________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૫ નામે રાજા હતા. તેની ધારણ નામે રહી હતી તે રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. | તીર્થકરને જીવ જ્યારે માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેમની માતા ચૌદ મહા ઉત્તમ રૂમ જુએ છે તેમ ચક્રવર્તીની માતા તેજ ચાદ સ્વમ જુએ છે, પણ એ બેની વચેતારતમ્યતા એટલી. છે કે, તીર્થંકરની માતા જે સ્વમ જુએ તે ઘણું કાંતિવાલા દે દિપ્યમાન હોય છે, ત્યારે તેમની અપેક્ષાએ ચકવર્તીની માતા કાંઈક તેજ હિન જુએ છે. * ગર્ભમાં ઉત્પન્ન થયા તે રાત્રીએ ધારણ રાણીએ ચકવર્તીને લાયકનાં સ્વમ જોયાં. આવા સારા સ્વમ જેવાથી રાણી ઘણી હર્ષ પામી. અને રાજાને તે રૂમની હકીકત નિવેદન કરી. તે ઉપરથી સ્વપ્નશાસ્ત્ર અનુસાર એ નિર્ણય કર્યો કે ઉત્તમ પુત્ર રત્ન ઉત્પન્ન થશે. અને તે ચકવર્તી થશે.
પૂર્ણ માસે માતાએ પુત્ર રત્નને જન્મ આપે પિતાએ તેમને જન્મ મહત્સવ કર્યો અને પુત્રનું નામ પ્રિય મિત્ર પાડયું.
પુત્ર લાયક ઉમરને થે. ધનંજય રાજા સંસારથી નિર્વેદ પામી. પ્રિય મિત્ર કુમારને રાજ્યારોહણ કરી દીક્ષા લીધી.
પ્રિય મિત્ર રાજા ન્યાય પુર્વક રાજ્ય પાલન કરવા લાગ્યા. પૂર્વ પુણ્યના ભેગે ચકવર્તીને લાયકના ચક્ર રત્ન વિગેરે ચૌદ મહા રને ઉત્પન થઈ ચકવતીને પ્રાપ્ત થયા આ ચાદ મહારને ફક્ત ચક્રવર્તી રાજાનેજ પ્ર પ્ત થાય છે, બીજાઓને પ્રાપ્ત થતા ન
ચક રત્ન વિગેરેની સહાયથી પ્રિય મિત્ર રાજાએ છ ખંડના મુખ્ય રાજાઓ અને તેમના તાબાના રાજાઓને જીતી પિતાની આણ મનાવી તે રાજાઓ તરફથી મણી માણેક વગેરે
અર્નલગલ દ્ધિ ચક્રવતીને ભેટ મલી. અને નવનિધી તેમને વશ થયા. છ ખંડને વિજય કી પ્રિય મિત્ર ચક્રવર્તી મુકાનગરીએ પરત આવ્યા ત્યાં દેવતા અને રાજાઓએ મળીને બ ૨ વર્ષના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com