SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભવ ] મતિજ્ઞાનની શક્તિ. ૩૪૧ ૧ સાડાબારકોડ સોનૈયા ર વસ; ૩ સુગંધિ પુષ; ૪ - ભીને નાદ; ૫ અહદાન અહદાન એવી ઉલ્લેષણ. સામાન્ય કેવળી અને તીર્થકરની આમિક ઋદ્ધિ ને કે સરખી હોય છે, તે પણ તીર્થંકરનામઠમના ઉદયના લીધે તેમની બાહ્ય સદ્ધિ વિશેષ હોય છે. જે અતિશયે તીર્થકરને હેય છે, તેવા અતિશયે. સામાન્ય કેવલીને હોતા નથી. આ ક ા માં તે કેવળજ્ઞાન અને સામાન્ય કેવળીને અભાવ છે; તેમજ મનાય વ જ્ઞાનને પણ અભાવ છે. આ વિજ્ઞાનને જે કે અભાવ નથી, છતાં અવધિજ્ઞાનીઓ થએલા છે એમ જાણવામાં નથી. ફક્ત મતિ અને શ્રતજ્ઞાન એ બે જ્ઞાનજ વિદ્યમાન છે. તેમાં પણ ચૌદ પૂ. ધર સંપૂર્ણ ક્ષતાનીઓને પણ અભાવ છે. જાતિારણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે, છતાં જાતિસ્મરણજ્ઞાન પણ આ દુષમ કાળમાં કવચિત કેઈને થતું હોય તે તેને નિષેધ નથી. જાતિમરણ જ્ઞાનવાળે પિતાના પૂર્વના કેટલાક લવ જાણી શકે છે, સામાન્ય મનુષ્ય કરતાં મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયપસાથી કોઈની મતિ વિશેષ હોય છે. તેઓ અવધાન એટલે દાણા નુ એ એકી સાથે પૂછેલા પ્રશ્નોના જવાબ, એકી સાથે આપવાની શકિ ધિરાવતા હોય છે. એવા અવધાનવાળા, એકદમ છે અથવા તેથી પણ વિશેષ અવધાન કરે છે, તેવા પ્રસંગે સમાન્ય તિવા મનુષ્યો મુંઝાઈ જાય છે અથવા કેટલાક વિશિષ્ટ ગુણેને ૯ને, જેમકે રમતા હોય, વ્યવહારથી સત્ય બોલતા હોય, માનસિક બળ વિશેષ હોવાના લીધે દુઃખ સહન કરવાની શકિત હોય, આવા સામાન્ય ગુણે જોઈને તે ગુણે ધારણકરનાર વ્યકિતને, એકદમ તીર્થકરના મુકાબલે તેમની કેટીમાં મુકી દેવાની, કેટલાક મિથ્યા મહિના લી ધાતા કરતા જણાય છે. તે પ્રસંગે તેઓએ વિચાર કરવો જોઈએ કે, છેલ્લા તીર્થકર ભગવંત મહાવીરના જે વતિશયેનું આપણે ઉપર દિગ્દર્શન કરી ગયા છીએ, તેમાંને એક પણ અતિશય તેમને હેતે નથી. તીર્થકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy