SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૪ નામના નરકાવાસમાં તેત્રીશ સાગરેપમના આઊ એ ઉત્પન થયા. એ તેમને ઓગણીસમે ભય છે. પિતાના અનુજ બંધુના પંચત્વથી અચળ બલદેવને મટે આઘાત થયા. તેઓ પોતે વિવેકી હતા છતાં ભ્રાતૃસનેહની લાગણીથી ઉંચ કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યા. અને વિવિધ રીતે વિલાપ અને શોક કરતા વાસુદેવના મૃતક શરીરને પોતાના ઉત્સગમાં લીધું. પછી જ્યારે વૃદ્ધોએ સારી પેઠે સમજાવ્યા ત્યારે ક્ષણવાર ધૈર્યનું અવલંબન કરી તે શરીરને ઉતર વિનિ કર્યો. વાસુદેવ ઉપરના અતિ સનેહના લીધે તેમને રાજ્ય મહેલમાં અને રાજ્યમાં કેઇ પણ ઠેકાણે પ્રીતિ ઉત્પન્ન થઈ નહિં. અને વારંવાર વાસુદેવને સંભારી શોક કરતા. તેવામાં ભગવંત શ્રેયાંસ પ્રભુને ઉપદેશ તેમને યાદ આવ્યું. સંસારની અસારતા ચિંતવી અને વિષયોથી પરાળ મુખ થયા. પણ સ્વજનેના આગ્રહથી કેટલા એક દિવસ ઘરવાસમાં રહ્યા, કેટલેક સમય ગયા પછી ધર્મશેષ નામના આચાર્ય ત્યાં પધાર્યા. બલદેવ તેમને વંદન કરવા ગયા અને તેઓની દેશના સાંભળી તેમને સંસાર ઉપરથી વિશેષ નિર્વેદ થયે, અને આચાર્ય મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. સદ્ગુણ બલદેવ મુનિએ મલ તથા ઉત્તર ગુણેનું સમ્યક પ્રકારે પાલન કરતાં, સર્વત્ર સમતાને ધારણ કરતાં, પરીષહેને સહેતાં, પૃથ્વી તળ ઉપર કેટલાક કાળ સુધી વિહાર કર્યો. સ્વભાવ થીજ તેમના ચિત્તની વૃત્તિ નિર્મળ હતી. સારી રીતે ચારિત્ર ધર્મનું આરાધન કરી સર્વ કર્મને ક્ષય કરી, પંચાશી લાખ વર્ષનું આયુષ્ય ભેગવી મેક્ષ પદ પામ્યા. વાસુદેવના ભવના વર્ણનમાંથી અલ્પ ભાગ અહી લીધે છે વિસ્તારથી જાણવાની ઇચ્છા વાલાએ ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર ભાષાંત્તરથી જાણ લેવા ખ૫ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy