SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૩ યથાશક્તિ દ્રવ્યતપ સહિતજ હાવુ જોઇએ. સ`સારથી વિરકત થએલા તેમજ તત્વજ્ઞાનના અર્થિ પુરૂષોને આ દ્રવ્યતપ દુઃસહ. નથી.જેમ ધનાદિકના અથિ પુરૂષાને શીતતાપાક્રિકનુ કષ્ટ એ કષ્ટરૂપ લાગતુ નથી. ૨ રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરૂષ, પરપ્રવિચાર, સ્ત્રપ્રવિચાર અલ્પ વિકાર, દરિદ્ર અને શ્રાવક એ પ્રમાણે નવ નિયાણાં છે તે મેાક્ષની ઇચ્છાવાળા મુનીશ્ર્વરાએ ત્યાગ કરવા લાયક છે. આ નિયાણાંનું સ્વરૂપ વિસ્તારપૂર્વક શાસ્ત્રથી સમજવા જેવુ છે, આવા નિયાણાંથી સંસારવૃદ્ધિ થાય છે. જે તપ કક્ષય કરી સસાર ઘટાડનાર છે, તેજ તપ સ‘સારવૃદ્ધિનુ' નિમિત્ત કારણ ન અને તેને માટે મુનિ અને આત્માર્થિઓએ હુમેશ ઉપયેગપૂર્વક જાગૃતિ રાખવાને શાસ્ત્રકારાની શિખામણુ છે તે શિખામણને અમલ નહિં કરતાં ખરા અણીના પ્રસંગે ઉપયાગ ચૂકી જઈ જીવા ભૂલ કરી દે છે. જોકે તેથી તેની પૌગલીક ઇચ્છા અને પ્રતિજ્ઞા પાર પડે છે, પણ સંસારમાં વધુ વખત ભ્રમણુ કરવાનું પાતે ઉભુ કરે છે, તે નિયાણું કરતી વખતે તેના લક્ષમાં રહેતુ નથી. વિશાખાન’દીએ કરેલી મજાકથી નયસારને જીવ વિશ્વભૂતિ મુને શુદ્ધઉપયોગ ચૂકી જાય છે, અને કેાઠાના ઝાડને એક મૂક્કી મારી તે ઉપરનાં ફળ ગેરવી પાડતી વખતે જે બળ હતું તે ખળ કરતાં પણ વિશેષ ખળ પેાતાનામાં છે! એ ખતાવવાની ઇચ્છાથી ગાયનાં શીંગડાં પકડી તેને ઉછાળી પેતાનું બળ ખતાવે છે.વિશાખા નટ્ટીએ કરેલી મજાકનુ વેર લેવાની અશુદ્ધભાવના ઉત્પન્ન થઈ. આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી “ હું ભવાંતરમાં ઘણા પરાક્રમવાલે થઇ આ વિશાખાન’ઢીને મારનાર થાઉં. ' આવી અશુદ્ધભાવના પૂર્ણાંક મુનિ નિયાણુ' કરે છે. તે પછી ચારિત્ર પાળી પાતે નિયાણારૂપ કરેલા પાપની આલેચના કર્યાં વગર મૃત્યુ પામી ચારિત્રના પ્રભાવથી સતરમા ભવમાં દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy