SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરરવામિ ચરિત્ર. ૧ પ્રકરણ : લક્ષમાં રાખવાની જરૂર છે. કેમકે સતાવીસમા ભગવંત મહાવીરના ભવમાં તેઓ તેમના સંબંધમાં આવનાર છે. અગીઆરમા તીર્થકર ભગવત શ્રી શ્રેયાંશનાથને વાસુદેવ વંદન કરવા ગયા તે વખતે ભગવંતે કર્મોની નિર્જર, નવીન આવતા કર્મોને રેકવાને ઉપદેશ દ્વારા જે ઉપાય બતાવ્યું છે, તે ઘણો મનન કરવા અને શક્તિ મુજબ આદરવા લાયક છે. કારણ તેના સેવનવિના જીવ પોતાના કર્મો ને ખપાવી ઉન્નતિની કેટી પર - આવી શકવાને નથી. ત્રિપૃષ્ઠ વાસુદેવ અને તેમના જેષ્ટ બંધુ અચલ એ બંનેને સ્નેહ અરસ્પરશને પ્રેમ અને ભેગ સામગ્રી અને ભાગ સામરિના સાધને સરખા છે પણ બન્નેના કર્મો જુદા જુદા છે. અને તે ભવમાં તે બને ને જુદા જુદા રૂપમાં પરિણામ પામે છે વાસુદેવ સાતમી નરકે જાણું છે. ત્યારે બલદેવ અચલ સંસારથી વૈરાગ્યપામી દીક્ષા ગ્રહણ કરી તેનું શુદ્ધ પાલન કરી મેલે જાય છે. એક ભાઈ નરકે જાય અને એક મેક્ષે જાય એ કેવી વિચિત્રતા !! કર્મ બંધનમાં અથવા કર્મથી મુકાવામાં બંધુ પણું કંઈ કામ આવતું નથી, તેમાં તે જીવની પિતાની શુદ્ધ શુદ્ધ પ્રણતિજ કામ આવે છે આ ભરત ક્ષેત્રમાં આ વીશીમાં બળદેવ તથા વાસુદેવ નીચે પ્રમાણે થાય છે. નવ વાસુદેવે પૈકી પહેલા શ્રી વિપૃષ્ઠ નામના વાસુદેવ અગીરમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં થયા છે. એમ ઉપર તેમના ભવના ઉપરના ચરિત્રના પ્રસંગે આપણે જોઈ 'ગયા છીએ. ( ૨ બીજા શ્રી દ્વિપૂષ્ટ વાસુદેવ બારમા તીર્થંકર શ્રી વાસુ પૂજ્ય સ્વામીના સમયમાં થયા છે. ૩ ત્રીજા શ્રી સ્વયં પ્રભુ તેરમા તીર્થ–પતિ શ્રી વિમલનાથ ભગવંતના વખતમાં થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy