SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ લવ. } સબલ કેબલને વૃત્તાંત. २१७ બેઠા હતા ત્યાં તે આબ્યા. તેણે માટા કિલકિલારવ કર્યાં. “ અરે ! તુ હવે કયાં જાય છે.” એમ કહી પ્રલયકાળના દાવાનલ જેવા, ભયંકર સંવતક જાતિના મહા વાયુ, તેણે વિકુબ્યા. તેનાથી વૃક્ષે પી ગયાં, પવ તા કપાયમાન થવા લાગ્યા, અને જેની મિ એ આકાશ સુધી ઉડી રહી છે એવુ' ગંગાનું જળ ઉછળવા લાગ્યું, ઉંચે ઉછળતા અને પાછા એશી જતા ગંગાના તરંગાથી તે નાવ ઉંચે નીચે ડાલમ ડાલ થવા લાગ્યું, તેના કુવા સ્થંભ ભાંગી ગયે, સઢ ફાટી ગયું, નાવને ચલાવનાર નાવીક ભયભિત થઈ ગયેા, નાવમાં બેઠેલા બીજા સર્વજન જાણે યમરાજની જિન્હા આગલ આવ્યા હોય, તેમ મરણેાન્મુખ થઈને વ્યાકુલપણે પાત પેાતાના ઇષ્ટદેવને સ'ભારવા લાગ્યા. તે સમયમાં સ‘ખલ અને ડબલ નામના નાગકુમારા, જેએ પૂર્વભવમાં બળદના જીવ હતા, તેમણે ભગવ'તને આ ઉપસર્ગ થી પીડાતા જોયા. સંખલ અને કબલના વૃત્તાંત આ પ્રમાણે છેઃ-એક જીનદાશ નામના ધામીક શ્રાવક્રના સહવાશથી તેમને ધર્મના એષ થયા હતા. જીનદાશ એક વખતે તીથીના દિવસે પૌસમમાં હતા, તે દિવસે તેમના એક મિથ્યાત્વી મિત્ર તે એ બળદને કાઈ મેળામાં શેઠને પુછ્યા સીવાય લઇ ગયેા, શેઠે કાઇ દીવસ તેમને ગાડીએ જોડેલા નહી, અને પેાતાના સ્વધમી બધુની પેઠે તેમને ખવરાવી પીવડાવી તે સારી ર સભાળ લેતા હતા. તે બળાને પેલા મિથ્યાત્વીએ ખુબ દોડાવ્યા અને પરોણાની આરે ધેાચી àાહીવાળા કરી નાખ્યા, તેઓ ઘણું દોડવાથી તુટી ગયા, સાય કાલે શેઠને ઘેર પાછા તે બળદોને બાંધી ગયેા, થાક અને મારની અસા પીડાથી તે ચારપાણી પણ લઇ શકતા નહી, શેઠે પૌષધ પાળી બળદની આ સ્થિીતિ નઇ ચિત્તમાં ઘણા ખિન્ન થયા. ઘણી સારવાર કરી બળદો હવે બચવાના નથી,એમ જાણી તે બળદોને પાતે ચારે આહારના પચ્ચખાણ કરાવી, નમસ્કાર મંત્ર સ`ભળાવા ગ્યા, અને ભવ્યસ્થીતિને તેમને બેધ કર્યો. નમસ્કાર મંત્રને સાંભળતા 28 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy