SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ભવ. ] આમ્લી ક્રોડા. હાઈ શકેજ નહીં. દેવાના ખલ આગળ તેમનુ ખલ કઇ વિશાતમાં હાતુ નથી, છતાં ઈંદ્ર મહારાજ જે વખાણુ કરે છે તે અતિશયચેાક્તિ ભરેલું છે, હું તેમની પરિક્ષા કરૂ, એવા વિચારથી તે દેવ ઉત્તર વૈક્રિય શરીર ધારણ કરી જ્યાં પ્રભુ સમાન વયના કુમારી સાથે ક્રિડા કરે છે, ત્યાં આવ્યેા. ૧૫૭ ભગવ ́ત સહુ બાળકે આમ્લકી ક્રીડા એટલે ઝાડ ઉપર ચઢવા ઉતરવાની રમત કરતા હતા. ભગવંત એક ખીજડીના વૃક્ષ ઉપર ચઢી ક્રીડા કરતા હતા, તે વખતે પેલા દેવ એક ભયંકર સત્તુરૂપ ધારણ કરી, તે વૃક્ષના થડે વીંટાઇ ગયા, અને ફુંફાડા મારવા લાગ્યા. એકાએક ભયંકર સર્પને જોઇને ખીજા બાલકુમાર ભય અને ત્રાસ પામી નાશવા લાગ્યા. ભગવત તેનાથી લેશમાત્ર પણ ભય કે ત્રાશ પામ્યા નહીં. નાશતા ખાલ કુમારેાને આશ્વાસન આપી નાશતા અટકાવ્યા, અને નિભય રીતે ભયંકર સપને પકડીને દૂર ફૈકીદીધા, અને પાછા પુર્વવત્ સઘળાએ રમત રમવા લાગ્યા. એજ દેવ કુંરી પણ બીજા કુમારાના જેવું રૂપ કરી તેમના ભેગા રમવા લાગ્યા. રમતમાં એવી શરત રાખવામાં આવી કે, એ રમતમાં જે જીતે તે બીજાના પૃષ્ઠ ભાગ ઉપર ચઢે, એ રમતમાં ભગવત જીત્યા, અને બીજા કુમારી હારી ગયા. તેમાં દેવપણું હારી ગયા. શરત મુજબ દરેકની પીઠ ઉપર ભગવંત ચઢીને સરત પુરી કરતા; અનુક્રમે પેલા દેવના વારા આન્યા, અને તેના પૃષ્ઠ ભાગ ઉપર ચઢયા. એ દુષ્ટ બુદ્ધિવાળા દેવ, પેાતાની ધારણા પાર પાડવાના સમય આવ્યા જાણીને વૈક્રિય શરીરને વધારવા લાગ્યું. તે સાત તાડ જેટલા ઉંચા થયા, અને ભયંકર રૂપ ધારણ કરી પ્રભુને ભય પમાડવા વિવિધ રીતે કુચેષ્ટા કરવા લાગ્યું. પ્રભુ જરા પણ ભય પામ્યા નહીં. પ્રભુએ અવધજ્ઞાનને ઉપયેગ મુકી જોયુ તે મિથ્યાત્વિદેવની કુચેષ્ટા તેમના જાણવામાં આવી. પ્રભુએ પૃષ્ઠ ભાગ ઉપર એક મુષ્ટિ મારી, જે દેવનાથી સહન થઇ શકી નહી. તે વામન રૂપ જેવા થઇ ગયા. તે દેવે પેાતાનુ રૂપ બદલી દેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy