાવથી આત્માની નિર્મળતા થવાથી, વિના પ્રયાસે અને વિના ઈચ્છાએ સહજ સ્વભાવથી જ પ્રાપ્ત થાય છે. જેઓને આવી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હોય છે, તેઓ કદી પણ પિતાના સુખ કે લાભના માટે તેને ઉપગ કરવાની ભાવના કરતા નથી. કેવળ પરના ઉપકારાર્થ' કે શાસન સેવાના કામમાંજ એ શકિતને ઉપગ કરે છે. આ લબ્ધિ પ્રાપ્ત કરવાના અધિકારી કેણ, કેટલે દરજજે હોય છે, તે પણ બતાવવામાં આવ્યું છે. ભગવંત મહાવીર દેવને તે એ તમામ લધિ તીર્થ કર. પણના વેગે સ્વાભાવિક પ્રાપ્ત થએલી હતી. પરિસના પ્રસંગે ભગવંતે બૈર્યતાપૂર્વક પરિસહ સહન કર્યા હતા તે તમામ તેમના અનુપમ ત્રીકરણ યુગના બળના પ્રભાવે સહન કર્યા હતા અને કિંચિત પણ પિતાના સ્થાનમાંથી ચલાયમાન થયા ન હતા. સંગમ દેવ કરતાં ભગવંતનામાં અનંત ઘણું શકિત હતી, છતાં કર્મ નિજર કરવાના ધ્યેયવાળા પ્રભુએ, તે શકિત કે લબ્ધિઓને પિતાના લાભના માટે જરા પણ ઉપયોગ કર્યો ન હતું તે પ્રસંગે જે સંગમના સાથે યુદ્ધ કરવા ધાયું હતું, તે સંગમને ચાંચડની પેઠે ચાળી નાખવા જેટલું પ્રભુનામાં બળ હતું; છતાં સમભાવથી તેના ઉપર દ્વેષ, કે વૈરબુદ્ધિ લાવ્યા શીવાય તેના કરેલા ઉપસર્ગો પિતે સહન કર્યા હતા. - લબ્ધિ અને અતિશયમાં ફેર છે, એમ તેમના સવરૂપ ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ કાર શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ જણાઈ આવે છે. તીર્થકર શીવાયના મુનિઓને તેમના શુદ્ધ નિર્મળ ચારિત્ર અને તપના બળથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, જ્યારે તીર્થકરોને એવી લબ્ધિઓ જન્મથી સ્વભાવથીજ હાય છે, અને તે ઉપરાંત તેઓને સ્વભાવથીજ અતિશય પ્રાપ્ત થાય છે. અતિશયોના અધિકારી ફક્ત તીર્થકરજ છે. તીર્થકરોને જે અતિશય પ્રાપ્ત થાય છે, તે તેમના આત્મિક વિકાસનું જ પરિણામ છે. અતિશય એટલે જે ગુણોનું વર્ણન કરવું છે, તે ગુણનું પરા કાષ્ટાએ પહોંચવું. તે અસાધારણ ગુણ છે. તે ગુણ તીર્થંકર શીવાય બીજા કોઈનામાં હોય જ નહિ. જગતમાં પૂર્વકાળમાં અનંતા તીર્થકર થયા તે તમામને એ અતિશય હતા. તે અતિશય ચેત્રીસ પ્રકારના છે. ભગવંત મહાવીર દેવને પણ તેવા પ્રકારના અતિશય પ્રાપ્ત થએલા હતા. એ ચેત્રીશ પૈકી ચાર અતિશયેતે પૂર્વના તીર્થકરોની માફક પ્રભુને જન્મથી જ પ્રાપ્ત થયા હતા. જન્મથી ચાર અતિશય. ૧ભગવંતને દેહ સર્વ લેકો કરતાં શ્રેષ્ઠ (લેકોત્તર) અને અદભૂત સ્વરૂપવાન હતા, તેમજ વ્યાધિ, પરસ્વેદ અને મેલ રહિત દેહ હતે. ૨ ભગવંતને શ્વાસોશ્વાસ કમળના પરિમલના જે સુગંધી હતે. ૩ ભગવંતના દેહની અંદરનું માંસ અને રૂધીર ગાયના દુધ જેવું ઉજવલ વેત હતું. ૪ ભગવંત જે આહાર કરતા હતા, તે ચમ ચક્ષુવાળા પ્રા. ણીએ (મનુષાદિક) જોઈ શકતા નહતા. ફકત અવધિજ્ઞાનીએ જ જોઈ શકતા હતા. કેવળજ્ઞાન પ્રાપ્તિના સમયથી અગીઆર અતિશયે તીર્થકરોને ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે ભગવંતને પણ પ્રાપ્ત થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] અતિશ. (૧) ભગવાનના સમવસરણની ભૂમિ માત્ર એક યોજના વિસ્તારવાળી હોય છે, તે પણ તેટલી ભૂમિમાં કરેડ દેવતાઓ, મનુ અને તિર્યંને સમાવેશ થાય છે, અને પરસ્પર સંકોચ વિના અને બાધા રહિત સુખે બેસી શકે છે. ૨ ભગવંતની દેશના વાણુના પાંત્રીશ ગુણેથી યુકત હોય છે. તેની અર્ધમાગધી ભાષા, દેવતાઓ, મનુષ્ય અને તિર્યને પોત પોતાની ભાષામાં સમજાવાથી ધર્મને અવબોધ કરનારી થાય છે તથા તે વાણી એક એજનના સમવસરણમાં રહેલા સર્વ પ્રાણીઓને એક સરખી રીતે સાંભળવામાં આવે છે. જો કે ભગવંતતે એકજ ભાષામાં ઉપદેશ આપે છે, પરંતુ વર્ષાદના જળની જેમ તે ભાષા ભિન્ન ભિન્ન જીના આશ્રયને પામીને તે તે જીની ભાષાપણે પરિણામ પામે છે. એટલે તે ભાષાને દેવતાઓ દૈવીભાષા માને છે, મનુષ્ય માનુષીભાષા માને છે, ભીલ લેકે પિતાની ભાષા માને છે, અને તિયએ પિતાની (પશુ પક્ષીની) ભાષા બેલાય છે, એમ માને છે. સાત નયના સાતસે ભાંગાથી અને સપ્તભંગીની રચનાથી મિશ્રિત વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણીઓ શ્રતના પારગામી થાય છે. ૩ ભગવંતના મસ્તકની પાછળ બાર સૂર્યબિંબની કાતિથી પણ અધિક તેજસ્વી, અને મનુષ્યને મનહર લાગે તેવું ભામંડળ, એટલે કાંતિના સમૂહને ઉત પ્રસરેલ હોય છે. આ વિષે શ્રી વર્ધમાન દેશનામાં કહ્યું છે કે, “ભગવંતનું રૂપ જોનારાને તેનું અતિશય તેજસ્વીપણું હોવાથી સામું જોવું અત્યંત દુર્લભ થઈ પડે છે. તેમ ન થવા માટે તે સર્વ તેજને એકત્ર પિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ રહે છે, જેથી ભગવંતનું રૂપ જેનારાએ સુખે ભગવંતની સામું જોઈ શકે.” ૪ દયાનાનિધિ સમાન ભગવાન જે જે સ્થળે વિહાર કરે છે, તે તે સ્થળે સર્વ દિશાઓમાં પચીશ પચીશ એજન અને ઉંચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૯ નીચે સાડાબાર સાડાબાર એજન૧ એમ પાંચસે ગાઉ સુધીમાં પ્રથમ થયેલા નવરાદિક રોગે નાશ પામે છે, અને નવા રે ઉત્પન્ન થતા નથી. પ ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી પાંચસે ગાઉ સુધીમાં પ્રાણીઓને પૂર્વભવમાં બાંધેલાં અને જાતિથી ઉત્પન્ન થયેલાં (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી હેતાં નથી. ૬ ઉપર કહ્યા પ્રમાણેના પાંચસો ગાઉ સુધીમાં સાત પ્રકારની ઈતિઓ તથા ઘાસ વિ. નાશ કરનારા તીડે સુડા અને ઉંદર વિગેરે ઉત્પન્ન થતા નથી. ૭ ઉપર કહી તેટલી ભૂમિમાં મારી (મરકી), દુષ્ટ દેવનાદિકે કરેલો ઉત્પાત (ઉપદ્રવ), અને અકાલ મૃત્યુ થતાં નથી. ૮ તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપર નિરંતર વરસાદ થતું નથી, કે જેથી ધાન્ય માત્ર કેહવાઈ જાય. ૯ તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ-સર્વથા જળને અભાવ થત નથી, કે જેથી ધાન્યાદિકની ઉત્પત્તિજ ન થાય. ૧૦ તેટલા પ્રદેશમાં દુર્ભિક્ષ-દુકાળ પડતું નથી. ૧૧ પિતાના રાજ્યના લશ્કરને ભય ( હુલ્લડ વિગેરે) તથા પરચક એટલે બીજા રાજ્ય સાથે સંગ્રામાદિક થવાને ભય ઉત્પન્ન થતા નથી. દેવતાઓએ કરેલા ઓગણીશ અતિશયે નીચે પ્રમાણે હોય છે. ૧ પ્રભુ જે સ્થળે વિચરે ત્યાં આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું ધર્મને પ્રકાશ કરનાર ધર્મચક્ર ફરે ( આગળ ચાલે). ૨ આકાશમાં શ્વેત ચામરે બન્ને બાજુ ચાલે. ૩ આકાશમાં નિર્મળ સ્ફટિક મણિનું રચેલું પાદપીઠ સહિત સિંહાસન ચાલે. ૧. એક યોજનાના ચાર ગાઉ. એટલે ચાર ગાઉને એક જન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ) - અતિશયો. ૪ આકાશમાં ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર રહે. ૫ આકાશમાં રત્નમય ધ્વજ પ્રભુની આગળ ચાલે. સવ" ધ્વજની અપેક્ષાએ આ ધ્વજ અત્યંત મોટો હોવાથી તે ઈદ્રવજ પણ કહેવાય છે. આ પાંચે અતિશયે જ્યાં જ્યાં જગદ્ગુરૂ ભગવાન વિહાર કરે, ત્યાં આકાશમાં ચાલ્યા કરે છે, અને જ્યાં ભગવાન બેસે ત્યાંત્યાં યથાગ્ય સ્થાનમાં આવે છે, એટલે કે ધર્મચક તથા ધર્મદેવજ આગળના ભાગમાં રહે છે, પાદપીઠ પગ તળે રહે છે, સિંહાસન ઉપર પ્રભુ બેસે છે, ચામર વિંજાય છે, અને છ મસ્તક પર રહે છે.” ૬ માખણની જેવા કમળ, સુવર્ણના નવ કમળો દે રચે છે, તેમાં બે કમળ ઉપર તીર્થકર ભગવાન પગ મુકીને ચાલે છે; એટલે એના ઉપર પગ હોય છે ત્યારે બાકીના સાત કમળ ભગવાનની પાછળ રહે છે, તેમાંથી બે કમળ કમસર ભગવાનની આગળ આવ્યા કરે છે. ૭ તીર્થકરના સમવસરણ ફરતા મણિને, સુવર્ણ અને રૂપાને એમ ત્રણ ગઢ દેવતાઓ રચે છે. તેમાંને ભગવાનની પાસેને પહેલે ગઢ (પ્રાકાર) વિચિત્ર પ્રકારના રત્નમય વૈમાનિક દેવતાઓ બનાવે છે. બીજો એટલે મધ્ય પ્રાકાર સુવર્ણમય તિએ દેવતાઓ બનાવે છે, તથા ત્રીજે એટલે બહારને પ્રાકાર રૂપાને ભૂવનપતિ દેવતાઓ રચે છે. ૮ તીર્થકર જ્યારે સમવસરણમા સિંહાસન પર બેસે છે ત્યારે તેમનું મુખ ચારે દિશાઓમાં દેખાય છે. તેમાં પુર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ તેિજ બિરાજે છે. બાકીની ત્રણ દિશામાં જિતેંદ્રના પ્રભાવથી તેમના જેવીજ, રૂપવાન સિંહાસન વિગેરે સહિત ત્રણ મૂર્તિઓ, દેવતાઓ વિક છે. તે રચવાને હેતુ એ છે કે સર્વ દિશાઓમાં બેઠેલા દેવે વિગેરેને, પ્રભુ પિતેજ અમારી સામે બેસીને અમને ઉપદેશ કરે છે, એ વિશ્વાસ આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ ૯ જ્યાં જ્યાં પ્રભુ સ્થિતિ કરે છે, તે તે સ્થળે જિનેશ્વરની ઉપર દેવતાઓ અશાકતરૂ રચે છે. તે અચેાકવૃક્ષ ઋષભ સ્વામિથી આરંભીને શ્રીપાર્શ્વનાથ સ્વામિ સુધી તેવીસ તીર્થંકરા ઉપર તેમના પેાતાના શરીરના પ્રમાણથી બાર ઘણૢા ઉંચા રચવામાં આવતા હતા; અને શ્રી વીર પ્રભુના ઉપર ખત્રીશ ધનુષ્ય ઉંચા રચવામાં આવતે હતા. ( આ સંબધે વિશેષ ખુલાસા ઉપદેશપ્રાસાદ ભાષાંતર. સ્થંભ ૧ લા પૃ ૧૦ ઉપર છે. ) ૩૬ ૧૦ જ્યાં જ્યાં તીર્થંકર વિચરે ત્યાં ત્યાં કાંટાઓ અપેાસુખ થઈ જાય છે; એટલે માર્ગમાં રહેલા કાંટાની અણીએ નીચી નમી જાય છે. ૧૧ જ્યાં જ્યાં પ્રભુ વિહાર કરે છે, ત્યાં રસ્તામાં આવતા વૃક્ષા ભગવંતને પ્રણામ કરતા હોય તેમ નીચા નમે છે. ૧૨ પ્રભુ વિચરે ત્યાં આકાશમાં દેવદું ધ્રુભી વાગ્યા કરે છે. ૧૩ ભગવંત જ્યાં વિચરે છે ત્યાં સંવતક જાતિના વાયુ એક ચેાજન પ્રમાણ પૃથ્વીને શુદ્ધ કરીને, ( કચરા વિગેરે દૂર કરીને ) સુગધી, શીતળ અને મંદમંદ, તેમજ અનુકૂળ વાય છે; તેથી સ પ્રાણીને તે સુખાકારી થાય છે. • ૧૪ જગદ્ગુરૂ જિનેશ્વર જ્યાં જ્યાં સ‘ચાર કરે છે, ત્યાં ત્યાં માર અને પાપટ વિગેરે પક્ષીઓ પ્રભુને પ્રદક્ષિણા કરે છે. ૧૫ જે સ્થળે પ્રભુ ખિરાજે છે, ત્યાં ધુળ સમાવવા માટે ઘનસારાદ્ધિ યુકત ગંધાઇકની વૃષ્ટિ થાય છે. ( મેઘકુમાર ધ્રુવે। આ વૃષ્ટિ કરે છે.) ૧૬ સમવસરણની ભૂમિમાં ચ'પક વિગેરે પાંચ રંગના પુષ્પાની જાનું પ્રમાણ ( ઢી‘ચણ સુધી ) વૃષ્ટિ થાય છે. પ્રભુના અતિશયથી તે પુષ્પા ઉપર ચાલવાથી તે પુષ્પાને કઇ ખાધા કે પીડા થતી નથી. ( વિશેષ ખુલાસા ઉપદેશપ્રાસાદ ભાષાંતરના પૃ. ૧૧ ઉપર નુ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. } વાણીના પાંત્રીશ ગુણુ. ૧૭ તીર્થંકરાના મસ્તકના કેશ, દાઢી, મુછ, તથા હાં. પગના નખ વૃદ્ધિ પામતા નથી. ( નિર'તર એકજ સ્થિતિમાં રહે છે. ) ૩૭ ૧૮ તીથ કરેની સમીપે સવદા ઓછામાં ઓછા એક કરોડ વનપતિ વિગેરે ચારે નિકાયના દે રહે છે. ૧૯ જિનેશ્વર જે સ્થાને વિચરત! હાય, ત્યાં નિર વસંત વિગેરે સવ તુનાં મનહર પુષ્પ ફળાદિકની સામી સહ થાય છે, એટલે રૂતુએ બધી અનુકૂળ વતે છે. મળીને ચૈત્રી તિ આ પ્રમાણે તીથ કરાના સ હાય છે. તે જ પ્રમાણે લગવત મહાવીર દેવને પશુ એ ચેત્રી અતિશય પ્રાપ્ત થએલા હતા. અપેક્ષાથી તીથ કરાના ચાર અતિશયા આ પ્રમાણે કહેલા છે. ( ૧ ) જ્ઞાનાતિશય -કેવળજ્ઞાન તથા કેવળદને કરી ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળમાં જે સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે. તેન, તથા ઉત્પાદ, વ્યય, પ્રોબ્યયુકત ત્રિકાળ સબંધી જે સત્ વતુ એનું જાણવુ' તેનુ' નામ જ્ઞાનાતિશય. ( ૨ ) વચનાતિશય–(વાતિશય) તેમાં ભગવંતના વચન પાંત્રીશ અતિશય યુકત હોય છે તે પાંત્રીશ વાણીના પાંત્રીશગુણ અતિશયાનુ સક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે. ( ૧ ) સંજ્ઞાયત્ત્ત:-સસ્કૃતાદિ લક્ષણ યુકત (૨) ઔવાÄ શબ્દમાં ઉચ્ચપણું, ઉપચાર પરિતતા (૩) પ્રામ્યસ્ત્રઃ-ગામડાના રહેનાર પુરૂષના વચન સમાન જેમનુ વચન નહિ. (૪) મેવñમીથોપત્યઃ-મેઘની સમાન ગંભીર શબ્દ (૫) પ્રતિનાર્ વિધાયિતા સવ વાજિંત્રોની સાથ મળતા શબ્દ '૬) શિળż:-વચનની સરળતા સંયુકત ( ૭) ૩૫નીતામહ્ત્વઃ-મલકાશાદિ ગ્રામ રાગ સંયુકત આ કાત અતિશય શખ્સની અપેક્ષાથી જાણવ!. માકીના બીજા અતિશય અથ આશ્રય જાણવા. ( ૮ ) મદ્દાર્થતાઃ-અત્યંત • 43 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ માટે જેમાં અભિધેય કહેવા ગ્ય અર્થ છે. (૯) સજાત પૂર્વાપર વિરોધ રહિત (૧૦) ફિર અભિમત સિદ્ધાંત ઉકત અર્થતા. એટલે કે અભિમત સિદ્ધાંતનું જે કહેવું તે વકતાના શિષ્ટપણાનું સૂચક છે. ( ૧૧ ) સંજ્ઞાવાન મહંમરઃ- જેના કથનમાં શ્રોતાને સંશય થતા નથી. (૧૨) રાતાભ્યત્તત્વ-જેના કથનમાં કોઈપણ દૂષણ નહિ, શ્રોતાને સંશય ઉત્પન્ન થાય નહિ, તેમ ભગવાન બીજી વાર ઉત્તર દેન. ૧૩) હૃદયમતા હૃદયમાં ગ્રહણ કરવા યેગ્ય૧૪ મિય:સાંતા-અરસપરસ પદ વાક્યનું સાપેક્ષ પણું. (૧૫) રતાવિલ્ય-દેશકાળ યુકત, વિરૂદ્ધ નહિ. (૧૬) તવનિતા-વિવક્ષિત વસ્તુના સ્વરૂપને અનુસરવાપણું (૧૭) અર્થાતરવું-સુસંબંધને વિસ્તાર-અથવા અસંબંધ અધિકારને અતિ વિસ્તાર નહિ (૧૮) મરવસ્ત્રાપાડાનતા-આત્મ ત્કર્ષ તથા પરનિદા હિત. (૧૯) સામિઝાટ્ય-પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકેને અનુસરવારૂપ. (૨૦) ગતિદિન રામપુરાં-ઘી ગોળની પેઠે સુખકારી. (૨૧) તુરતા-કહેલા ગુણોની ગ્યતાથી પ્રાપ્ત થઈ છે કલાઘા (૨૨) ૩૪મર્મવેધતા-પારકાં મર્મ જેમાં ઉઘડ્યાં હોય નહિ. (૨૩) ગોરા-અભિધેય વરતુનું તૂછપણું નહિ. (૨૪) ધનપ્રતિદ્રુતા-ધમ તેમજ અર્થ સંયુકત. (૨૫) રવિપકારક, કાલ, વચન, તેમજ વિંગાદિ જ્યાં વિપર્યય નહિ. (૨૬) વિશ્વમાવિષુવા-વકતાના મનમાં બ્રાંતિ વિક્ષે પાદિ દેષ રહિત. (૨૭) ત્રિવ-કુતૂહલપણને જેમાં અભાવ છે. (૨૮) સમૂર્વ-અભુતપણું. (૨૯) અનતિ વિતા-અતિવિલંબ રહિત. (૩૦) અને જાતિવા જાતિ આદિ વર્ણન કરવા ગ્ય વસ્તુ સ્વરૂપમાં આશ્રય યુકત (૩૧) ગાપિતા વિપત્તા-વચનાંતરની અપેક્ષાથી વિશેષપણું જેમાં રથાપન થયેલ છે (૩૨) વાપધાતા સાહસ કરી સંયુકત. (૩૩) પક્વારા વિવિતા–વર્ણાદિનું વિછિન્નપણું (૩૪) સક્યુછિત્તિ –વિવક્ષિત અર્થની સમ્યક પ્રકારે સિદ્ધિ જ્યાં સુધી ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] ચાર અતિશયો. ૩૩૯ થાય ત્યાં સુધી અવ્યવછિન્ન વચનનું પ્રમેયપણું (૩૫)મતિ શ્રમ રહિત. તીર્થકરોના વચનાતિશયના ઉપર પ્રમાણે પાંત્રીસ ભેદ યાને ગુણ છે. ભગવંત મહાવીર દેવની વાણું એ પાંત્રીશ ગુણ યુક્ત હતી. ૩ ત્રીજે અપાયાપગમાતિશય એટલે ઉપદ્રવ નિવારક, ૪ ચેાથે પૂજાતિશય-જેથી તીર્થંકર ત્રણ લેકના પૂજનિય છે. આ બે અતિશયના વિસ્તારરૂપ ઉપર જણાવેલા ચેત્રીશ અતિશય હોય છે. કેઈ અપેક્ષાએ અતિશયને અર્થ એ કરવામાં આવે છે કે, જ્ઞાન દર્શન ચારિત્રની ત્રિદ્ધિ, એ અતિશય છે. એ પ્રાપ્ત કરવાને તીર્થકરને કેઈની ઉપાસના કરવી પડતી નથી. પૂર્વભવમાં તેઓએ વીશસ્થાનક પદનું આરાધન કરવાથી તીર્થકર નામ કર્મને બંધ કરેલું હોય છે. તે કર્મપ્રકૃતિના પુણ્યના ભેગેજ તેઓને જન્મ થતાંજ સ્વભાવથી જ એ અતિશયે પ્રાપ્ત થાય છે. જન્મથી જ તેઓ વયં બુદ્ધ અને અવધિજ્ઞાની હોય છે; અને આત્મિક નિર્મળતાના પ્રભાવથી ઈંદ્રાદિક દેવે પણ તેમની સેવા કરવાને તત્પર હોય છે. ચારિત્ર અંગીકાર કર્યા પછી, અને ચાર પ્રકારના ઘાતિ કર્મનો સર્વથા નાશ કર્યા પછી, તેમને આત્મા ઉંચામાં ઉંચી લેકેત્તર હદે પહોંચે છે. ત્યારે ઇંદ્રાદિક દેવે તેમની ભક્તિથી પિતાનું કલ્યાણમાની કેવી રીતે ભક્તિ કરે છે, તે ઉપરના દેવકૃત અતિશયથી જણાઈ આવે છે. ૧ ભૂવન પતિ, ૨ વ્યંતર, ૩ જ્યોતિષિ, અને ૪ વૈમાનિક એ ચાર નીકાયના દેવે પિતાના કલ્યાણના માટે ભાવપૂર્વક પ્રભુ ભક્તિમાં ઉદ્યમી થઈ ભકિત કરે છે. જો કે તીર્થ કરે તે વીતરાગ હેય છે, અને તેમના મનમાં યત્કિંચિત્ પણ પૂજાવા મનાવાની ભાવના હોતી નથી, તો પણ તીર્થંકરપણાના અંગે તે નિર્દોષ પ્રણાલીકા પૂર્વના તીર્થકરોથી ચાલતી આવી છે, અને તે ભવ્ય જીના હિતને કરનારી છે, એવું જાણી તે માન્ય રાખતા જણાય છે. ઉત્તમ પ્રકારના મણિમાણિકાદિ સામગ્રીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ અવસરરૂની ના શેલી હોય છે, તે પણ એના બાહય વૈભવમાં તેની જાણ આસકિત હોતી નથી. દર તથા તીર્થકરના સ્થાપના-નિક્ષેપાની કરેલી ક : પરમ કલ્યાણનું કારણ છે, એમ જાણી સમ્યકત્વવાન દે -- . કે ઉર્થકરની ભકિત માટે દેવલેમાંથી મનુષ્ય છેતેમાં જીરાવે છે, અને તીર્થકરોના કલ્યાણકાદિ સમયે તથા ક૨ વિદ્યમાન હોય છે ત્યારે તેમની શકિતને લાભ મેળવે છે. આ હક્કિતના પ્રસંગે જગતમાં જે સા સાર વસ્તુઓ પ્રભુ દિત ઉપયોગી થઈ શકે, તેવી વસ્તુઓ વી તેને ઉપયોગ કરે છે. | ગુહસ્થ દ્રવ્ય પૂજાના અધિકારી છે. ન્યાય સંપન્ન દ્રવ્યાદિ સસ્ત કેડરની શુદ્ધિ સહિત, ઉત્તમ માનથી અને કોઈપણ પ્રકારની આકાંક્ષા શીવાય કરેલી ભકિત કમનજરનું, ૮સમ્યકત્વની પ્રાપ્તિનું શુદ્ધ નિમિત્ત કારણ છે, અને ગત એલ સમ્યકત્વ વિશે નિર્મળ બને છે. એટલું જ કિ પણ તેથી પુન્યાનુબંધી પુન્યને લાભ પ્રાપ્ત થાય છે, જેના આગે જીવ ઉત્તરોત્તર ઉંચ કોટીમાં ચઢતે જાય છે. તીર્થકરની ભાવપૂજા તે કેવલજ્ઞાનાદિ ત્રયની પ્રાપ્તિ કરાવવાના પણ શુદ્ધ નિમિત્ત કારણ છે. ઈટાદિક દે, જેમની પુગલિક ત્રાદ્ધિ અને બારા સંપત્તિ રિમિત છે, તેઓ પણ આત્મકલ્યાણના માટે તીર્થકરોની શકિતની આવશ્યકતા માને છે, અને તે પ્રમાણે તે વર્તે છે, તે પછી આપણે મનુષ્યએ તો તેમનું અનુકરણ શંકા રહિત કરવું જોઈએ, =ો તેમના થાપના-નિપાની ભકિતથી જેટલું આત્મહિત સાધી શકાય તેટલું સાધી લેવું જોઈએ. ભગવંત જ્યારે જ્યારે પારણાના માટે ભીક્ષા લેવા જતા હતા, અને તેમને જે જગ્યા એ ભીક્ષા અnતી હતી, ત્યારે ત્યારે તે જગ્યાએ દેવતાઓ પંચદીવ્ય પ્રગટ કરતા હતા. તે નીચે પ્રમાણે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ ] મતિજ્ઞાનની શક્તિ. ૩૪૧ ૧ સાડાબારકોડ સોનૈયા ર વસ; ૩ સુગંધિ પુષ; ૪ - ભીને નાદ; ૫ અહદાન અહદાન એવી ઉલ્લેષણ. સામાન્ય કેવળી અને તીર્થકરની આમિક ઋદ્ધિ ને કે સરખી હોય છે, તે પણ તીર્થંકરનામઠમના ઉદયના લીધે તેમની બાહ્ય સદ્ધિ વિશેષ હોય છે. જે અતિશયે તીર્થકરને હેય છે, તેવા અતિશયે. સામાન્ય કેવલીને હોતા નથી. આ ક ા માં તે કેવળજ્ઞાન અને સામાન્ય કેવળીને અભાવ છે; તેમજ મનાય વ જ્ઞાનને પણ અભાવ છે. આ વિજ્ઞાનને જે કે અભાવ નથી, છતાં અવધિજ્ઞાનીઓ થએલા છે એમ જાણવામાં નથી. ફક્ત મતિ અને શ્રતજ્ઞાન એ બે જ્ઞાનજ વિદ્યમાન છે. તેમાં પણ ચૌદ પૂ. ધર સંપૂર્ણ ક્ષતાનીઓને પણ અભાવ છે. જાતિારણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે, છતાં જાતિસ્મરણજ્ઞાન પણ આ દુષમ કાળમાં કવચિત કેઈને થતું હોય તે તેને નિષેધ નથી. જાતિમરણ જ્ઞાનવાળે પિતાના પૂર્વના કેટલાક લવ જાણી શકે છે, સામાન્ય મનુષ્ય કરતાં મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયપસાથી કોઈની મતિ વિશેષ હોય છે. તેઓ અવધાન એટલે દાણા નુ એ એકી સાથે પૂછેલા પ્રશ્નોના જવાબ, એકી સાથે આપવાની શકિ ધિરાવતા હોય છે. એવા અવધાનવાળા, એકદમ છે અથવા તેથી પણ વિશેષ અવધાન કરે છે, તેવા પ્રસંગે સમાન્ય તિવા મનુષ્યો મુંઝાઈ જાય છે અથવા કેટલાક વિશિષ્ટ ગુણેને ૯ને, જેમકે રમતા હોય, વ્યવહારથી સત્ય બોલતા હોય, માનસિક બળ વિશેષ હોવાના લીધે દુઃખ સહન કરવાની શકિત હોય, આવા સામાન્ય ગુણે જોઈને તે ગુણે ધારણકરનાર વ્યકિતને, એકદમ તીર્થકરના મુકાબલે તેમની કેટીમાં મુકી દેવાની, કેટલાક મિથ્યા મહિના લી ધાતા કરતા જણાય છે. તે પ્રસંગે તેઓએ વિચાર કરવો જોઈએ કે, છેલ્લા તીર્થકર ભગવંત મહાવીરના જે વતિશયેનું આપણે ઉપર દિગ્દર્શન કરી ગયા છીએ, તેમાંને એક પણ અતિશય તેમને હેતે નથી. તીર્થકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૦ તે માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય, ત્યારથી અવધિજ્ઞાની હોય છે; એટલે જન્મથીજ ત્રણજ્ઞાન સહિત હોય છે, તેને એક અંશ પણ સામાન્ય મનુષ્યમાં હોવાનું સંભવ નથી. વિશેષ તે શું ? પણ તેમનામાં ભાવથી સમ્યકત્વ છે કે નહિ, તેની પણ ખાત્રી હોતી નથી. વ્યવહાર સમકિતનું પણ જેમનામાં ઠેકાણું નથી હોતું, તેવા પ્રાણીઓના અજ્ઞાનકષ્ટ કે કેટલાક વિશિષ્ટ ગુણોથી મેહીત થઈ, તેમની તુલના તીર્થકરની જોડે કરી, બીચારા ભેળા જીવને ભરમાવવાનો પ્રયત્ન કેટલાક તરફથી કરવામાં આવે છે. તેવા પ્રસંગે બુદ્ધિવાને એ જરા વિવેક વાપરવાની જરૂર છેઆપણે ઉપર જોઈ ગયા કે, અભવી જીવ જેઓ મિથ્યાત્વિ હોય છે, તેઓ પણ અજ્ઞાનકષ્ટ કરે છે, અને વ્યવહારથી જૈન ચારિત્રાચાર પાલન કરે છે, તે તેમને પણ કેટલીક લબિધ ઉત્પન થાય છે, અને ફકત નિર્મળ ચારિત્રપાલનના લીધે દેવગતિના પણ ભાજન થાય છે. પરંતુ તેઓ કદી પણ સંસારને અંત કરી મેક્ષના અધિકારી થવાના નથી. તેઓના લબ્ધિના ગુણના લીધે, કદી કે તેમને ગમે તેવી ઉપમા આપે, તે શાસ્ત્ર મર્યાદાને લેપ થવાથી તેઓ પોતાના આત્માને દ્વાર કરી શકવાના નથી. જેનામાં સામાન્ય જૈન દર્શન હોય, અથવા જેનામાં સામાન્ય જૈન દર્શન પણ નથી, તેવાઓને તીર્થકરની કક્ષામાં મુકતા પહેલાં વિચાર કરવાની જરૂર છે. સુધારાના વાતાવરણમાં કે જમાનાના પ્રવાહમાં તણાઇને તેવા પ્રકારના જે ઉદ્ધત વિચારે બહાર પાડવામાં આવે, ત્યારે તેવા પ્રસંગે તેઓને જૈન શાસ્ત્રમર્યાદાના બેધને અભાવ છે, એમ પ્રથમ દર્શનીય માનવાને કારણ મળે છે. જ્યારે જ્યારે કે વ્યકિતને વિશેષ પ્રકારના મતિજ્ઞાનાવરણી કર્મના ક્ષપશમ લીધે, જે મતિજ્ઞાન વિશેષ હોય તે તેમને તેમના લાયકનું માન આપવું એ દરેકની ફરજ છે. પણ તેથી વિશેષ રીતે વધીને મતિમોહના લીધે, કે મિથ્યા પક્ષપાતનું આલંબન લઈ, તેમને તીર્થકરની ઉપમા આપવામાં આવે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ૨૭ ભવ. ] અન્ય લિગેસિદ્ધિને ખુલાસે. વખતે ભગવંતના જે અતિશયેનું ઉપર વર્ણન કરવામાં આવ્યું છે, તેની સાથે, મુકાબલે કરી, વાંચક વર્ગને સત્યાસત્યને નિર્ણય કરવાહટલે વિવેક વાપરવાની ભલામણ કરવામાં આવે છે. . પંદર ભેદે સિદ્ધમાં અન્યલિંગે સિદ્ધને એક ભેદ છે. અન્ય લિંગવાળાને શાસ્ત્રકારોએ કેવલજ્ઞાનને નિષેધ કરેલ નથી. અન્ય લિંગી અન્યલિંગમાં વર્તતા હોય, તે પણ ભાવથી જે તેઓ ભાવયતિની કેટીમાં આવી ગુણસ્થાનની હદે ચઢે, તે કર્મોને ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. તેઓને જ્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યારે તેઓ અન્યલિંગને ત્યાગ કરી જૈન લિંગને જ પિતના આયુષ્ય સુધી ધારણ કરે છે. વર્તમાનમાં અન્ય લિંગવાળાના સામાન્ય ગુણોના લીધે, આવા પ્રકારને જે બચાવ કરવામાં આવે છે, તે પણ ન્યાયયુકત નથી, કેમકે આ કાળમાં તે કેવળજ્ઞાનને જ અભાવ છે, તે પછી અન્યલિંગ સિદ્ધના પ્રશ્નને અવકાશ જ નથી. મિથ્યાદર્શનવાળા પણ અજ્ઞાનકષ્ટ અને કેટલાક વિશેષ ગુણોને લઈને દેવગતિને બંધ કરી અમુક દેવલેક સુધી ઉત્પન્ન થઈ શકે છે. દેવે પણ મિથ્યાત્વિ હોય છે. મિથ્યાદર્શનવાળાના અજ્ઞાનકષ્ટ ચમત્કાર જોઈને, બુદ્ધિવાનોએ મુઝાઈને, પિતાના સફત્વને મલીન કરવાને પ્રસંગ લાવવા દેવું જોઈએ નહીં. એવા પ્રસંગે પુરતી સાવચેતી રાખી વિવેકથી વર્તવાની જરૂર છે. MELDI || Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ * * * = 5] ૦ ! :: : ૦ I ૦ મકરણ છે . * - - ? : : -... ક . , J 1 1 ભાવ સાધુના લક્ષણ તથા ભરતો હa .. કેટલાક સાધુને પરિચય. આ પર્વે અનંતા તીર્થક થઈ ગયા તે સવા જ છે. છે કે, જીવને મુકિતમાર્ગ સાધનમાં સાધુધર્મ(1) વીરતિનું આરાધનજ મૂખ્ય કારણ છે. સાલું કે વાર એ વરઘાનક પદમ એક સ્થાનક છે. પવિત્ર ( 2 ) એવા સંવમાં સાધુપદ મૂખ્ય છે. વીરવિના છે ભેટ છે. સર્વ વીરતિ અને દેશવીરતિ. સર્વ વીરતિનું ર રાધન સાધુ ધર્મ અંગીકાર કરનારજ કરી શકે. ગવંત મહ ને. પણ એજ ઉપદેશ હતું કે, જે બની શકે તે સર્વવિરતિસાધુ દીક્ષા અંગીકાર કરી ગુકિતમાર્ગનું આરાધન કરવું. સાધુ ધર્મ એક કરતા તે અશકત હોય તે, દેશવિરતિ રૂપ ગૃહ ધર્મ અંગીકાર કરી, એ જ માર્ગનું આરાધન કરવું, ભગવંતે ગૌતમદિકને દીક્ષા આપી, તે વખતે સાધુ ધર્મનું સ્વરૂપ બતાવેલું. તે પંચ મહાવ્રત અને તેની પચીશ ભાવનાનું વિવેચન પ્રકરણ ૧૮ માં આવેલું છે. ' - સાધુની સામાન્ય વ્યાખ્યા ભગવતે એવી બતાવી છે કે, જે નિરંતર નિર્વાણુ સાધક ચોગ સાધુ (વ્યાપાર ) સાધતે હોય, અને સક ભૂતે જી-ઉપર સમભાવ રાખ હેય તે સાધુ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ! ભાવ સાધુનાં લક્ષણું. ૩૪૫ શાંતિવિગેરે ગુણાથી યુકત હાય, મૈત્રી વિગેરે ગુણાથી ભૂષિત હોય, અને સદાચારમાં અપ્રમત્ત હોય તેને ભાવ સાધુ કહે છે. ’ ભાવ માધુ 1 ૧ મેાક્ષ માર્ગને અનુસરતી સમસ્ત પ્રત્યુપેક્ષણાદિ ક્રિયા,એટલે બધી ક્રિયા માર્ગાનુસારિણી, ૨ ધમ એટલે સયમના ઉપર પ્રવર- ઉત્કૃષ્ટ-શ્રદ્ધા ૩ સ રળ ભાવથી એટલે ખાટા ખાટા અભિનિ વેષના ત્યાગપૂર્વક પ્રજ્ઞાપનીયપણું; ૪ ક્રિયામાં અપ્રમાદ એટલે વિહિત કરેલા અનુષ્ઠાનમાં અશિથિલપણુ ૫ શકયાનુષ્ઠાનનાજ પ્રારભ એટલે શકિત મુજમના તપશ્ચર્યાકિ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ: ૬ માટે ગુણાનુરાગ એટલે ગુણપક્ષપાત, છ ગુરૂની આજ્ઞાનુ પૂર્ણ પણે આરાધન એટલે ધર્માચાર્યના આ દેશ પ્રમાણે વર્તન. આ પ્રમાણે સવગુણુામાં પ્રધાન એવા ભાવ સાધુનાં સાત લક્ષણ ભગવતે ખતાવેલ છે. ભાવ સાધુના લક્ષણ. આ સાતનુ ભગવંતે આગમમાં જે સ્વરૂપ બતાવેલુ છે તેના ટુકમાં ભાવાથ અત્રે ખતાવવા વિચાર રાખ્યા છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળાઓને આચારાંગસૂત્ર, તથા ધમ રત્નપ્રકરણ વિગેરે ગ્રંથા જોવાની ભલામણુ કરવામાં આવે છે. ૧ માર્ગોનુસારિણી ક્રિયા-માર્ગ તે માગમ નીતિ, અથવા સગ્નિ બહુજને આચરેલું' તે. એ અને અનુસરતી જે ક્રિયા તે માર્ગાનુસારિણી ક્રિયા છે. માના એ ઊઢ છે. ૧ દ્રવ્યમાર્ગ અને ૨ ભાવમા શ્રામાદિક જવાના જે માગ તે દ્રવ્યમા કહેવાય છે, અને મુકિતપુરીના માગ', જે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ, અથવા ક્ષયેાપશ મિક ભાવરૂપ, તે ભાવમાગ છે. એ માર્ગ તે કારણમાં કાર્યના ઉપચાર કરતાં, આાગમ નીતિ એટલે 44 દ્રવ્ય અને ભાવ એ પ્રકારના માર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ કજ થી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૦ સિદ્ધાંતમાં કહેલે આચાર જાણ; અથવા ઘણા સંવિજ્ઞ પુરૂષોએ મલીને આચરેલ આચાર, તે ભાવમાર્ગ છે. આગમ-વીતરાગનું વચન તેજ આગમ છે તેજ આપ્ત વચન છે. તીર્થકર ભગવંતના સર્વદેષ ક્ષય થયા છે. તેમણે મેહને જીતેલે છે, તેથી તે વીતરાગ છે. વીતરાગ કદી પણ જુઠું બેલેનહિ, કેમકે તેમને જુઠું બોલવાનું કંઈ પણ કારણ અસ્તિત્વમાં નથી. નીતિ-ઉત્સર્ગોપવાદ રૂપ શુદ્ધ સંયમ પાળાવને ઉપાય તે માર્ગ. જગતમાં અંતરાત્માનુ વચન જ પ્રવર્તક અને નિવર્તક છે, અને ધમ' પણ એના આધારે છે. માટે તે મુનિંદ્ર પ્રવચન જ પ્રથમ પ્રમાણ છે. જો એ પ્રવચન હદયમાં હોય તે નિયમા સકળ અર્થની સિદ્ધિ થાય છે. સંવિજ્ઞ–મોક્ષના અભિલાષીને સંવેગ હેય બીજાને ન હોય. એવા ગીતાર્થ પુરૂએ જે કિયા આચરી તે પણ માર્ગ છે. જેમને વ્યવહાર અશુદ્ધ છે, એવા પાસ્થ પ્રમાદી ઘણુઓએ અંગીકાર કરી આચરેલું હોય તે તે અપ્રમાણ છે. ઘણું કહેવાનું કારણ એ છે કે, એકાદ સંવિજ્ઞ વખતે અનાગ અને અનવધ વિગેરેથી ખોટુ આચરે માટે તે એકલા અપ્રમાણ છે; સંવિણ ઘણામાં તેવા પ્રકારને દોષ આવવાને સંભવ નથી. તેથીજ ઉભયાનુસારિણી એટલે આગમની અને ઘણું સંવિએ અંગીકાર કરેલી, અમલમાં મુકેલી જે ક્રિયા, તેજ માર્ગોનુસારિણી ક્રિયા છે. જેના વડે દે અટકાવાય, અને પૂર્વનાં કર્મ ક્ષય થાય, તેજ મોક્ષને ઉપાય છે. દાખલા તરીકે ઔષધ રેગેની અવસ્થા પ્રમાણે જુદાં જુદાં અપાય છે. તે જ પ્રમાણે આગમ વચન લક્ષમાં રાખીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ, તથા પુરૂષાદિકની ચેગ્યતા વિચારીને સંયમની વૃદ્ધિ કરનારૂ હોય, તેજ સંવિજ્ઞ ગીતાર્થ પુરૂષે આચરે છે, અને તેને બીજા સંવિજ્ઞગીતાર્થ પુરૂષ પ્રમાણુ કરે છે. તેથી તે માર્ગ કહેવાય છે. ૧ આગમવ્યવહાર, ૨ શ્રત વ્યવહાર; ૩ આજ્ઞા વ્યવહાર ૫ અને જીવ વ્યવહાર, આ પાંચ પ્રકારના વ્યવહાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ ર૭ ભાવ. 3. લિગ પ્રકાર ૪૭. જેને સૂત્રમાં સર્વથા નિષેધ કરેલ ન હોય, અને જીવવધને હેતુ ન હોય, તે સર્વ ચારિત્રવતેએ પ્રમાણ કરવું. કાર્યને અવલબીને ગીતાર્થો જે કંઈ થડે અપરાધ અને બહુ ગુણવાળું કામ આચરે છે, તે પણ સર્વને પ્રમાણ હોય છે. જે સુખશાળ જનેએ ગુરૂ લાઘવને વિચાર કર્યા વગર, પ્રમાદરૂપ હિંસાવાળું કાર્ય આચરેલું હોય, તેને ચારિત્રવાન પુરૂષ સેવતા નથી. જેમકે શ્રાવકમાં મમતા કરવી, શરીર શુભા માટે અશુદ્ધ વસ્ત્ર, પાત્ર તથા આહાર ગ્રહણ કરવાં, કાયમપણે દીધેલી વસ્તી (મકાન) કબુલ રાખવી તથા ગાદલા તકીયા વિગેરે વાપરવા ઈત્યાદિક અનેક પ્રકારનું સાધુ જાએ અસમંજસ ચેષ્ટિત આલોકમાં ઘણું જનેએ આચર્યું હોય, તે પણ તે શુદ્ધચારિવાને એ પ્રમાણુ કરવું નહિ. ગીતાર્થ, પરતંત્રતામાં રહીને ઉપર જણાવ્યા પ્રમાણે બે જાતના માર્ગને અનુસરનારજ, ભાવયતિ કહી શકાય. આવા પ્રકારનું ચાસ્ત્રિ (માર્ગ ) દુuસહ આચાર્ય સુધી રહેશે. તાત્પર્ય એ છે કે આગમ નીતિ, અને આગમાનુસારી વૃદ્ધ સમાચારી, એ બે ભેજવાળા માને અનુસરનાર–તે પ્રમાણે ચાલનારજ સાધુ છે. આ પ્રમાણે ભાવ સાધુના પ્રથમ લિંગનું સ્વરૂપ છે. ૨ બીજુલિંગ-ધર્મમાં પ્રવર શ્રદ્ધા એટલે તીવ્રાભિલાષ. તેનું સ્વરૂ૫ આ પ્રમાણે છે. ૧ વિધિસેવા૨ અતૃપ્તિ, ૩ શુધ દેશના, ૪ ખલિતની પરિશુદ્ધિ. આવા ભેજવાળી ધર્મ ઉપર તીવ્રઅભિલાષા, એટલે કે કર્મના ક્ષપશમ અને સમ્યકજ્ઞાનથી શ્રતજ્ઞાન તથા ચાગ્નિ રૂપ ધર્મારાધન સંબંધી પ્રબલ શ્રધ્ધા. એક બીજી લિંગ છે. (૧) વિધિસેવા -શ્રદ્ધાળુ પુરૂષ શકિતમાન હોય ત્યાં સુધી વિધિ પૂર્વક અનુષ્ઠાન કરે છે, અને જે દ્રવ્યાદિકના દોષથી તેમ કરતાં અટકે, તે પણ પક્ષપાતતે વિધિ તરફજ રાખે છે. જેમકે નિરોગી રસજ્ઞ કંઈ અધમઅવસ્થા પામતાં અથવા અન્ન ખાય, તે તેમાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ રાજી રહેતું નથી, પણ તેને તે ખાસ કરીને શુભ ભેજનની જ લાલસા રહે છે. (૨) અતુતિઃ -જ્ઞાન અને ચરણમાં શ્રદ્ધાના યોગે કરીને કદાપિ તૃપ્તિ ન પામે; અને વૈયાવૃત તથા તપ વિગેરેમાં પોતાના વીર્ય પ્રમાણે યત્ન કરે. જ્ઞાન અને ચારિત્રના વિષે, જેટલાથી સંયમાનુઠાન ચાલે, તેટલું ભણું લીધું છે એટલે બસ છે, એમ ચિંતવીને જ્ઞાનાદિમાં પ્રમાદિ ન થાય; પણ નવીન શ્રુતસંપદા ઉપાર્જન કરવાને વિશેષ ઉત્સાહવાળ રહે. એટલે કે જેમ જેમ અતિશય રસ પ્રસરવાની સાથે અપૂર્વકૃત અવગાહે તેમ તેમ મુનિ નવા નવા સંવેગ શ્રદ્ધાથી રાજી થયા કરે. શ્રતને અથ જીનેશ્વરએ કહેલ છે, અને મહાબુદ્ધિવંત ગણુધરેએ સૂત્રમાં તેની રચના કરેલી છે. તે સંવેગાદિક ગુણેની બુદ્ધિ ઉપજાવનાર અને તીર્થંકરનામકમ બાંધવાનું કારણભૂત, નવીન જ્ઞાનનું હમેશાં વિધિપૂર્વક સંપાદન કરતા રહેવું જોઈએ. વળી ચારિત્રની બાબતમાં વિશુદ્ધ, વિશુદ્ધતર સંયમસ્થાન પામવા માટે, સદ્ભાવપૂર્વક સઘળું અનુષ્ઠાન ઉપગ સહિત કરવું કારણ કે અપ્રમાદે કરેલા સાધુના સઘળા વ્યવહાર ઉત્તરોત્તર સંયમની પ્રાપ્તિ કરાવી કેવળજ્ઞાન પમાડે છે. (૩) શુદ્ધ દેશના–સુગુરૂની પાસે રૂદ્ધ રીતે સિદ્ધાંતના પદોને તત્વાર્થ જાણીને, તેમની અનુજ્ઞા મેળવી, સુજ્ઞપુરૂષે મધ્યસ્થ રહી દેશના આપવી. પાત્રનું સ્વરૂપ ઓળખી, તેના અનુગ્રહના કારણ એવા ભાવને વધારનારું, સૂત્રમાં જે કહેલું હોય તેટલું જ પ્રરૂપવું. ઉન્માર્ગનું વજન કરવું. કઈ પણ દાનપાત્રમાં આપ્યું હોય, તેજ તેના દેનારાઓને હિતકારી થાય છે, નહિં તે અનર્થ કરનારૂ થઈ પડે છે. સૂરદાન તો બધા કરતાં ઉત્તમ છે માટે આ શ્રુતદાનને તે ખાસ કરીને તત્વજ્ઞ પુરૂએ અપાત્રમાં નહી આપવું, એ જ વિશુદ્ધ દેશના છે. - દેશના આપનારે પ્રથમ ગીતાર્થ આચાર્ય પાસેપુર્વોપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. ] શ્રોતાના પ્રકાર. પર્યાલચનાપૂર્વક સિદ્ધાંતના પર્દોને પરમાર્થ જાણવું જોઈએ. પદ, વાકય, મહા વાક્ય અને યમપર્વ એ ચાર વસ્તુથી શ્રતને ભાવ જાણ. એ ચાર સંપૂર્ણ થતાં ભાવ સમજાય છે. તે શીવાય વખતે વિપસ પણ થઈ જાય, અને વિપસ એ નિયમ અનિષ્ટ ફળ આપનાર છે. ગુરૂની આજ્ઞા મેળવી દેશના કરવી; (નહિ કે વાચલપણુ તથા અસિથરપણાથી સ્વતંત્રરીતે) એવી રીતે ધર્મ ધનને લાયક અને મધ્યસ્થ એટલે સ્વપક્ષ અને પરપક્ષમાં રાગ દ્વેષ રહિત રહીને સદ્ભત વાદી થઈને દેશના આપવી. - દેશના સાંભળનારના ત્રણ પ્રકાર છે. ૧ બાલ; ૨ મધ્યમ બુદ્ધિ; ૩ બુધ; (૧) બાલ હોય તે લિંગ જુએ છે. બરોબર લેચ કર, પગ ઊઘાડા રાખવા, જમીન ઉપર સુવું, રાત્રે ફકત બે પહેર સુવું,શીત ઉષણ સહન કરવાં, છઠ અઠમ વિગેરે અનેક પ્રકારનું બાહ્ય તપ, મહાકષ્ટ, અલ્પ ઉપકરણ ધારવા તે તથા તેની શુદ્ધતા, મોટી પિંડ વિશુદ્ધિ, અનેક પ્રકારના દ્રવ્યાદિક નિયમ, વિકૃતિ ત્યાગ, એક સિથ વિગેરેથી નિયમિત પારણું, અનિયત વિહાર, નિરંતર કાયેત્સર્ગ વિગેરે કરવા ઈત્યાદિક બાહય પ્રવૃત્તિ તે બાહ્ય લિંગ છે. બાલ છને તેથી બંધ થાય છે. (૨) મધ્યમ બુદ્ધિવાળાને ઇય સમિતિ વગેરે વિકેટિ પરિશુ. દ્ધિ અને આદિ અંત તથા મધ્યમાં હિતકારક સાધુને આચાર કહી બતાવ. પરમ કલ્યાણને ઈછતા સાધુઓએ પ્રવચનની માતાની માફક આઠ માતાઓ નિરંતર સંભાળવી. એ પ્રવચનમાતાઓ સહિત સાધુને નિયમો સંસારનું ભય રહેતું નથી. વળી વિધિઓ કરીને આગમને ગ્રહણ કરવું. તે ફળ આપે છે. બહુમાનપૂર્વક નિર્મળ આશય રાખીને ગુરૂના પરતંત્રપણે રહેવું, તેજ પરમ ગુરૂ પામવાનું બીજ છે, અને તેથી જ મોક્ષ થાય છે. ઈત્યાદિ સાધુને આચાર મધ્યમ બુદ્ધિવાળાને હમેશાં કહી સંભળાવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ (૩) બુદ્ધ-જ્ઞાનવાનને ભાવ પ્રધાન આગમ તત્વ સમજાવવું. આગમવચન આરાધનમાં ધમ છે, અને તેના ઉત્થાપનમાં અધમ છે; એ ધર્મનું ગૂઢ રહસ્ય છે; અને ધર્મને નિક છે, ઇત્યાદિ વાતે બુદ્ધનેજ કહેવી, ૩૫૦ (૧) પારિણામિક (૨) અપારિણામિક, અને (૩) અતિપારિ ણામિક, એ ભેદોવડે પાત્ર ત્રણ પ્રકારના છે.ઇત્યાદિક પાત્રનુ' સ્વરૂપ સમજીને શ્રદ્ધાવ ́ત પુરૂષ, તે પાત્રના અનુગ્રહના હેતુ એટલે ઉપકારક જે ભાવ, એટલે શુભ પરિણામની વૃદ્ધિ કરનાર જે આગમાકત હાય, તેની પ્રરૂપણા કરે અને ઉન્માર્ગ એટલે મેાક્ષથી પ્રતિકૂળ વાટ તેને દુરથી વજે. મતલબ એ છે કે સમ્યફ્રીતે પાત્રનું સ્વરૂપ સમજીને, તેના ભાવને વધારનારી, અનુવૃત્યાદિક દેષથી રહિત, અને સિદ્ધાંતના માને અનુસરતી દેશના કરવી, પાત્ર—જે જીવાદિ પદાર્થ ના જાણુનાર હોઇ, સમભાવથી સવ જીવાની રક્ષા કરવામાં ઉજમાળ હાય,તે યતિ દાન દેનારને પાત્રછે. કુપાત્ર-આશ્રવ ૫:પના દ્વારને ખુલ્લાં રાખનાર કુપાત્ર છે. એવા કુપાત્રને દીધેલું દાન અનÖજનક એટલે સસાર વધાર નાર થાય છે. દેશનાદિ રૂપ શ્રુતદાન તેા પ્રધાન દાન છે. (૪) સ્ખલિત પરિશુદ્ધિ-પ્રમાદ વિગેરેથી ચારિત્રમાં કઇ રીતે અતિચાર, મળ, કલ`ક લાગ્યા હોય, તેા તેને પણ વિમળશ્રદ્ધાવાન મુનિઓએ વિકટના ( આલેાચના ) થી શુદ્ધિ કરવી જોઈએ. જે વ્રતગ્રહણથી માંડીને અખંડિત ચારિત્રવાળા અને ગીતાથ' હોય, તેની પાસેજ સભ્ય વ્રત તથા પ્રાયશ્ચિત લેવાં જોઇએ. ભય વિગેર રીતે કે જેમ www.umaragyanbhandar.com એવા ગુરૂ પાસે લાજ, ગોરલ ( માન ) તથા મેલીને, સઘળાં ભાવશલ્ય કાઢવાં જોઈએ. તે એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #384 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ક8 ૨૭ જાવ. . લિંગ વિચાર બાલક સરળ રહીને કાર્ય અકાય કહી દે છે, તેમ માયામ છેડીને તેવી રીતે જ ગુરૂ પાસે આલોચના લે. આલોચના લેવાથી પાપ હલકા થાય, આહાદ થાય, વપરની પાપથી નિવૃત્તિ થાય, ઋજુતા કાયમ રહે, શધિ થાય, દુષ્કર કરણ થાય, કેમળ પરિણામ થાય અને નિશલ્યપણું થાય. એ શેાધિ-ખલિત પરિશુદ્ધિના ગુણે છે. આલોચના લેવાના પરિણામથી ગુરૂ પાસે આવવા નિકળે, ત્યાંથી જે વચ્ચે માર્ગમાં જ કાળ કરે તેપણ તે આરાધકજ છે. ગુરૂ પાસે આવી તે પોતના દોષ પ્રગટ કરે, તે જે મોક્ષે ન જાય, તે પણ તે દેવગતિ તે અવશ્ય પામે. I શલ્ય સહિત સાધુ કમેજય કરવાને સમર્થ થઈ શકશે નહી. નજીવી ભુલ થાય તે પણ નિઃશલ્યપણે આલેચના લેવી જોઈએ, કે જેથી સકળ કર્મને દુર કરી સિદ્ધિ પદ મેળવવાની સરળતા થાય. એ પ્રમાણે બીજા લિંગના પેટા ભેદે છે. આવી પ્રવર શ્રદ્ધા ભાવસાધુનેજ હોય છે, અને તેના ભાવથી તે પ્રજ્ઞાપનીય થાય છે. (૩) ત્રીજુ લિંગ-પ્રજ્ઞાપનિય–એટલે અસદુગ્રહથી રહિત. મતિમોહના મહિમાથી ચારિત્રવંતને પણ અસગ્રહ હોઈ શકે; કારણ કે વિધિ, ઉદ્યમ, વર્ણક, ભય-ઉત્સર્ગ, અપવાદ, તદ્ભય, એ બાબતનાં બહુ પ્રકારનાં ગંભીર ભાવવાળાં સૂત્રે આ જિનશાસનમાં રહેલાં છે. એ સૂત્રે અનેક પ્રકારનાં છે, એટલે કે સ્વસમય, પરસમય, નિશ્ચય, વ્યવહાર, જ્ઞાન, ક્રિયા, વિગેરે બાબ તેને, તેમજ તે તે નયના અભિપ્રાયને જણવનારા, અને સિદ્ધાંતની બાબતમાં ગંભીર ભાવવાળાં છે, જેને અભિપ્રાય મહાબુદ્ધિવાન પુરૂષજ સમજી શકે તેમ છે. તેથી તેમના તે વિષય-વિભાગને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી નહિ જાણી શકનાર છવ મુઝાઈ પડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ છે, અને તેથી તે પિતાને તથા પરને અસદુગ્રહ નિપજાવે છે. તેવા પ્રકારના શિષ્ય, જે તે અથિ અને વિનીત હોય, અને તે પ્રજ્ઞાપના કરવા લાયક જણાય, તે તેના મૂહને પણ સંવિજ્ઞ પૂજ્ય પુરૂષો પોપકાર કરવામાં રસિયા હેવાથી, અનુકંપા બુદ્ધિથી આગમમાં કહેલી યુક્તિઓથી સમજાવે છે, અને તે શિષ્ય પણ અસગ્રહ છેઠને સરળ ભાવથી સુખે કરીને વિશુદ્ધ દર્શન અને ચારિત્ર આર. ધવાને સમર્થ થઈ શકે છે. પ્રત્યેક કાર્યની સિદ્ધિમાં, કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત, અને પુરૂષાકાર, એમ પાંચ કારણ રહેલાં છે. એ પાંચ કારણને છુટાં માનતાં મિથ્યાત્વ લાગે છે, અને સાથે માનતાં સમ્યકત્વ રહે છે. ચતુર્થજ્ઞાની તીથકો જાણે છે કે, અમારે નક્કી સિધમાં જવાનું છે, છતાં પણ બળ વય ગેપડ્યા વગર પૂરતા જોરથી ઉદ્યમ કરતા રહે છે. સંસાર સાગરના કિનારે પહોંચેલા તીર્થંકરો પણ ઉધમ કરે છે, તે પછી બીજાએ તે એ પાંચ કારણ ધ્યાનમાં રાખી અસંગ્રહમાં પડવું નહિ જોઈએ. આ પ્રજ્ઞાપનીયપણું એ ભાવ સાધુનું ત્રીજુ લિંગ છે. (૪) ચોથુ લિંગઃ ક્રિયાઓમાં અપ્રમાદપણું વ્રતમાં ખલિત ન કરે, સમિતિ ગુપ્તમાં ઉપગ રાખે, પાપના હેતુ પ્રમાદાચરણને સ્થિર ચિત્ત વજે'. સર્વ ક્રિયાને વખતસર અન્યુનાધિક બીજી ક્રિયા છેવને સૂત્રના અનુસાર આચરે, તે અપ્રમાદિ ચારિત્રવાન જાણુ. સુગતિ એટલે સિદ્ધિ ગતિનું નિમિત્ત કારણું ચારિત્ર (યતિ ધર્મ) છે, અને છકાયનું રક્ષણ કરવું એજ ચારિત્ર છે, તેથી તેનું આરા ધન વિકથાદિ પ્રમાદમાં નહિ ફસાતાં, સારી રીતે કરવું. પ્રવજ્યાન વિદ્યાની માફક અપ્રમાદપણે પાલન કરવામાં આવે, તે જ તે સિદ્ધિનું કારણ બને છે, નહિ તે પ્રમાદ પણે સેવે તે એ ભારે નુકસાન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભવ. } પાંચમ' તથા છઠું લિંગ. પ્રમત્તની પડિલેહણા વિગેરે ચેષ્ટા છ ક્રાયની ઘાતકરનારી નીવડે છે, માટે સુવિહિત મુનિઓએ અપ્રમાદિ થવું જોઇએ. પાંચમુ· લિ’ગ-શકયાનુષ્ઠાનના પ્રારંભ. ૧૩ સંઘયણ વિગેરેને અનુરૂપ શકયઅનુષ્ઠાનના કે જે બહુ લાભ આપનાર, અને ઓછા નુકશાનવાળું હોય, તેનેાજ શ્રુતના સારને જાણનાર સુયતિએ આરંભ કરવે જેમ તેને બહુ સાધી શકે, અને જેનાથી ખાસ કરીને અસંયમમાં પડી ન જાય, તથા બીજા ઘણા જનાને તેમાં પ્રવર્તાવી શકે, તે રીતે વિશેષ ક્રિયા કરવી. શયમાં પ્રમાદ ન કરવા, અને અશકય કાય માં પ્રવૃત્તિ ન કરવી, એ રીતે શયારભ થાય.એવા પુરૂષા એ રીતે વિશુદ્ધ ચારિત્રને વધારી શકે છે. જે કેાઈ ગુરૂની અવજ્ઞા કરીને, અશય અનુષ્ઠાનને પશુ કરવા માંડે, તે સમ્યક્ આરભવાળા ન ગણાય, કેમકે તેમ કરવુ એ મતિમાહ છે. આજ્ઞામાં વવું એજ પ્રભુની મૂખ્ય આરાધના છે. ગુરૂની આજ્ઞાએ શાસનની ઉન્નતિ કરનાર અને લબ્ધિ કે ખ્યાતિની અપેક્ષા નહિ રાખનાર સાધુનું અધિક તપ, ક્રમ, તથા આતાપનાદિકનુ' કરવું, તે તે વીર્યાચારની આરાધના રૂપે હાઇને ફાયદાકારકેજ થાય છે. છઠ્ઠું લિંગ ગુણાનુરાગ-શુદ્ધ ચારિત્રવાળાને ગુણેામાં નિયમા પ્રવર રાગ થાય છે. તેથી તે ગુણુાને મલિન કરનાર દોષાના ત્યાગ કરે છે. ગુણાનુરાગનું લિંગ -પરમાં રહેલા લેશ ગુણને પણ મહાન્ગુણુની બુદ્ધિએ તે પ્રશ ંસે છે, અને લવ જેટલા દેષ વડે પેાતાના ગુણ્યેાને નિર્ગુણ ગણે છે. સંપ્રાપ્ત થએલા ગુણને પાળતા રહેવુ, અધિક ગુણવાનને સગ થતાં પ્રમાદ પામવે, અને ભાવપૂર્વક ઉદ્યમ કરવા; કેમકે તેથી ખહુ 'િમતી ગુણરૂપી રત્નાને પ્રાપ્ત કરવાની જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે. 45 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ આવા ગુણાનુરાગીને સગે શિષ્ય, ઉપકારી કે ગ૭વાળે, જે કોઈ ગુણહીન હોય તેના ઉપર નિયમ પ્રતિબંધ-રાગ-હેતું નથી. ત્યારે ચારિત્રવાળાએ સ્વજનઃદિકનું શું કરવું ? કેવળ કરૂણ લાવીને, તેમને પણ શુદ્ધમાર્ગમાં લાવવા શીખામણ આપવી, અને જે તેઓ અત્યંત અગ્ય જણાય તે તેમના પર વિરકત દષ્ટિ રાખીને તેમની ઉપેક્ષા કરવી. ગુણાનુરાગનું ફળ ઉત્તમ ગુણેના અનુરાગથી કાળાદિકના દોષે કરીને, કદી આભવમાં ગુણ સંપદા નહિ મેલ, તે પણ પરભવમાં ભવ્યને દુર્લભ નહિ થાય. મતલબ સહજથી તે પ્રાપ્ત થશે ૭ સાતમુ લિંગ ગુર્વાણારાધન. ગુરૂના ચરણની સેવામાં લાગેલે રહી, ગુરૂની આજ્ઞા આરાધવામાં તત્પર રહે. ચારિત્રને ભાર ઉપાડવાને સમર્થ હોય તેને જ યતિ જાણ; અન્યથા નિયમ નહિ. આચારાંગસૂત્રના પહેલા જ સૂત્રમાં ગુરૂકુલવાસ સર્વ ગુણોનું મૂળ જણાવેલ છે. માટે ચારિત્રાથી પુરૂષે અવશ્ય ગુરૂ કુળમાં વસવું એને પરિત્યાગ કરી, શુદ્ધ ભિક્ષા વિગેરે કરે તે પણ તેને સારી કહી નથી; અને ગુરૂની આજ્ઞામાં રહેનારને કદી આધાકમિક મળે તે પણ તે પરિશુદ્રજ કહેવાય છે. ગુરૂની આજ્ઞા માનનારની વિશેષ પ્રશંસા થાય છે, તે માટે ધન્યપુરૂષ જ્ઞાનાદિ ગુણરૂપ મણિઓની ખાણ સમાન ગુરૂની આજ્ઞાને છેડતે નથી, પણ હંમેશાં આનંદિત મન રાખે છે, અને પિતાને કૃતજ્ઞ ભાવે (માને) છે. સૂત્રમાં ગુણવાનને જ યથાર્થ ગુરૂ શબ્દને પાત્ર ગણે છે. બાકી ગુણમાં દરિદ્ધી હોય, તેને યથાર્થ ફળને આપનારગણ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ થી થશો. Ichbllo * Libre Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com