SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૪ સિંહથી શાણીના પ્રદેશનું રક્ષણ કરવા જવાની આજ્ઞા આવતાં પ્રજાપતિ રાજા ક્ષોભ પામે છે પણ આ પરાક્રમી ત્રિપૃષકુમાર તેથી જરા પણ ભય પામતા નથી. પિતાની આજ્ઞા મેળવી પિતાના બદલે પોતે જ પોતાના જેyબંધુ અચલ સહ કેશરી સિંહના ઉપદ્રવને નાશ કરવા જાય છે. કેશરી સિંહ એકલો, વાહન વિનાને શસ્ત્રરહીત છે તેથી પિતે પણ એકલા શસ્ત્રરહીત પેદલ તેના સામે જવું એજ ક્ષત્રીઓને ખરો ધર્મ છે, એવા વિચાર મહાન પરાક્રમી ત્રિપુષ્ટકુમારને આવે છે અને તે પ્રમાણે વર્તે છે. શિકાર કરે એ ક્ષત્રી ધર્મ છે એમ માની બીજાઓની મદદ અને શસ્ત્રોથી નિર્દોષ પશુ પક્ષીઓના શિકાર કરવાના નિમીતથી વિના કારણે તેમને નાશ કરનાર ક્ષત્રિધર્મનું મિથ્યાભિમાન ધરાવનાર રાજા અને રાજકુમારોને ત્રિપષ્ટકુમારનું આ ઉંચ વર્તન ધ્ય નમાં રાખવા જેવું છે. પ્રતિસુદેવ અશ્વગ્રીવ જેણે ત્રણ ખંડનું રાજ્ય મેળવવું હતું. તેને પિતાને પ્રતિપક્ષી કેઈ ઉભું ન થાય એની ચિંતા થઈ, અને નિમિત શાસ્ત્રના જાણકાર પાસેથી તેને જે બે બાબતે કરનારને પ્રતિપક્ષી જાણવાનું જ્ઞાન થયું હતું. તેને આ ત્રિપsકુમારનું પરાક્રમ આંખમાં પડેલા રજકાની પેઠે દુઃખ રૂપ થઈ પડયું. અહિં મેહની પરાકાષ્ટા પ્રત્યક્ષ જણાઈ આવે છે. મોહાંધ પુરૂષને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી તેના વિવેકરૂપી નેત્રે સિંચાઈ જાય છે અને મદાંધવાના લીધે સર્વત્ર અંધકારમય તેને લાગે છે. તે અને પોતાની મેળવેલી ત્રણ ખંડની રાજ્ય રિદ્ધિ અખંડ રહે તેને ચિંતામાં ત્રિપષ્ઠકુમાર જે પોતાના માંડલિક રાજાને પુત્ર છે, તેને વધ કરવાની યુક્તિઓ શેડ્યા કરે છે, અને તેનું નઠારું પરિણામ તેને પિતાને જ આખરે ભેગવવું પડે છે વિદ્યાધરના રાજા જવલન જટીએ પિતાની વય પ્રભા કન્યાનું લર વિવેકને દીર્ધ દષ્ટિ વાપરી ત્રિપુeઠકુમાર સાથે કર્યું એ પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy