SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભવ. ] બે તત્વનું આલંબન. ૨૭૫ દીક્ષાના કાલથી લક્ષ્ય હતું. તે આત્મિક લક્ષ્મીને દુમાવી રાખનાર શત્રુઓના ઉપર ચઢાઇ કરી, તેમને જીતી, અનાદિ કાલથી જીવની સત્તાને દબાવી પડેલા તેમની સાથે યુદ્ધ કરી, તેમના પરાજ્ય કરી, તેમને આત્મ પ્રદેશમાંથી સદાને માટે કાઢી મુકવાને, ભગવતે ઘેાર સગ્રામના પ્રારંભ કર્યાં હતા. તેમણે આત્મા અને શરીરને ભેદ બેરેાખર લક્ષ્યમાં રાખી, અંતે નાશ થનારા શરીરની કાર નહી કરતાં આત્મ રક્ષણની દરકાર કરી હતી; એમ સાડાબાર વર્ષ સુધીના તેમના ચારિત્ર પાલન ઉપરથી આપણુને સ્પષ્ટ જણાઈ આવે છે. જે નિશ્ચય દીક્ષાના દીવસે તેમણે કરેલા તેને છેવટ સુધી ટકાવી રાખ્યા તે ગમે તેવા પ્રાણાંત ઉપસર્ગોમાં પણ ભગવત પેાતાના નિશ્ચયમાંથી લેશ માત્ર ચલાયમાન થયા નથી, કેવલ જ્ઞાનીઆએ જગતમાં નવ પ્રકારના તત્વ મતાવેલા છે. તેમાં અંતિમ નવસુ' મેાક્ષ તત્વ છે. એ એ તત્ત્વનું' આલંબન મેાક્ષ તત્વની જીવને પ્રાપ્તિ કરાવનાર નિર્જરા અને સવર એ એ તત્વ છે. નિર્જરા તત્વ જે ક્રમ આત્માને અનાદિ કાલથી પર પરાથી લાગેલાં છે, તેને નીરસ અન!વી આત્મા પ્રદેશથી છૂટા પાડે છે. સંવરતત્વ મિથ્યાત્વાદિકારણેાને લેઇને કમ ના જે નવીન બંધ થાય છે, તે નવીન ક્રમ બંધ થતાં અટકાવે છે. તેના ચેગે પરિણામે મેાક્ષ તત્વની પ્રાપ્તિ સ્વાભાવિક થાય છે. દીક્ષાના સમયે સામાયિકના પાઠથી નવીન સાવદ્ય ચૈાગના ત્યાગના નિયમ અ‘ગીકાર કરી, પ્રભુએ તેનુ સારી રીતે પાલન કર્યું; એટલે નવીન ક્રમ અંધને રોકી રાખ્યા, અને નિર્જરા તત્વની મદદથી પુરાણા જે ક્રમ આત્મ પ્રદેશને લાગેલાં હતાં, તેને ખપાવી નાખ્યો. આજ રસ્તે મેક્ષ તત્વની સાધનાના પ્રભુના ચરિત્ર ઉપરથી આપણુને સ્પષ્ટ જણાઈ આવે છે. પ્રભુએ આ છદ્મસ્થાવસ્થામાં ચારિત્ર પાલન કેવી રીતે કર્યું, તેનુ નિરીક્ષણ જરૂરનું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy