SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અર્પણ પત્રિકા. પરોપકારિ, પૂજ્યપાદ, શાત્યાઘનેક ગુણાલંકૃતઆચાર્ય મહારાજ શ્રીમદ વિજય મેહનસૂરીશ્વરજી મહારાજ આપશ્રીએ મારા આત્મ કલ્યાણાર્થે, મને ધર્મને બોધ આપવાને ખાસ પ્રયત્ન કરી મારા ઉપર ઉપકાર કરે છે. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સમ્યકત્વ મૂલ બારવ્રતરૂપ શ્રાવકધર્મનું આપણું કરી, વ્યવહારથી દેશવિરતિને અધિકારી બનાવે છે, તેથી આપ મહારા ધર્માચાર્ય છે. આપશ્રી આગમના અભ્યાસી છે. શ્રીમદ્ હરિભદ્રસૂરી મહારાજના તથા ન્યાયશાસ્ત્ર વિશારદ ન્યાયાચાર્ય–મહામહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી આદિપૂર્વાચાર્યના તત્વના ગ્રંથના ઘણા પ્રેમી છે; અને તેનું વાંચન-મનન વિશેષ કરી શ્રી જિનાગમનું રહસ્ય શું છે, એ જાણી તેને લાભ વ્યાખ્યાન દ્વારા શ્રી સંઘને આપવા સદા ઉત્સાહી છે. આપની વકતૃત્વ શક્તિથી આપશ્રીએ ઘણું જનેને ધર્મધ પમાડે છે. ભગવંતની આજ્ઞા અને આગમના ફરમાન ઉપર આપને પૂર્ણ શ્રદ્ધા છે. સમ્યકજ્ઞાન, ક્રિયા અને ચારિત્ર રૂપ મેક્ષમાર્ગને વિષે આપ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તે માર્ગે પ્રવૃત્તિ કરવા ભવ્યજીને બોધ કરવાને સદા પ્રયત્ન કરી રહ્યા છે, ઈત્યાદિ ગુણોથી આકર્ષાઈ આપશ્રીને આ ચરિત્ર ગ્રંથ અર્પણ કરી, આપશ્રીના મારા ઉપરના ઉપકારના આભારની લાગણી અંશે વ્યક્ત કરું છું, સેવક, નંદલાલ લલુભાઈની ૧૦૦૮ વાર વંદણુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy