SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ ૧૮ ભવ. ] વિચારવા જેવી વાતો. વાસુદેવ અશ્વગ્રીવથી સહન થઈ શક્યું નહિં. “નિ શ કાળે વિપરીત બુદ્ધિ” આ લૌકિક કહેવત પ્રાણીઓના ભાવિનું કંઈ અંશે સૂચન કરાવનાર છે. સ્વયંપ્રભાનું લગ્ન ત્રિપૃષ્ણકુમાર સાથે થયા છતાં તે પરણેલી કન્યા પિતાને આપવા દૂત દ્વારાએ માગણી કરાવે છે. આ તેની અન્યાયી માગણુને ત્રિપૃષ્ઠકુમારે જે જવાબ આપે છે તે વીર પુરૂષને છાજે તેવો છે, પ્રતિવાસુદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવ વચ્ચેના યુદ્ધ ઉપરથી પણ કેટલીક વાતો વિચાર કરવા જેવી છે. લઢાઈ પ્રસંગે સામા પક્ષનું બળ કેટલું છે. તેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ. લઢાઈમ બને પક્ષના અગણિત યુદ્ધા ને ક્ષય થાય છે. તે વિશેષ ક્ષય થતો અટકાવવા યુદ્ધ કરનાર મુખ્ય રાજાએ પિતે જાતે દંદ્વ યુદ્ધ કરવાને પ્રાચી : કાલમાં રીરાજ હતા. આ ઉપરથી એ બોધ થાય છે કે યુદ્ધની તમામ પ્રકારની કળાનું શિક્ષણ ગ દીપતિ રાજા છે પોતે મેળવતા હતા. તે કળાઓજ તેમની સ્વતત્રતાનું કારણ બનતી વાસુદેવ ત્રિપૃષકુ નારે નાની ઉમરમાં યુદ્ધ કળા બાનું જ્ઞાન સારી રીતે મેળવ્યું હતું. બીજાનું ખરાબ કરી, અથવા તેને નાશ કરી પોતાને ઉદય કરવાની અથા સુખમાં રહેવાની ઇચ્છા કરી તેના માટે પ્રયતા કરનાર પોતાના પ્રયત્નમાં ઘણે ભાગે જય મેળવતું નથી. કારણું જેનું ખરાબ કરવાની તે ધારણા રાખે છે તેના પુન્યને ઉદય હોય તે તે અટકાવવાની તેનામાં સત્તા નથી. ઉલટ ખરાબ વિચારઅને કૃત્યોથી પિતે પાપ બંધ કરે છે અને પરિણામે તેને પિતાનેજ વિનાશ થાય છે. પ્રતિ વાસુદેવે ત્રિપૃષ્ઠ વાસુદેવને નાશ કરવાની કરેલી ભાવને ફળિભૂત થઈ નહિ પણ તે અશુદ્ધ ભાવના તેના પિતાના નાશનું કારણ બને છે. વાસુદેવે જે કેશરિસિંહને વધ કર્યો તે અને તેને મરણ - ખતે નિજામણ કરાવનાર વાસુદેવના સારથી આ બે વ્યક્તિઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy