SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કે 2 33 , : ' IS 2 'ડાર ૦. છે . ૦ પ્રકરણ ૫ મું. તેવીશમે ભવ. પ્રિય મિત્ર ચકવતી. S } ગવતી સૂત્રમાં એક ઠેક ગણધર મહારાજ શ્રી ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીર પરમાત્માને પ્રશ્ન પૂછયે કે “હે ભગવંત ! મહા આરંભ (પાપ) કરવાવાળા અને મહા પરિગ્રહવાળા જીવે મને કઈ ગતિમાં જવાના ? ભગવંતે ઉત્તર આપે કે તેવા જીવો મરીને નરકે જવાના. નયસારના જીવે અઢારમા વાસુદેવના ભવમાં ત્રણ ખંડની ૨ રિદ્ધિ પ્રાપ્ત કરી, રાજ્યભેગ ભેળવવામાં અવિરતપણે મહા આરંભ તથા પ્રરિગ્રહમાં મૂછિત થકચેરાશી લાખ વર્ષ નિગમન કર્યા તેમજ શયાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડવું, ઇત્યાદિ કારણથી નરકનું આયુષ્ય બાંધ્યું. તેથી વાસુદેવના ભવનું આયુષ્ય પુરૂ કરી ત્યાંથી કાલ કરી ઓગણીશમાં ભવમાં સાતમી નરકે નારકી છે ઉત્પન્ન થયા. સાતમી નરકે ઉત્પન્ન થનાર છનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીશ સાગરોપમનું હોય છે, નારકીના છ દેવગતિ કે નરક ગતિનું આયુષ્ય બાંધી શતા નથી. મનુષ્ય અને તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધે છે. તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy