________________
૨૮૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
૧૩ મત્સર——બીજાની સ ́પત્તિને જોઇ ન શકવુ',
૧૪ ભય—બીજાને ભય પમાડવે; અથવા ભય પામવા,
ગભરાવું .
૧૫ પ્રાણીવધ—હિંસા કરવી.
૧૬ પ્રેમ—સ્નેહ, પરસ્પર ચિત્તના રાગ,
૧૭ ક્રીડા—વિવિધ પ્રકારની ચિત્તને આનંદ આપનાર રમત ગમત, અને તેમાં આસકિત,
૧૮ હાસ્ય—હેસવુ.
ઉપર પ્રમાણે અઢાર દાષ શાસ્ત્રમાં વન કરેલા છે; શ્રી સિદ્ધસેન સૂરિ દિવાકર પરમપરમાત્મતૃતિ દ્વાત્રિંશિકા નામના ગ્રંથના ત્રીજા àાકમાં પરમાત્મત્તુતિ કરતાં જણાવે છે કે–
जुगुप्साभयाऽज्ञाननिद्राऽविरत्यभूहास्यशुद्वेष मिथ्यात्त्वरागैः । न यो रत्यरत्यन्तरायैः सिषेवे स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥
( પ્રકરણ ૧
ભાવા—૧ ક્રુગચ્છા, ૨ ભય, ૩ અજ્ઞાન, ૪ નિદ્રા, પ અવિરતિ, મૈં કામાભિલાષ, ૭ હાસ્ય, ૮ શાક, ૯ દ્વેષ, ૧૦ મિથ્યાત્વ, ૧૧ રાગ, ૧૨ રતિ, ૧૩ અતિ, અને ૧૪ દાન અન્તરાય, ૧૫ લાભ અન્તરાય, ૧૬ લેાગ અન્તરાય, ૧૭ ઉપલેાગ અન્તરાય, અને ૧૮ વીય અન્તરાય. એ દેષામાંથી એક પણ દોષ જેમનામાં નથી, તે એકજ જિનેન્દ્ર પરમાત્મા અમારા કલ્યાણના માટે થાશે. આ અઢાર દૂષણ-૬ ણાથી રહીત કેવલજ્ઞાનીઓ-તીથ કરી હાય છે. પ્રભુ મહાવીરે આ દુષણ્ણાના નાશ કરેલા હતા. એ દુષણુના એક લેશ માત્ર પ્રભુનામાં ન હતા.
પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ તે સમયે ચલાયમાન થયા. તેઓ હર્ષ પામ્યા, અને પોત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ઈદ્રોના આસન પોતાના પરિવાર
www.umaragyanbhandar.com