SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ ત્રણવાર તાડન કરી, ઉત્કટ ભ્રકુટી ચડાવી ને તે અતિ દુર ચમહેંદ્ર શકેદ્રને આ પ્રમાણે છે – “હે ઇંદ્ર! તું આવા ખુશામતીયા દેવતાઓના વૃદથી કે તેમના પરાક્રમથી અદ્યાપી મારી ઉપર રહે છે, પણ હવે હું તને મારાથી નીચે પાડી દઉં છું. અરે! ચમચંચા નગરીના સ્વામી અને વિશ્વને પણ અસહા પરાક્રમવાળા મને ચમરાસુરને શું તું નથી જાણતે?” - શીકારીની હાકને કેશરીસિંહ સાંભળે, તેમ જેમણે આવું કઠોર વચન પૂર્વે કદી પણ સાંભળ્યું નહતું તે સાંભળીને શકેંદ્ર વિસ્મય પામે, અને તેમને હસવું આવ્યું. પછી અવધિજ્ઞાનને ઉપગ મુ, તે તેમને આ બધું તેફાન ચમરેદ્રનું જણાયું. શકેદ્ર ભકુટી ચઢાવી અમરેંદ્રને કહ્યું કે, “અરે મિથ્યાભિમાની ચમરેંદ્ર! તને તારા બળને ગર્વ થયા છે, જેના લીધે તું પિતાના સ્વરૂપ અને મર્યાદાને ભુલી ગયો છું, જેએ પિતાની શકિતને વિચાર કર્યા વગર, ગવધ થઈ શક્તિ ઉપરાંતનું સાહસ કરે છે, તેઓ પોતાના નાશનું કારણ થાય છે. એ નીતિને તું ભૂલી ગયો છું. જે તું પિતાને બચાવ કરવાની ઈચ્છા રાખતે હેય તે તું અહીથી નાશી જા.” મદાંધ બનેલા ચમરેંદ્રને આથી કંઈજ અસર થઈ નહી, અને તેણે પિતાને ઉતાત જારી રાખ્યો તેથી શકે કે પ્રલયકાળના અગ્નિ સરખું, અને એકઠા મળેલા વડવાનળ હોય તેવા પ્રજવલિત વાને તેના ઉપર મુકયું. તડ તડ શબ્દ કરતું, અને દેવતાઓએ ત્રાસ પામતા જોયેલું તે વજ ચમરેંદ્ર તરફ દોડયું. સૂર્યના તેજને ઘુવડ જેવાને અસમર્થ છે, તેની પેઠે તેના તેજને ચમરેંદ્ર જોઈ શકયે નહી, અને તેનાથી ભય અને ત્રાસ પામી તત્કાળ વિફર્વેલુ ૫ સંહરી, ચિત્રાથી જેમ મૃગ ભાગે તેમ પિતાને બચાવ કરવાને ભગવંતના શરણે આવવા ત્યાંથી ભાગ્યો. તેની પાછળ વા આવવા લાગ્યું. ચમરેંદ્રને નિવાસ તેમજ પ્રભુનું વિહાર સ્થાન અધભૂમિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy