________________
૧૭ ભવ. ] મુનિ છતાં કષાયનું કારણ,
૨૭ ત્યાં દેવેલેકનું આયુષ્ય પૂરું કરી પૂર્વભવમાં કરેલા નિયાણુના યોગે તે અઢારમા ભવમાં વાસુદેવપણે ઉત્પન્ન થાય છે, તે હવે પછી આપણે જોઈશું.
વિશ્વભૂતિ મુનિને ધને ઉદય થ અને નિયાણું કર્યું. અહિં મોહનીય કર્મની સત્તા કયાં સુધી રહે છે તે જાણવાની જરૂર છે. ગુણસ્થાનકના નિયમ મુજબ જેનસાધુઓ છઠ્ઠા સાતમા ગુણઠાણાના અધિકારી છે. છઠ્ઠ ગુણઠાણું એ પ્રમત્ત સંયત ગુણઠાણું છે. એ ગુણઠાણે વર્તતા પશમસમક્તિવાળા મુનિને આઠે કમની એક અડતાલીશે પ્રકૃતિની સત્તા કાયમ હોય છે. જેની અંદર મેહનીયકર્મની અઠાવશે પ્રકૃતિને સમાવેશ થઈ જાય છે,
આ કર્મસત્તા કાયમ હવાના લીધે અશુદ્ધ નિમિત્ત કારણના યેગે ક્રોધાદિક કષાયને ઉદય થાય એથી આપણે અજાયબ થવાનું નથી. છએ કષાયના ઉદય વખતે આત્મસત્તાના જોરથી તે ઉદયને નિષ્ફળ કરવાને છે. અને આત્મસત્તાનું જોર વધારવાનું છે. જે આત્મસત્તાનું જોર વધારે થાય, તે કષય નિષ્ફળ થાય. પણ તેમ નહિ કરતાં આત્મા કષાયના તાબે થાય તે, પાછો નવિન અશુભ કર્મને બંધ કરી કર્મોની પરંપરા વધારે છે. - વિશ્વભૂતિમુનિ આત્મસત્તાનું ગૌરવપણું ભૂલી જઈ કર્મ સત્તાના તાબે થઈ નિયાણું કરે છે. એ કર્મ સત્તાની પ્રબલતાની નિશાની છે.
વિશાખાનદિ નિષ્કારણ મુનિની હાંશી કરી ઉપસર્ગ કરે છે. ચારિત્રમોહનીયકર્મની પચ્ચીશ પ્રકૃતીમાં નવ નોકષાય મોહનીયના પેટામાં હાસ્યમહનીય નામની એક કર્મ પ્રકૃતી છે. છ બી. જાની હાંસી-મજાક-મશ્કરી કરી પોતે ખુશી થાય છે પણ તે વખતે હાસ્યમેહનીય નામનું કર્મ બંધાય છે એ તેના જાણવામાં આવતું નથી. એ બાંધેલા અશુભ કર્મના પ્રતાપથી જીવને આગામી ભવમાં કેવા માઠા વિપાક ભેગવવા પડે છે તેને માટે શાસ્ત્રમાં ઘણું દાખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com