________________
પ્રકરણ ૨ .
ત્રોજો મરિચિના ભવ.
કુલમદથી નીચત્રના અધ, તથા ઉસૂત્ર ભાષણથી
સસારવૃદ્ધિ
કાળના મુખ્ય બે ભેદ છે; એક ઉત્સર્પિણી અને ખીન્ને અવસર્પ ણી. આ દરેક કાળ દશ ફટાકાટી સાગરાપ
મના પ્રમાણુ વાલા છે. વીશ કાટાકાટી સાગરોપમનુ' એક કાળચક્ર થાય છે, વમાનમાં અવસર્પિણી કાલને પાંચમે આરા વતે છે. પહેલે ચાર, ખીજો ત્રણ, ત્રીજો એ કટાર્કટી સાગરાપમ, અને ચાથા પાંચમા અને છઠ્ઠો એ ત્રણ આરા એક કટાકાટી સાગરોપમ પ્રમાણવાળા છે. પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ત્રીજા આરાના છેડે થયા, અને તેનાં નેવ્યાશી ૮૯) પખવાડિયાં બાકી રહ્યાં તે વખતે મેલે પધાર્યાં છે. ખાકીના તેવીશ તીથરા ચાથા આરામાં થયા છે.
પહેલાં તીથ કર શ્રી ઋષભદેવની વિનીતા નામની નગરી હતી. તેમને ભરત નામના પુત્ર જે પહેલા ચક્રવતી હતા, તેમને ત્યાં નયસારને જીવ દેવપણાનું આયુષ્ય પુરૂ થયે ત્યાંથી ચવી પુત્રપણે ઉત્પન્ન થયા, તેમનુ મચિ એવુ નામ પાડયુ હતુ.
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com