SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ બવ. ] ઉપસગાંધિનું સ્વરૂપ. ૨૭૩ જેયેલ છે મહારા વતન પાદરાની નજિક દરાપુરા ગામમાં, શેઠ હીરાચંદ નથુભાઈ નામના એક વૃદ્ધ શેઠ હતા. તેમણે શ્રી પર્યુ પણ પર્વના વખતે, એક વખત એક મહિનાના ઉપવાસ કરેલા હતા. લગભગ વીશ ઉપવાસ થયા પછી હું તેમના દર્શન કરવા દરાપુરે ગયા હતા. તે વખતે શેઠ પોતાના ઘેરથી પગે ચાલી દેહરાસર પૂજા કરવા ગએલા હતા, અને દહેરાસરમાં સ્થિરતાથી ભગવંતની પૂજા કરતાં નજરે જોવામાં આવેલા. વડોદરામાં કેવળ બહેન નામની એક બાઈ, જેમને હું બહેન તરીકે માનતે હતું, તેઓ ઘણા ખરા વખત પાદરે શ્રી પર્યુષણ પર્વનું આરાધન કરવા મહારે ત્યાં આવતાં હતાં. શ્રી પર્યુષણ પરાધન નિમિત્તે તેમણે એક વખત સેળ ઉપવાસ કરેલા હતા. એ સેળ ઉપવાસના પારણે, ઘરમાં બધી અનુકૂળતા છતાં, પારણાના દિવસે પોતે જાતે કેટલીક રસવતી નિપજાવી, ઘરનાં તમામ માણસને સંવત્સરીના ઉત્તરપારણુ કરાવી, પોતે પારણું કરેલું હતું. મતલબ એ છે કે, જેમના મનમાં ભવને ભય છે, અને કમ લાઘવતા કરવાની જીજ્ઞાસા છે, તેઓ સમતાપૂર્વક બાહ્યા તપનું આલંબન લેઇ પિતાની શકિત ખીલવી શકે છે. તે પછી ભગવંત આવી તપસ્યા કરી શકે એમાં શંકાને સ્થાન જ નથી. - ભગવંતે આત્મ સાધનની સાધના કેવી રીતે કરી કર્મો ઉપર જય મેળવ્યું હતું, તે પણ જાણવાની જરૂર છે. ભગવંતને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકારના ઉપસર્ગ થયા છે. તેમાં (૧) જઘન્ય ઉપઉપસગીદનું સ્વરૂપ સર્ગોમાં તે શીત પરિસરને મોટે ઉપસર્ગ વ્યંતરીએ કર્યો. તથા (૨) મધ્યમ ઉપસર્ગોમાં સંગમ દેવતાએ મહટે ઉપસર્ગ કર્યો અને (૩) ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં મોટે ઉપસર્ગ કાનમાં ખીલા નાખવાને ગેવાળીયાએ કર્યો અને ખીલા કાઢતી વખતે પણ ઉપસર્ગ થયે. 36 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy