SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભવ. ) કર્મસત્તા. ૧૧૭ મહારાણી વિકટેરીયાની મોટી દીકરી જરમનીના પ્રિન્સ સાથે પરણાવેલી હતી, જે પોતાની છેલી અવરથામાં જરમન ગાદિપતી થયા હતા. તેઓ છેલ્લા જરમન કેસરના પિતા થતા હતા. તેઓ રાજ્યગદિએ આવ્યા પછી, ગળામાં એવું દરદ થયું હતું કે ગળા વાટે ખોરાક કે પાણી ઊતરતું ન હતું. દાકતરો રૂપાની નળી બનાવી ગળાની બાજુમાં ઓપરેશન કરી જીવન ટકાવી રાખવા પ્રવાહી ખોરાક તે દ્વારાએ મુકતા આખરે તેજ દરદથી તેમની જંદગીને અંત આવ્યે. જરમનીના છેલ્લા કૈસરની જાહોજલાલી છેવટની જરમન લાઈ પહેલાં આપણું જાણવામાં છે. કૈસરને પિતાના બળને મદ થયા અને પિતાના બળથી દેવને પણ અમે જીતીશું એવા ગર્વિત વચને તે બેલ્યા હતા. કમ રાજાથી તે સહન થઈ શકયું નહિ, આજે કૈસરની અને તેની રાણીની શું સ્થીતિ છે તેને આપણને અનુભવ છે. રૂશીઆના છેલા ગાદિપતિ નકલશના દેખતાં તેની રાણી અને પુત્રને શીરછેદ ત્યાની તેફાની પ્રજાએ કર્યો, અને છેવટ તેમને પણ શીરછેદ કરવામાં આવ્યું. બેલજીયમના રાજા રાણ રખડતા અને ઘરબાર વિનાનાં થઈ ગયા. આ બધા બનાવે શું દેખાડે છે? આ રાજાઓના રાજ્યમાં તેમના ધર્મના મંદિરમાં હમેશાં પ્રાર્થનાઓ થતી અને રાજ્ય તરફથી હજારે બલકે લાખે રૂપીઆને ખર્ચ તે નિમિત્તે થ; છતાં તેમની માન્યતા મુજબ તેઓના ઇશ્વરે તેમને કંઈ બચાવ કર્યો નહિ. આ શીવાય તે જગતમાં નિરંતર બનેલા અવનવા દુઃખદાયી બનાવેને જે ઇતિહાસ આપવામાં આવે તે એક બીજે ગ્રન્થ જ થાય. વર્તમાનમાં થોડા વર્ષમાં ઈડરના રાજા પ્રતાપસિંહ, તથા કેલ્હાપુરના રાજાના હાર્ટ વિસીઝથી એકાએક થએલાં મૃત્યુ શું સૂચવે છે ? મોરબી નરેશ સર વાઘજીને પક્ષાઘાતના (અર્ધગવાયુ) થએલા જીવલેણ દરદથી બચાવવાને તેમની રાજયસત્તા કંઇ કામ લાગી નહિ. અકલકે ટના રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy