________________
૨૭ લવ. )
બાવીસ પરિસહ.
કરવાની ઇચ્છા પણ કરે નહી, àાહી પીધે, તે પણ તેના ઉપર તેની પીડાને સહન કરે, તેને દશ પરિસહુ કહે છે.
૧૯૧
તથા તે દશાર્દિક જીવા પાતાનું દ્વેષ કરે નહુિ' અને સમભાવથી
.
૬ અચેલક પરિસહ-મુનિઓને આગમમાં જે વસ્ત્ર રાખવાનુ પ્રમાણ કહ્યું છે, તે પ્રમાણે મુર્છા રહિત રાખે, તેમજ તેમની પાસે ફાટેલું અલ્પ મૂલ્યનું અને જીતુ' વજ્ર છતાં કલ્પનીય વસ્ત્ર મલે નહી, તે પણ મનમાં દીનતા ધરે નહી, કે ગ્લાની આણે નહી; તથા એમ પણ વિચાર કરે નહી કે આજ કાલ કાઈ નવીન વાને આપનાર પણ મલતા નથી, માટે હવે કેમ કરવુ' ? અથવા આ વો તે સડેલાં તથા જુના છે માટે બીજા નવાં પહેરૂ, એવા વિચાર પણ કરે નહીં અને રૂઠે પ્રકારે સમાધિમાં રહે તેને અચેલક પરિસહ કહે છે.
૭ અરતિપરિસહ-મુનિને સંયમમાં વિહારાદિક પ્રસગે અ રતિ ઉપજવાનાં કારણુ મલે તે વારે પણ ધર્મને વિષે રકત થાય, ક્ષાંત્યાદિક દશ પ્રકારના યતિષને ધ્યાવે, અને અતિને દુર કરે.
“ ટીપ—શ્રી દશવૈકાલીકની પ્રથમ ચૂલામાં અઢાર વસ્તુનું ચિ'તવન કરવાથી અતિ દુર થાય છે એમ જણાવેલ છે.
૮ સ્રીપરિસહ—સીયાને જોઇ, તેનાં અ‘ગ, પ્રત્યંગ, સંસ્થાન, સુરતિ, હસવુ', મને હરપણું, લલિત, વિભ્રમ, વિલાસાદિક ચેષ્ટા આની વિચારણા કરે નહિ. સ્ત્રીઓને મેાક્ષમાગ માં વિન્નકર્તા જાણી, તેને કામબુદ્ધિયે કરી દૃષ્ટિ સાથે ષ્ટિ મેળવી જીવે નહી. તે સ્ત્રી પરિસહ.
હુ ચોપરિગ્રહ–મુનિને એક સ્થાને રહેવું નહિ અને શાસ્ત્ર રીતે વિહાર કરવા તેને ચર્ચાપરિસહ કહે છે. તેમાં આલસ રહિત ગ્રામ, નગર, કુલાર્દિકને વિષે વિહાર કરવા તેને દ્રવ્યચર્ચ્યા કહે છે. કદી કારણ પરત્વે એક સ્થાનકે માસ કલ્પાદિકે રહેતાં પણ અપ્રદ્ધિ મમત્વ રહિતપણું અંગીકાર કરે, તેને ભાવચર્યા કહે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com