SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ભવ. ) વાસુદેવ તથા પ્રતિવાસુદેવના નામો. ૪ થા શ્રી પુરૂષેત્તમ નામના વાસુદેવ ચૌદમાં તીર્થકર શ્રી અનંતનાથ ભગવંતના સમયમાં થયા છે. ૫ મા શ્રી પુરૂષસિંહ પંદરમા તીર્થંકર શ્રી ધર્મના પ્રભુના વખતમાં થયા છે. ૬ ઠ શ્રી પુરૂષ પુંડરિક નામના વાસુદેવ ૭ સાતમા શ્રી દત્ત નામના વાસુદેવ, આ બે વાસુદેવે અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવંત તથા ઓગણીશમા તીર્થંકર શ્રી મલીનાથ ભગવંતના સમયમાં થયા છે, ૮ આઠમા શ્રી લક્ષમણ વાસુદેવ, શ્રી મુનિસુવ્રત સ્વામી વીસમા તીર્થંકર તથ. એકવીશા શ્રી નેમિનાથ ભગવંતના સમયમાં થયા છે. ૯ શ્રી કૃષ્ણ વાસુદેવ બાવીશમાં તીર્થકર ભગવંત શ્રી ને મનાય પ્રભુના શાસન માં થયા છે. આ નવ વાસુદેવામાં પડેલા સાતમી, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા એ પ્રમાણે પાંચ વાસુદેવ છઠ્ઠી નરકે ગયા છે. સાતમા પાંચમી, આઠમા થી અને નવમા ત્રીજી નારકીએ ગએલા છે. નવ બલદેવ એ વાસુદેવના મોટાભાઈ હોય છે તેમના નામ પહેલા શ્રીઅચલ (શ્રી બલ?) બીજાનું નામ વિજ', ત્રીજા શ્રી ભદ્ર, ચોથા શ્રી સુપ્રભ, પાંચમાં શ્રી સુદર્શન, છઠા શ્રી આનંદ, સાતમા શ્રી નંદન, આઠમા શ્રી પદ્ય (ામચંદ્ર) અને નવમા શ્રી રામ (બલદેવજી) એ બધા વાસુદેવ જે સમયમાં થયા તેજ સમયમાં થએલા છે. આ નવ પૈકી નવમા શ્રી રામ પાંચમા દેવલોકમાં, અને બાકીના આઠે બલદેવ મહિર્ષિ એ પરમ શુદ્ધ સંયમનું પાલન કરી કેવળ જ્ઞાન ઉપાર્જન કરી મેલે પધાર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy